SearchBrowseAboutContactDonate
Page Preview
Page 446
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૩૭૪ ગુજરાતી ચોપાઈ [ અધ્યાત્મ સમતાસુખ-કથન સકલ ચેતનાચેતન વિષે, સ્પર્શ, રૂપ, રવ, ગંધ, રસ લખે; સામ્યભાવ જોઈસ જે ચિત્ત, તે તુઝ કરગત સિવસુખ તત્ત. ૧૭ આતમમદવારણ-કથન ચાં ગુણ તુઝ જિણ વાંછે સ્તુતિ, સ્યુ કરતઉ% મદભર અદભૂતિ નરકભીતિ કિણ સુકૃતે ગઈ, મ્યું જીત યમ તે મન જઈ. ૧૮ gવ-કથન ગુણ લેવઈ જે ગુણિયલ તણુઈ, પરનિંદા આતમને ભણે મન સમભાવે રાખે વલી, ખીજે વ્યત્યયે વેત્તા રલી. ૧૯ યથાર્થવેત્તા-કથન નવિ જાણે શત્રુ નઈ મિત્ર, નવ હિતાહિત નિજ પર ચિત્ત; સુખ વાં છે જઉ કરઈ દુઃખધેષx, ઈષ્ટ લહિસિ કિમ નિયાણહ રે. ૨૦ વેત્તાફળકથન સુકૃત જાણી સર્ષ પરિણામ, રમણીએ રહે ચિરસ્થિતિ કામ; અન્ય ભવે તુ અનંત સુખ લહઈ, તઉ કિમ વ્રતથી નાઠઉ વહઈ. ૨૧ સ્વપરવિભાગ-કથન નિજ પર કીધું જેહ વિભાગ, રાગાદિકે તેહ જ અરિ લાગ; ચઉગતિ દુખ કારણથી તનઈ, જાણઈ નહી અરિકૃત્રિમ મને. ૨૨ વસ્તુ અનિત્યે સામ્ય-ક્શન અનાદિ આતમ નિજ પર આદિ, કે નઈ પિણ નહિ ભાવ અનાદિ; રિપુ મિત્રઈ વલિ થિર નહી દેહ, તઉ સરિખું ન લહે કિમ એહ ? ૨૩ અનિત્યદઢાવ-કથન પંડિતને તતથી લેપ નહી, માતપિતા સુત સ્ત્રીસુખ ગહી; ન હુયે સુખકર લેપથી અન્ન, ગત આકાર સકલગત તન્ન. ૨૪ પિતા-કથન કામી હવે સહુ સંજ્ઞાવંત, ધની મનુષ્ય કે કમી તંત; ધમી કે જેની કે યતી. શિવવંછક કે એ શિવમતી. ૨૫ * કર્યું, કર્તવ્ય બનાવ્યું. તે તણા. * ઠેષ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001022
Book TitleAdhyatma kalpadrum
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Ethics
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy