Book Title: Vachanamrut 0835 Author(s): Shrimad Rajchandra Publisher: Jaysinhbhai Devalali Catalog link: https://jainqq.org/explore/330961/1 JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLYPage #1 -------------------------------------------------------------------------- ________________ 835 મનની વૃત્તિ શુદ્ધ અને સ્થિર થાય એવો મુંબઇ, જયેષ્ઠ વદ 4, બુધ, 1954 ૐ નમઃ મનની વૃત્તિ શુદ્ધ અને સ્થિર થાય એવો સત્સમાગમ પ્રાપ્ત થવો બહુ દુર્લભ છે. વળી તેમાં આ દુષમકાળ હોવાથી જીવને તેનો વિશેષ અંતરાય છે. જે જીવને પ્રત્યક્ષ સત્સમાગમનો વિશેષ લાભ પ્રાપ્ત થાય તે મહપુણ્યવાનપણું છે. સત્સમાગમના વિયોગમાં સશાસ્ત્રનો સદાચારપૂર્વક પરિચય અવશય કરવા યોગ્ય છે. ઉત્પાદ વ્યય > આ ભાવ એક વસ્તુમાં એક સમયે છે. પૂર્વ જીવ અને પરમાણુઓનો જીવો જીવ માન પરમાણુ ભાવ પરમાણુઓ સંયોગ Page #2 -------------------------------------------------------------------------- ________________ કોઇ એક જીવ એકેંદ્રિયપણે-પર્યાય બે ઇંદ્રિયપણે-પર્યાય કોઇ એક જીવ વર્તમાન ભાવ કોઇ એક જીવ કોઇ એક જીવ - એક જીવ ત્રણ ઇંદ્રિયપણે-પર્યાય. ચાર ઇંદ્રિયપણે-પર્યાય કોઇ પાંચ ઇંદ્રિયપણે-પર્યાય સંસી અસંજ્ઞી વર્તમાન ભાવ પર્યાપ્ત અપર્યાપ્ત જ્ઞાની વર્તમાન ભાવ અજ્ઞાની મિથ્યાદ્રષ્ટિ વર્તમાન ભાવ સમ્યદ્રષ્ટિ સિદ્ધ એક અંશ ક્રોધ ભાવ વર્તમાન ભાવ યાવતું અનંત અંશ ક્રોધ