Book Title: Vachanamrut 0020 Author(s): Shrimad Rajchandra Publisher: Jaysinhbhai Devalali Catalog link: https://jainqq.org/explore/330139/1 JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLYPage #1 -------------------------------------------------------------------------- ________________ 20 એકાંતવાદ એ જ જ્ઞાનની અપૂર્ણતાની નિશાની એકાંતવાદ એ જ જ્ઞાનની અપૂર્ણતાની નિશાની, હે વાદીઓ ! મને તમારે માટે દર્શાવે છે, કારણ ‘શિખાઉ' કવિઓ કાવ્યમાં જેમ તેમ ખામી દાબવા ‘જ’ શબ્દનો ઉપયોગ કરે છે, તેમ, તમે પણ ‘જ' એટલે ‘નિશ્ચયતા', ‘શિખાઉ જ્ઞાન વડે કહો છો. મારો મહાવીર એમ કોઈ કાળે કહે નહીં, એ જ એની સત્કવિની પેઠે ચમત્કૃતિ છે ! ! !