Book Title: Ratnaprabhasuri
Author(s): Nandlal B Devluk
Publisher: Z_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf
Catalog link: https://jainqq.org/explore/249060/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ શાસનપ્રભાવક કરનાર યુગપ્રધાનાચાય કહેવાયા. ગણુાચાયના સબધ પોતપોતાના ગણુ સાથે હોય છે, વાચનાચા ભિન્ન ગણવાળાને પણ વાચના આપે છે. યુગપ્રધાનાચાર્યનું કાર્યક્ષેત્ર સાવ ભૌમ હોય છે. જૈનજેનેતર સ લેાકે તેમનાથી લાભ પામે છે, આય સુહસ્તિસૂરિના શિષ્યસમુદાય આ મહાગિરિ કસ્તાં વિશાળ હતે. કલ્પસૂત્રમાં આર્ય સુહસ્તિસૂરિના મુખ્ય ૧૨ શિષ્યાના ઉલ્લેખ છે: (૧) આ રાહણ, (૨) યશે.ભદ્ર, (૩) મેઘણું ( ગુણસુંદરસૂરિ), (૪) કામધંગણિ, (૫) સુસ્થિત, (૬) સુપ્રતિબદ્ધ, (૭) રક્ષિત, (૮) રેહગુપ્ત, (૯) ઋષિગુપ્ત, (૧૦) શ્રીગુપ્ત, (૧૧) બ્રહ્મગણી અને (૧૨) સામગણી. તેમાં સ્થવિર આ રાહણુથી ઉહેગણુ, યશેાભદ્રથી ઉડુવાડિયગણુ, કામધિગણિથી વેશવાડિયગણુ, સ્થસ્થિત–સુપ્રતિબદ્ધથી કોટિંગણ, ઋષિગુપ્તસૂરિથી માનવગણ અને શ્રી ગુપ્તસૂરિથી ચારગણુને વિકાસ યે.. આય સુહસ્તિસૂરિ દશ પૂર્વધર, ધરાના સમર્થ સંવાહક અને પ્રભાવશાળી આચાય હતા. તેમના શાસનકાળમાં જૈનધર્મના ઘણા પ્રસાર થયા હતા. આ સુહસ્તિ ૨૩ વર્ષ ગૃહસ્થજીવનમાં રહ્યા. તેમના ૭૭ વર્ષના ચારિત્રપર્યાચમાં ૪૬ વર્ષ યુગપ્રધાનપદથી અલંકૃત રહ્યા. તેની પૂર્વના યુગપ્રધાનામાં તેમના ચારિત્રપર્યાય સૌથી વધુ ૭૭ વર્ષના હતા. આય માહિગિરની જેમ તેમનું આયુષ્ય ૧૦૦ વર્ષનું હતું. આ સુસ્તિસૂરિ વીરનિર્વાણ સ'. ૨૯૧માં ઉજ્જૈનમાં વર્ગ વાસ પામ્યા. ઉપકેશગચ્છીય, એસવાલ વંશની સ્થાપના કરનારા મહાન પ્રભાવશાળી આચાર્ય શ્રી રત્નપ્રભસૂરિજી મહારાજ શ્રી રત્નપ્રભસૂરિ મહાન પ્રભાવશાળી અને વિદ્યાસિદ્ધ મહાપુરુષ હતા. તેમણે એમિયાંનગરમાં આસવાલ વંશની સ્થાપના કરી હતી. તેમના પુણ્યપ્રભાવે ૧,૮૦,૦૦૦ નવા જેને અન્યા હતા. ભથવાન પાર્શ્વનાથના શ્રી કેશીગણધર પોતાના સ ́શયેનું સમાધાન શ્રી ગૌતમસ્વામી પાસેથી મેળવી, પેાતાના શિષ્યા સાથે ભગવાન મહાવીરના શાસનમાં દાખલ થતાં, તેમને એ શ્રમણુસંઘ ‘ પાÜપત્ય ’ તરીકે પ્રસિદ્ધિ પામ્યા. વળી, તે ‘ ઉપકેશગચ્છ 'થી પણ એળખાય છે. શ્રી રત્નપ્રભસૂરિ એ જ શ્રમપરપરામાં વીરનિર્વાણની પ્રથમ સઢીમાં થઈ ગયા. તેમના ગુરુ શ્રી સ્વયંપ્રભસૂરિ હતા. શ્રી રત્નપ્રભસૂરિનું પૂર્વાંનામ મણિરત્ન કંવા રત્નચૂડ હતું. તેઓ વિદ્યાધરાના રાજા હતા. એક દિવસ, ભિન્નમાલ જતાં, ત્યાં શ્રી સ્વયં પ્રભસૂરિને ઉપદેશ સાંભળી, પેાતાના પુત્રને રાજ્ય સેાંપી, ૫૦૦ વિદ્યાધરા સાથે તેમણે દીક્ષા લીધી હતી. વીરનિર્વાણુ સં. પર્ માં આચાર્ય પદ પામી શ્રી રત્નપ્રભસૂરિ નામે જાહેર થયા હતા. 2010-04 Page #2 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતો 123 - શ્રી રત્નપ્રભસૂરિના ઉપદેશથી આસિયામાં એક શેઠ દ્વારા બંધાઈ રહેલું જિનમંદિર પૂર્ણ થવા આવતાં એક ઘટના બની. એ શેઠની ગાય હંમેશાં લૂણહી પહાડી પર દૂધ ઝરી આવતી. આ વાતની સૂરિમહારાજને ખબર પડી ત્યારે તેમના કથન પ્રમાણે એ જમીનમાંથી ભગવાન મહાવીરસ્વામીની પ્રતિમા મળી આવી, અને તેની પ્રતિષ્ઠા વીરનિર્વાણ સં. ૭૦ના મહા સુદ પાંચમના શુભ દિવસે કરવાનો નિર્ણય લેવાયે. કેરેટાનગરમાં પણ આ જ દિવસે શ્રી મહાવીર સ્વામી જિનાલયની પ્રતિષ્ઠા નિર્ધારિત કરવામાં આવી હતી. “કપમલિકા–વૃત્તિ” અને રત્નપ્રભાચાર્ય પૂજમાં એવો ઉલ્લેખ મળે છે કે, શ્રી રત્નપ્રભસૂરિએ આ એક જ દિવસે અને એક જ મુહૂર્તમાં, બે રૂપ ધરીને, એસિયાં અને કરંટાતીર્થમાં શ્રી મહાવીર સ્વામી જિનાલયની પ્રતિષ્ઠા કરી હતી. આ ચમત્કારિક ઘટનાથી જૈનધર્મની મહાન પ્રભાવના થઈ હતી અને હજારે લેકેએ જૈનધર્મ સ્વીકાર્યો હતે. વળી, એ જ સમયે વીરનિવાણ સં. 70 માં શ્રી રત્નપ્રભસૂરિએ ઓસિયાનગરમાં ઓસવાલ વંશની સ્થાપના કરી હતી. ઓસિયામાંથી સ્થાનાંતર કરી ગયેલા જેને આજે પણ સવાલ જેને તરીકે ઓળખાય છે. તેમ જ એસિયાં અને કેરેટા તીર્થમાં આજે પણ શ્રી મહાવીર સ્વામીનાં પ્રાચીન જિનાલયે વિદ્યમાન છે. શ્રી રત્નપ્રભસૂરિ એક વખત ઉપકેશનગર પધાર્યા હતા. આ ઉપકેશનગર ભિન્નમાલ પાસે શ્રીપંજ રાજાના પુત્ર સુરસુંદર અને ચંદ્રમંત્રીના પુત્ર ઉહડ, કેઈ કારણોસર ઘર ત્યાગી, વસાવ્યું હતું. આચાર્યશ્રી પધાર્યા ત્યારે ત્યાં જેનેનાં કઈ ઘર ન હોવાથી તેમને ઘણું કષ્ટ પડ્યું. ઉપવાસ ઉપર ઉપવાસ કરવા પડ્યા. છતાંય તેમણે 35 સાધુઓ સાથે ત્યાં ચાતુર્માસ કરવાને નિર્ણય કર્યો અને બીજા શિષ્યને કરંટા તરફ વિહાર કરાશે. ઉપકેશનગરમાં એક દિવસ મંત્રીપુત્રને સાપ કરડ્યો, પણ તેને આચાર્યશ્રીના ચરણે દકથી જીવતદાન મળતાં, મંત્રી તેમ જ રાજા - સૌ જૈનધર્મી બન્યા. તેઓ એસિયાંના હોવાથી, તેઓ પણ સવાલ જેને તરીકે પ્રસિદ્ધિ પામ્યા. કરંટગચ્છના સ્થાપક શ્રી કનકપ્રભસૂરિની આચાર્ય પદવી શ્રી રત્નપ્રભસૂરિના હસ્તે થઈ હતી. તેઓ શ્રી રત્નપ્રભસૂરિના લઘુ ગુરુબંધુ હતા. શ્રી રત્નપ્રભસૂરિ વીરનિર્વાણુ સં. ૮૪માં કાળધર્મ પામ્યા. ગણાચાર્ય તેમ જ વાચનાચાર્યનાં બંને પદોને શોભાવના મૃતસંપન્ન આચાર્યશ્રી બલિસ્સહસૂરિ મહારાજ તથા વીરશાસનની ધર્મધુરાને વહન કરનાર અગિયારમા યુગપ્રધાન આચાર્યશ્રી ગુણસુંદરસૂરિ મહારાજ સ્થવિર બલિહ અને શ્રી ગુણસુંદરસૂરિ - એ બંને પિતાના યુગના સમર્થ પ્રભાવશાળી આચાર્ય હતા. આચાર્ય બલિસ્સહ ગણાચાર્ય અને વાચનાચાર્ય એ બંને પદો કુશળતાપૂર્વક સંભાળ્યાં હતાં. શ્રી ગુણસંદરસૂરિ યુગપ્રધાનપદે પ્રતિષ્ઠિત થયા હતા. 2010_04