SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકાશકીય નિવેદન વિશેષ આલાદ અને ગૌરવ અનુભવીએ છીએ અને પૂજ્યપાદ મુનિ શ્રી જંબૂવિજયજી મહારાજનો તથા તેમના કાર્યમાં સદૈવ સહાયક પરમપૂજ્ય મુનિ શ્રી ધર્મચંદ્રવિજયજી મહારાજનો પુનઃ પુનઃ ઉપકાર માનીએ છીએ. પ્રસ્તુત વિયપત્તિસુત્ત ગ્રંથના સંશોધક-સંપાદક પંડિતવર્ય શ્રી બેચરદાસ જીવરાજ દોશીનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. તેમણે ઘણી પાકટ વયે અમને સહકાર આપીને આ ગ્રંથનું સંપાદન કર્યું છે. આ પહેલાં પ્રકાશિત થયેલ પ્રસ્તુત ગ્રંથના બીજા ભાગ માટે અને આ ત્રીજા ભાગ માટે પણ, દિવંગત પૂજ્યપાદ આગમપ્રભાકરજી મહારાજના આગમસંશોધન કાર્યનું મહત્ત્વ સમજીને, “શેઠ અમીચંદ પનાલાલ આદીશ્વર ટેમ્પલ ચેરિટેબલ ટ્રસ્ટ –મુંબઈ તરફથી અમને જે ઉદાર સહાય મળી છે તે બદલ અમે એ ટ્રસ્ટનો તથા ટ્રસ્ટી મહાશયોનો હાર્દિક આભાર માનીએ છીએ. આ અંગેનું સમુચિત આભાર-નિવેદન આ ગ્રંથમાં અન્યત્ર આપવામાં આવેલ છે. આજ સુધીમાં અમે જણાવેલી આર્થિક સહાય ઉપરાંત, અમારી જૈન આગમ ગ્રંથમાલાના સંશોધન-પ્રકાશન કાર્ય માટે જે જે સહાય મળી છે, તે નીચે મુજબ છે – ૨૦,૩૩૩૪ ૫,૦૦૦ * ૦૦ ૫,૦૦૦ ૦૦ ૫,૦૦૦ • ૦૦ ૫,૦૦૦ •૦૦ શ્રી ગોડીજી મહારાજ જૈન દેરાસર અને ધર્માદા ખાતાઓ, મુંબઈ (રૂ. ૫૦૦૦+૧૫૦૩૩ * ૩૪) શેઠ ઝવેરચંદ પ્રતાપચંદ શ્રી સુપાર્શ્વનાથ જૈન સંઘ ઉપાશ્રય, વાલકેશ્વર, મુંબઈ (રૂ. ૧૦૦૦ + રૂ. ૫૦૦૦) શ્રી ગોવાલિયા ટેક જૈન સંઘ, મુંબઈ શ્રી પ્રિન્સેસ સ્ટ્રીટ, લોહાર ચાલ જૈન સંઘ, મુંબઈ શ્રી ભવાનીપુર મૂર્તિપૂજક શ્વેતામ્બર સંઘ, કલકત્તા (પ. પૂ. શ્રી કાંતિવિજયજી મહારાજના સદુપદેશથી) શ્રી સંભવનાથ જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સંધ-બેડા (રાજસ્થાન) જ્ઞાતાધર્મકથા માટે (૫. પૂ. શ્રી જંબૂ વિજ્યજી મહારાજના સદુપદેશથી) શેઠ મોતીશા રિલિજિયસ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ, ભાયખલા, મુંબઈ | (સમવાયાંગ અને ઠાકુંગસૂત્ર માટે) શ્રી જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘ, નાગપુર રૂ૦ ૨૫૦૧+ રૂ૦ ૨૦૦૦, જ્ઞાતાધર્મકથા માટે (૫. પૂ. શ્રી કાનિવિજ્યજી મહારાજ અને પ. પૂ. શ્રી જંબૂ વિજયજી મહારાજને સદુપદેશથી) ... પ્રાતઃસ્મરણીય પૂ. શ્રી કાંતિવિજયજી મહારાજ સ્મારક ફંડ, મુંબઈ ... શ્રી પાટડી શ્રાવક મહાજન, પાટડી - (પ. પૂ. શ્રી જંબૂવિજ્યજી મહારાજના સદુપદેશથી) શ્રી જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘ, માલેગાંવ શ્રી જવાહરનગર જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સંધ, ગોરેગામ શ્રીમતી ચોથીબાઈનાનજી ગાલા, મુલુંદ (પ. પૂ. શ્રી જંબૂવિજયજી મહારાજના સદુપદેશથી) ૪,૫૦૧•૦૦ ૪,૦૮૪ ૮૦ ૨,૦૦૧ ૦૦ ૨,૦૦૧•૦૦ ૨,૦૦૦* ૦૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001020
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi, Amrutlal Bhojak
PublisherMahavir Jain Vidyalay
Publication Year1982
Total Pages556
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Philosophy, & agam_bhagwati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy