SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ સમર્પણ પૂર્વ વીરજિનેશ્વરે ભગવતિ પ્રખ્યાતિ ધર્મ સ્વયં, પ્રજ્ઞાવત્યભયેડપિ મંત્રિણિ ન યાં કર્યું ક્ષમઃ શ્રેણિકઃ | અક્લેશેન કુમારપાલનૃપતિસ્તાં જીવરક્ષાં વ્યધાત્, યસ્યાસ્વાદ્ય વયઃ સુધાં સઃ પરમઃ શ્રીહેમચન્દ્રો ગુરુઃ || આજથી 2528 વર્ષ પૂર્વે શ્રમણ ભગવાન મહાવીરસ્વામી પોતે જીવદયા અહિંસાનો ઉપદેશ આપતા હતા અને શ્રેણિક મહારાજા તથા ચાર બુધ્ધિના નિધાન મંત્રી અભયકુમાર તેમના ભક્ત શ્રાવક હતા તો પણ જે જીવદયા તેઓ પળાવી શક્યા નહોતા તે જીવદયા જેમના વચનામૃતનું પાન કરી શ્રી કુમારપાળ મહારાજાએ પળાવી તે કળિકાળ સર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્ય પરમગુરુ જય પામો. તે કળિકાળ સર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્યજી તથા પરમાર્હત્ શ્રી કુમારપાળ મહારાજાને આ નાનકડી પુસ્તિકા સમર્પણ કરીએ છીએ.
SR No.000223
Book Title$JES 921G Karunano Srot Acharma Ahimsa Reference Book
Original Sutra AuthorN/A
AuthorPramoda Chitrabhanu, Pravin K Shah
PublisherJAINA Education Committee
Publication Year2006
Total Pages92
LanguageGujarati
ClassificationBook_Gujarati, Jaina_Education, 0_Jaina_education, & JAINA Books
File Size732 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy