Book Title: Shrutbhavan Sanshodhan Kendra Puna Parichay
Author(s): Shrutbhavan Puna
Publisher: Shrutbhuvan Sansodhan Kendra
Catalog link: https://jainqq.org/explore/031010/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ श्रुतभवन संशोधन केन्द्र परिचय Page #2 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન પીઠ કૃતભવન Page #3 -------------------------------------------------------------------------- ________________ पंचम आजम वाचना વર 1st to 001 ઇક કરવા RES કો Vision દર્શન 9 ફી થિી rોરિયા પણ જૈન ધર્મની બૌદ્ધિક સંપદા રૂપ શ્રુતજ્ઞાનનું જતન s૨વું. તેને શુદ્ધ રૂવૅ ભવિષ્યની પેઢીને ઉપલબ્ધ કરાવવું. TET II ના મુદામાલ વાત કરવામાં HIRT THE 2 T Tી જ P ERHી જતી is ધિર નારી - Mission લક્ષ્ય વોઇરાદ નો શ્રુતજ્ઞાનના આધારભૂત હસ્તપ્રતોની ઉપયોગિતા અને ઉપાદેયતા વધારવા પ્રયાસ જોrd હિતી અક્ષરરૂપ શ્રુતજ્ઞાનની શુદ્ધતા માટે પ્રયાસ જી જીવંત શ્રુતજ્ઞાનના સંવર્ધન માટે પ્રયાસ રહણી - મારી હિ HBO स्पिया क्षममरावा તમને જણ તથા TESTIME RTI | Page #4 -------------------------------------------------------------------------- ________________ Project પ્રકલ્પ વર્ધમાન જિનરત્ન કોશ દેશ-વિદેશમાં એક હજારથી વધુ ભંડારમાં ૧૫ લાખથી વધુ હસ્તપ્રતોનું વિશાલ સૂચિપત્ર. આ કાર્ય શ્રી મહાવીર જૈન આરાધના કેંદ્ર કોબાના સંયુક્ત તત્ત્વાવધાનમાં થઈ રહ્યું છે. શાસ્ત્ર સંશોધન પ્રકલ્પ આપણા અનેક પ્રાચીન શાસ્ત્ર પ્રકાશિત થયા નથી. પ્રકાશિત થયેલા અનેક શાસ્ત્રોનું પરિમાર્જના આવશ્યક છે. શ્રુતભવનમાં ૩૦,૦૦૦ થી વધુ શાસ્ત્રોનું પ્રાચીન હસ્તપ્રતોના આધારે શુદ્ધ અને અનેકવિધ સહાયક સામગ્રીથી સમૃદ્ધ સંપાદન તૈયાર થાય છે. TET આ કામ ત્રણ સ્તર સ્તર પર થાય છે. ૧. લિવ્યંતર - પ્રાચીન હસ્તપ્રત વાંચીને આજની લિપિમાં રૂપાંતર કરવું. ૨. પરીક્ષણ - લિવ્યંતર કરેલા ગ્રંથમાં રહેલી અશુદ્ધિઓને સુધારવી. ૩. પાઠનિર્ધારણ - એક જ ગ્રંથની જુદી જુદી હસ્તપ્રતોના આધારે શુદ્ધ પાઠ નક્કી કરવો. તેમજ ઉપયોગી સંદર્ભ સામગ્રીનો પરિશિષ્ટ રૂપે સમાવેશ કરવો. અભ્યાસ વર્ગ પ્રકલ્પા શાસ્ત્રોના શુદ્ધ સંપાદન માટે વિશિષ્ટ કુશળતા ધરાવતી બુદ્ધિશક્તિ જરૂરી છે. શ્રુતભવનને આ દિશામાં પહેલ કરી છે. અહીં સંસ્કૃત અથવા પ્રાકૃત સાથે M.A. થયેલા યુવાન વિદ્યાર્થીઓને સંપાદનની વિશેષ તાલિમ આપવામાં આવે છે. તેમાં સંસ્કૃત, પ્રાકૃત, જૈન તત્ત્વજ્ઞાન, લિપિવિજ્ઞાન, સંપાદનવિજ્ઞાન તેમ જ કયૂટરની વિશેષ તાલિમ અપાય છે. પ્રાથમિક કોર્સ દોઢ તો છે. ઉચ્ચ કક્ષાના વિદ્વાન માટે કામની દસ વરસનો અભ્યાસક્રમ શિક્ષા + અનુભવ જરૂરી છે. Page #5 -------------------------------------------------------------------------- ________________ EXT ફલશ્રુતિ કોઈપણ શાસ્ત્રની હસ્તપ્રત કેટલી છે અને ક્યાં છે ? તેની માહિતી તત્કાલ ઉપલબ્ધ થશે. ૨૬૦૦ વરસમાં કેટલાં શાસ્ત્ર રચાયા છે ? તેની વિગત મળશે. વાંચવા માટે શુદ્ધ શાસ્ત્રો મળશે. શાસ્ત્રોના શુદ્ધ અને ચોક્કસ અર્થ જાણી શકાશે. હજારો અપ્રગટ શાસ્ત્રો પ્રગટ થશે. ૫૦થી વધુ યુવાન વિદ્વાન પંડિતો ઉપલબ્ધ થશે. Page #6 -------------------------------------------------------------------------- ________________ PR માર્ગદર્શક પૂ.આ.ભ.શ્રી વિજય મુનિચંદ્ર સૂ.મ.સા. પૂ.આ.ભ.શ્રી વિજય શીલચંદ્ર સૂ.મ.સા. પૂ.આ.ભ.શ્રી વિજય અજયસાગર સૂમ.સા. પૂ.ઉપાધ્યાય શ્રી ભુવનચંદ્રજી મ.સા. પૂજ્ય ગણિવર શ્રી વૈરાગ્યરતિવિજયજી મ.સા. પ્રકાશન મારો પ્રિય ગ્રંથ વર્તમાન સંઘના સ્વાધ્યાય અર્થે ગ્રંથોનું પ્રકાશન થાય છે. ભવિષ્યકાળમાં સંઘના સ્વાધ્યાય અર્થે વિશિષ્ટ કાગળ પર ગ્રંથોનું પ્રકાશન થાય છે. આ ગ્રંથો ૧૦૦ ભંડારમાં સુરક્ષિત રહેશે. ગૃહસ્થ ઉપયોગી શાસ્ત્રોનો અનુવાદ પ્રગટ થાય છે. અભ્યાસોપયોગી સહાયક ગ્રંથોનું પ્રકાશન થાય છે. પ્રેરણાપ્રદ ઉપદેશ પરક સાહિત્ય પણ પ્રગટ થાય છે. ઝાપનruી રn | કરાર કરી म्यावादपारकांना संशोधित शास्त्रों घार्पण समारो भवन संशोधन के पागकन्यामना Page #7 -------------------------------------------------------------------------- ________________ પદાર્પણ – પ્રેરણાવચન જોઈને ઘણો જ સંતોષ થયો છે. - पू. २छाधिपति आ.हे.श्री बोलतसागर सू.म.सा. મુનિ વૈરાગ્યરતિ વિજયજીની આ માટેની જહેમત અને ચીવટ આ શ્રુતભવનને ઋતમંદિર કહેવા વિવશ કરે છે. - पूज्य आचार्य हेव श्री वि४य २।४यश सू.म.सा. • એક આવશ્યક અને ઉમદા કાર્ય નિહાળી ખૂબ આનંદ થયો. - पूज्य आयआर्य श्री वि४य ४गवान सू.म.सा. • ભાવિ શ્રુતસંરક્ષણની ભવ્યતાને નિહાળતા ગદગદિત બન્યો ચું. આવા નક્કર કાર્યોની ખૂબ ખૂબ અનુમોદના. - પૂજ્ય આચાર્ય શ્રી વિજય હર્ષસાગર સૂ.મ.સા. श्रुतभवन में आना मेरे जीवन की सबसे आह्लादक व श्रेष्ठ क्षणों में गिनता हूँ । संस्था अपने ध्येयों को सुंदर रूप से प्राप्त करें यही शुभेच्छा । - पू. आ. श्री अजयसागर सू.म.सा. जो काम महिने तक नही हो सकता वो एक दिनमें हो सकता है ऐसी सुविधा देखकर बहुत आनंद हुआ । - उपाध्याय श्री रत्नत्रय वि.म.सा. जिनवाणी की सेवा का यह अप्रतिम कार्य आदर्श है । सदियों तक जैन साहित्य की सुरक्षा एवं संवर्धन का आधार बना रहेगा । ___ - श्रमण संघीय महामंत्री श्री सौभाग्यमुनिजी म.सा. 'कुमुद' I think it is most valuable work which is undertaken under the furious guidance. I wish this work achieve its height and get recognition worldwide. - Samani Chaitanya Prajna (Jain Vishwa Bharati, Ludnun) भारतीय संस्कृति के दिव्य पुष्प जैन विद्या का सुंदर आविष्कार एवं उसके संरक्षण संवर्धन का मनोज्ञ उपक्रम देखकर मन भर आया । - स्वामी गोविंददेव गिरिजी It has been great experience to visit Shrut Bhavan. I will be obliged to be a part of such a great activities for Jain Shasan - Shripal Shah ट्रस्टी-आणंदजी कल्याणजी पेढी, अमदावाद, ट्रस्टी-महावीर जैन आराधना केंद्र, कोबा અહીં જે કાર્ય થઈ રહ્યું છે તે ભવિષ્યમાં જૈન શાસનના મૃતવારસાને નવપલ્લવિત કરનારું થશે. - डॉ. हितेन्द्र जी. शाह (डायरेटर - GI.६. संरति विद्यामंदिर) Page #8 -------------------------------------------------------------------------- ________________ श्रुतभवन की प्रवृत्ति देखकर मन बहुत ही प्रसन्न हुआ / ज्ञान एवं जिनागम के बारे में जो कार्य हो रहा है सचमुच अनुमोदनीय-अनुकरणीय है। - પ્રાધ્યાપ સુરેન્દ્ર સી. શાહ ((ગુરુની) સા. શ્રી વિ. નધિતૂ. નૈન ધાર્મિક પાડશાના, વૈરાનોર) I am very happy to see genuine interest and efforts to promote Shastra Learning for future generation of people here. The vision and determination will sure be successful and help in achieving great heights in due course. - Dr. P. Ramanujan (C-DAC Bangalore) Shrut Bhavan provides for researchers a very valuable opportunity to learn more about Prakrit Language and Jain Literature. This type of study requires many intellect and dedication. - Pro. Corbett Costello (America) શ્રમણ પ્રધાન ચતુર્વિધ સંઘમાં વિશ્રત અને વિસ્મૃત શ્રત પુનઃ પ્રતિષ્ઠિત બને એ અત્યંત આવશ્યક છે. શ્રુતભવન સંશોધન કેંદ્ર દ્વારા આ માટે અનેકવિધ પ્રવૃત્તિઓ પ્રારંભાઈ છે, એ અનુમોદનીય છે. - શ્રી સંવેગભાઈ લાલભાઈ (પ્રમુખ-આણંદજી કલ્યાણજી પેઢી) || જુવે છે ગ્રામ્ય शिक्षा शास्त्र संदर्भ संशोधन समन्वय સંપર્ક સૂત્ર : અમદાવાદઃ ઉમંગભાઈ શાહ 09825128486 મુંબઈ: ગૌરવભાઈ શાહ પૂના : ભરતભાઈ શાહ 09850094024 09833139883 શુભાભિલાષા ટ્રસ્ટ ટ્રસ્ટી મંડળ ભરત જગમોહનદાસ શાહ (માનદ અધ્યક્ષ) રમેશ મૂલચંદજી ઓસવાલ અભય બાબૂલાલ શાહ નીલેશ ભરતભાઈ શાહ ઉમંગ વિનોદભાઈ શાહ જયેશ અવંતીભાઈ શાહ પ્રવર સમિતિ શ્રી ભરતભાઈ શાહ શ્રી કિરીટભાઈ શેઠ શ્રી રાજેન્દ્રકુમાર બાંઠિયા શ્રી લલિતભાઈ ગુંદેચા. શ્રી ઉમંગભાઈ શાહ श्रुतभवन संशोधन केन्द्र 47-48, વન ફાર્મ, કામમંઢિર સે ગારો, सच्चाई माता मंदिर के पास, कात्रज, पुणे-४११०४६ संपर्क : 7744005728 Email : shrutbhavan@gmail.com Website : www.shrutbhavan.org શ્રુતભવન વિષે વધુ જાણકારી માટે જુઓ... Trust reg no: E/18511 - Ahmedabad Dt: 27-06-2008 ACCOUNT NAME: SHUBHABHILASHA (RELIGIOUS) TRUST BANK NAME: AXIS BANK, BRANCH: SAHKAR NAGAR, PUNE AccoUNT No : 910010010255963, IFS coDE : UTIB0000350 You Tube f