Book Title: Vachanamrut 0515 Author(s): Shrimad Rajchandra Publisher: Jaysinhbhai Devalali Catalog link: https://jainqq.org/explore/330636/1 JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLYPage #1 -------------------------------------------------------------------------- ________________ 515 અત્રેથી થોડા દિવસ છૂટી શકાય એવો મુંબઈ, શ્રાવણ સુદ 14, બુધ, 1950 અત્રેથી થોડા દિવસ છૂટી શકાય એવો વિચાર વ છે; તથાપિ આ પ્રસંગમાં તેમ થવું કઠણ છે. જેમ આત્મબળ અપ્રમાદી થાય તેમ સત્સંગ, સદ્વાંચનાનો પ્રસંગ નિત્યપ્રત્યે કરવા યોગ્ય છે. તેને વિષે પ્રસાદ કર્તવ્ય નથી, અવય એમ કર્તવ્ય નથી, એ જ વિનંતિ. આ૦ સ્વ૦ પ્રણામ.