Book Title: Paryavaran ane Parigrah Parinam
Author(s): Gulab Dedhiya
Publisher: Z_Jayantsensuri_Abhinandan_Granth_012046.pdf
Catalog link: https://jainqq.org/explore/230153/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ પર્યાવરણ અને પરિગ્રહ પરિમાણ (શ્રી ગુલાબ દેઢિયા, મુંબઈ) આ વસંત ઋતુમાં કુદરતમાં ભારે કામકાજ ચાલે છે. વૃક્ષો છે. તે ઉદાર છે. જે ઓછું વાપરે છે, કરકસર કરે છે તે લોભી છે. પર નવાં પર્ણો, ફૂલો અને ફળો આવે છે. કામ ઘણું પણ ધમાલ, કરકસર અને લોભ, ઉદારતા અને ઉડાઉપણું, એના વચ્ચેની ભેદરેખા ઘોંઘાટ કે પ્રદુષણનું કોઈ ચિહ્ન નથી. ભુંસાતી જાય છે. સંયમને લોભ માની લેવામાં આવે છે અને ચૂપચાપ પોતાનું કામ કર્યું જવું એ કુદરતનો ક્રમ છે. ખબર પરિગ્રહ ને સમૃદ્ધિ માની લેવામાં આવે છે. વાપરો અને ફેંકી દો એ ન પડે તેમ, જેને સૂકી માની બેઠેલા એવી ગુલમ્હોરની ડાળીઓ પર આજનું ફૅશનસૂત્ર છે. લાલચટાક ફૂલો ખીલે છે. ઍરીક ફ્રોમ જેવા વિચારકે ટુ વ્હેવ’ અને ‘ટુ બી' ની વિચારવા | ધર્મનું પણ એવું જ છે. એ ચૂપ રહીને સત્યની પ્રતીતિ આપે જેવી વાત કરી છે. માણસને મેળવવામાં, ભેગું કરવામાં વધુ રસ છે. ધર્મ ગાઈ વગાડીને નથી કહેતો કે, હું સત્ય છું. ધર્મની વાતો છે. પોતાને બનવામાં, હોવામાં ઓછો રસ છે. ખરેખર તો હોવું એ દિવસે દિવસે વધુ ને વધુ સાચી સાબિત થતી જાય છે. જેમ વધુ જ મોટી વાત છે. વિકાસ થશે તેમ સમજાશે કે, ધર્મ ગઈકાલ કરતાં આજે વધુ ધર્મની સંયમની વાતો નરી પોકળ નથી. માર્કસે કહયું છે કે, રિલેવન્ટ છે. જેટલો સંગ્રહ ઓછો એટલા તમે વધુ સંપન્ન, અપરિગ્રહીને બીજા. ધર્મે પહેલેથી કહેવું છે કે, અપરિગ્રહી બનો, સંગ્રહ ઓછો પર ઓછો આધાર રાખવો પડે છે. કરો. બગાડ ઓછો કરો. સમસ્ત જીવ સૃષ્ટિ પ્રત્યે આદર ભાવ - યતનાપૂર્વક ખાવું, પીવું, ફરવું, બેસવું, સૂવું, બોલવું એ સંયમી રાખો. એજ વાત આજે પર્યાવરણના નિષ્ણાતો કહી રહ્યા છે. પુરુષનું લક્ષણ છે. પર્યાવરણ માટે પણ આ જ વાત લાગુ પડે છે. - બધું ભેગુ કરવાની લ્હાયમાં, પોતાનું કરી લેવાની પેરવીમાં માનવીનું જીવન જેટલું વિવેકી અને જાગૃતિમય હોય એટલો પડેલો માણસ કુદરતને લૂંટવા લાગ્યો. મમતીલો માનવી એમ માની એ પોતે અપરિગ્રહી બની શકે છે. ખપ પૂરતો જ વપરાશ કુદરતી બેઠો કે, પાણી, જમીન, વૃક્ષો, હવા, શક્તિનાં સાધનો વગેરે પોતાને તત્ત્વોના બગાડમાંથી ઉગારી શકે છે. માટે જ નિમયિા છે. અને બધાંનો ભોગવટો કરવાનો પોતાને ‘સૌ પ્રથમ તો બધા જ જીવો વિશેનું જ્ઞાન હોય તો જ દયા અબાધિત અધિકાર મળ્યો છે. અહિંસાનું પાલન થઈ શકે છે. અજ્ઞાનીને ક્યાં ખબર છે કે હિંસા | સમયસારમાં કહયું છે, ઈચ્છા (મમત્વ) નો ત્યાગ જ અપરિગ્રહ શાથી થાય છે અને અહિંસા શું છે ?' દેશવૈકાલિક સૂત્રના આ છે. આજે ઈચ્છાઓ વધતી જ જાય છે. ઈચ્છા અને જરૂરિયાત શબ્દો કેવા માર્મિક છે ! આજે ઘડીએ ઘડીએ અને જીવનભર વચ્ચેની ભેદરેખા ભૂંસાતી જાય છે. - આપણે કેટલી હિંસા કરી રહયા છીએ તેનાથી જ અજ્ઞાન છીએ. ધર્મમાં જેને વાયુકાય, પાણીના જીવ, ધરતીના જીવ કહેલ છે જૈન છીએ તેથી મોટા જીવો- પંચેન્દ્રિય, ચૌન્દ્રિય કે રેંદ્રિય જીવો અને તેમની જીવરક્ષા કરવાનું કહેવું છે, પવિરણના નિષ્ણાતો પણ નથી મારતા પણ હવા, પાણી, જમીન, વનસ્પતિ વગેરે એકન્દ્રીય એ જ વાત કહી રહયા છે. વિના કારણે પાણીનો બગાડ ન કરો. જીવોનો કેટલો મોટો ઘાત કરી રહયા છીએ. કરાવી રહયા છીએ. વૃક્ષો ન કાપો. કોઈ પણ કુદરતી સંપત્તિનો બગાડ ન કરો. આ આ એકેન્દ્રીય - બેન્દ્રિય જીવોની વધુમાં વધુ જીવરક્ષા કરીશું બધી વાતોમાં અન્યના સુખનો વિચાર છે. સાથોસાથ જાત સંયમની ત્યારે પ્રાકૃતિક સંતુલનમાં મોટામાં મોટી મદદ કરી કહેવાશે. ભાવના છે. જૈન સાધુ-સાધ્વી ભગવંતો પાસે જે રજોહરણ અને મુહપતિ | તને દુઃખ પ્રિય નથી તેમ અન્યને પણ દુઃખ પ્રિય નથી. હોય છે તે અહિંસાનું પ્રતીક છે. પ્રતિપળ જીવરક્ષા માટેની તૈયારી બધાય જીવો જીવવા ઈચ્છે છે, કોઈ જીવ મરવા ઈચ્છતો નથી. અને પ્રતિપળ બીજા જીવને બચાવવાની વૃત્તિનાં એ પ્રતીક છે. આવું જાણી બધા જીવો પ્રત્યે આત્મભાવ રાખ. શાસ્ત્રોની પાયાની મુહપતિ, વસ્ત્રો, ઉપકરણો વગેરેનું પલવણ એ માત્ર વિધિ કે ક્રિયા આ વાત પર્યાવરણના પણ પાયાની વાત જેવી છે. નથી. સૂક્ષ્મ જીવોને બચાવવાની એ ઉત્તમ રસમ છે. જેની પાસે અહિંસા, પરિગ્રહપરિમાણ અને પ્રકૃતિની સમતુલાનો વિચાર પરિગ્રહ ઓછો હોય તે જ સારી રીતે પલેવણ કરી શકે. એ એક રીતે સર્વોદયની વ્યાપક ભાવનાનાં પોષક છે. અન્યની અપરિગ્રહ અને અહિંસાને આ રીતે નિકટનો સંબંધ છે. એક ભલાઈનો વિચાર એ જ સંસ્કૃતિનું અંકૂર છે. તો આડધેડ પરિગ્રહ વધારવા જતાં ચોક્કસ હિંસા કરવી પડે. બીજું આજે ભૌતિકવાદી, ઉપભોગવાદી માનસને લીધે એવી ભ્રામક. અતિ પરિગ્રહ અસમાનતા સર્જે છે. તેથી આસપાસના લોકોમાં છાપ ઊભી થઈ છે કે, જે વધુ ભેગું કરે છે, જે વધુ વાપરે છે, નવું ઈષ્યનો ભાવ જાગે છે. પરિગ્રહ વધારનારને અહમૂનો ભાવ જાગે નવું લેતો જાય છે અને જૂનું છોડતો જાય છે. તે વખાણવા લાયક છે. અહમુમાંથી લાલસા અને વાસના જાગે છે. એમાંથી જ બધું રીમ કથનોનરિ અભિનદન રાંધણજરાતી વિભાગ ૭૮ धर्म जगति है नहीं, आपस में विखवाद । जयन्तसेन करे सदा, जीवन को आबाद ।। Page #2 -------------------------------------------------------------------------- ________________ ભોગવી લેવાની વૃત્તિ પ્રબળ થાય છે. ભોગવટા માટે આંધળી દોટ મૂકે છે.. મુકાતી હોય છે. એમાં વિવેક ચૂકી જવાય છે. | ફટાકડા ન ફોડવાના પ્રચારને સારો પ્રતિસાદ મળ્યો છે. સાચો જૈન ઈકૉલોજીનો માત્ર જાણકાર જ નથી હોતો પરંતુ અને જૈનોમાં ફટાકડા ફોડવાની ટેવ ઘટી રહી છે. જે આવકારદાયક જીવનમાં આચરનાર પણ હોય છે. અહિંસા અને પરિગ્રહપરિમાણમાં છે. બેંડવાજા અને લાઉડ સ્પીકરોના અવાજને પણ વિવેકપૂર્વક પવિરણનું રક્ષણ થાય છે. જે આજના સમયની મોટી સમસ્યા છે. મર્યાદિત કરવાની જરૂર છે. આમ કરશું તો ધર્મ અને પર્યાવરણ આજે માનવીએ ધરતી પર જીવવા જેવું રાખ્યું નથી. ત્યારે પરિગ્રહ બન્નેનાં હિતમાં છે. પરિમાણ એ આપણા ભલા માટે, અન્ય જીવોના ભલા માટે અને જૈન ધર્મી ચામડાની વસ્તુઓનો ઉપયોગ પણ ખૂબ વિવેકપૂર્વક આવનારી પેઢીઓના ભલા માટે જરૂરી છે. અહીં એ વાત પણ કરે છે. ચામડું કમાવવાની- સાફ કરવાની જે પ્રક્રિયા છે તેનાથી સ્પષ્ટ થાય છે કે, ધર્મ એ આત્મા માટે તો છે જ પણ મનુષ્ય ખૂબ પ્રદુષણ થાય છે. એ પ્રદુષણ ઘટાડવાનો પણ કોઈ સરળ પોતાની ભલાઈનો વિચાર કરતાં કરતાં અન્યની ભલાઈનો વિચાર ઉપાય નથી. શુદ્ધ ચામડાને બદલે સિન્થટીક વસ્તુઓનો ઉપયોગ પણ એમાં આપોઆપ આવી જાય છે. આત્મધર્મ એ સંકુચિત વાત ધાર્મિક પવિરણની દ્રષ્ટિએ લાભદાયક છે. નથી. એમાં પરહિત આવી જ જાય છે. કતલખાના પર્યાવરણની દ્રષ્ટિએ પણ અયોગ્ય છે. ત્યાં ખૂબ આજે પયાવરણના રક્ષણમાં વૃક્ષોનું રક્ષણ કરવાની વાત જ પાણી અશુદ્ધ બને છે. જૈન ધર્મ તો અહિંસાના આદર્શને કારણે મહત્ત્વની છે. જંગલો કપાતાં જાય છે. જૈન ધર્મ તો માને છે કે માંસાહારને જ અયોગ્ય ગણે છે.. વૃક્ષમાં પણ જીવ છે. આપણાં મોજશોખ, વૈભવ અને ઠઠારા માટે જૈન ધર્મ કહે છે પરિગ્રહ ઓછો, વપરાશ ઓછો તેમ પાપ વૃક્ષ સંહારમાં જે રીતે ભાગીદાર થઈએ છીએ, તેમાંથી વિરમવા ઓછું. પર્યાવરણ-શાસ્ત્રીઓ કહે છે મયદિત વપરાશથી કુદરતી જેવું છે. સંપત્તિ જળવાઈ રહેશે. લાંબો સમય ચાલશે અને પ્રાકૃતિક સંતુલન પથવિરણ શાસ્ત્રીઓ પ્રત્યેક માણસ માટે રોજના સો લીટર જળવાઈ રહેશે. સુધીના પાણીના વપરાશને યોગ્ય પ્રમાણસર ગણે છે. જ્યારે જૈન કુદરતી સંપત્તિ જળવાશે તેથી આજની પેઢીને વસ્તુઓની ધર્મી દરરોજ લગભગ પચાસ લીટર જેટલું પાણી વાપરે છે. તંગી તથા પ્રદુષણના ત્રાસમાંથી રાહત મળશે અને આવનારી પેઢીને | રાંધેલું વધારાનું અનાજ, એંઠવાડ વગેરે પાણીમાં ફેંકી દેવામાં કુદરતી વસ્તુઓ સહેલાઈથી મળતી રહેશે. ધર્મ અને વિજ્ઞાન સાથે આવે, ત્યાં પાણી અશુદ્ધ બને છે. ભોજન એઠું ન મૂકવું અને જમ્યા સાથે ચાલે છે. બન્ને વસ્તુઓના સમ્યક્ ઉપયોગનું મહત્ત્વ સમજે પછી થાળી. ધોઈને પી જવી એ ધાર્મિક બાબત તો છે જ ઉપરાંત છે. આ પર્યાવરણની દ્રષ્ટિએ પણ ઉત્તમ છે. જમ્યા પછીનો એંઠવાડ પાણીમાં માણસ પોતાની જરૂરિયાતો નક્કી કરે, ઓછી કરે, મયદા ન ભળે અને પાણી ન બગડે તેને પર્યાવરણના નિષ્ણાતો ઝીરો બાંધે તે પરિગ્રહપરિમાણ છે. માત્ર વર્તમાનપત્ર, ટી. વી. માં ડીસ્ચાર્જ કહે છે. પરદેશનાં શહેરોમાં તો ભીનો અને સૂકો કચરો | આવતી જાહેરખબરોથી વસ્તુઓ ખરીદવા દોડી જવું એ અતૃપ્તિની પણ અલગ અલગ કોથળીમાં ભરીને ઘર બહાર મૂકે છે. પ્રદૂષણ. નિશાની છે. ઓછી વસ્તુઓવાળો નહિ પણ અતૃપ્ત ઈચ્છાઓવાળો થતું અટકાવવા આવી સાવચેતી જરૂરી છે. આ ગરીબ છે. અવાજનું પ્રદૂષણ એટલેકે ઘોંઘાટનો પ્રશ્ન આજે મોટા શહેરોમાં - આજે જે વસ્તુઓને આપણે વિકાસ અને પ્રગતિ કહી. રહયા વિકટ બન્યો છે. મુંબઈ, કલકત્તા, દિલ્હી, અમદાવાદ જેવાં ઘોંઘાટિયા છીએ એણે થોડું આપીને ઘણું ઝૂંટવી લીધું છે. શહેરોમાં દિવસ દરમ્યાન ૯૦ ડેસિબલ જેટલો અસહય ઘોંઘાટ હોય જે પરિગ્રહને મર્યાદિત કરે છે તે જ દાન દઈ શકે છે. મોટા છે. જ્યારે જૈન ઉપાશ્રયો ધર્મના ધામ તો છે જ સાથોસાથ શાંતિનાં પરિગ્રહવાળો તો અસત્ય, ચિંતા, ભય, ક્રોધ, અનિદ્રા, અભિમાન ધામ પણ છે. ઉપાશ્રયમાં સમાન્ય રીતે ૫૦ ડેસિબલની આસપાસ વગેરેનો ભોગ બને છે. આજે સરખામણી અને હરીફાઈએ આપણા અવાજનું પ્રમાણ હોય છે. જેને પીસફુલ લેવલ કહે છે. બિલો મનની શાંતિને વિચલિત કરી દીધી છે. એ સમજવું જોઈએ કે, કોઈ નોઈસ લેવલ કહે છે. પણ વસ્તુને વાપરી નાખતા, બગાડી નાખતા, ફેંકી દેતાં ઓછો ઘોંઘાટ એ માનવીનો શત્રુ છે. ઘોંઘાટથી માણસ અનિદ્રાનો સમય લાગે છે, પરંતુ એના નિમણિ-સર્જનમાં તો ઘણો જ સમય ભોગ બને છે. થોડું કામ કરતાં જ થાકી જાય છે. ઘોંઘાટથી લાગે છે. માનવીનો સ્વભાવ ચિડીઓ થઈ જાય છે. જોવાની શક્તિમાં ઘટાડો - પરિગ્રહ નાથવા માટે સંતોષવૃત્તિની જરૂરત છે. જૈન આચારદર્શન થાય છે. આવી અનેક અસરોમાંથી ઉપાશ્રયની શાંતિ મુક્તિ અપાવે અનુસાર સમવિભાગ અને સમવિતરણ થવાં જોઈએ. એવું ન છે. ઉપાશ્રયમાં માનસિક શાંતિની સાથે શારીરિક લાભ પણ છે જ. કરનાર માટે મુક્તિ નથી. એ પાપી છે એમ ઉત્તરાધ્યયન સૂત્રમાં જૈન પરંપરા કેટલી અદ્દભુત રીતે વૈજ્ઞાનિક છે ! જૈનો પણ ઘણી કહયું છે. કે વાર વધુ ઉત્સાહમાં આવી જઈ વાયુકાયના જીવોની રક્ષા કરવાનું બૌદ્ધ ધર્મો પણ આસક્તિને બધા દુઃખ અને બંધનોના મૂળમાં ભૂલી જઈ બેફામ ફટાકડા ફોડે છે. બેંડવાજા અને લાઉડ સ્પીકરોનો માનેલ છે. બૌદ્ધ દર્શને ભવતૃષ્ણા, વિભવતૃષ્ણા. અને કામતૃષ્ણા. ઘોંઘાટે આધ્યાત્મિક ઉત્સવો અને શોભાયાત્રાઓને મહત્ત્વહીન બનાવી એવા ભાગ પાડ્યા છે. ભવતૃષ્ણા. એટલે ટકી રહેવાની વાસના, હોમ પાસેના દિનાથ, રાીિ મારી ૭૯ दान शील तप भावना, करे आत्म को शुद्ध । जयन्तसेन धर्म यही, जो धारत वह बुद्ध । Page #3 -------------------------------------------------------------------------- ________________ વિભવતૃષ્ણા એટલે ઝુંટવાઈ જવાનો ભય અને કામતૃષ્ણા એટલે કરતાં વધુ રાખતા નથી, કુદરતી સંપત્તિનો બગાડ કરતા નથી, ભોગવવાની ઈચ્છા. જે તૃષ્ણાથી મુક્ત છે તેને ભય નથી, કોઈ શોક પ્રદુષણ સર્જતા નથી, હવા, પાણી, જમીન, વૃક્ષો, પર્વતો, આકાશ, નથી. અગ્નિમાં ઘી નાખીએ તો અગ્નિ શાંત ન થાય તેમ તૃષ્ણા સમુદ્ર, તળાવ, નદી, જીવસૃષ્ટિ બધાને સંતાપનાર મનુષ્ય જ છે. સંતોષવા વધુ ભેગું કરીએ તો કદી ન શમે પણ વધુ પ્રબળ થાય. વિના કારણ મોટર દોડાવનાર પોતાનું પેટ્રોલ તો બગાડે જ છે જૈન ધર્મે અંદરથી અનાસક્તિ અને બહારથી અપરિગ્રહ વૃતિ સાથોસાથ કુદરતી સંપત્તિમાં એટલો ઘટાડો કરે છે. હવાને ધુમાડાના બન્ને સાથે માગ્યું છે. પ્રદુષણની ભેટ આપે છે અને અન્ય લોકોને જે મળવું જોઈએ | હિંસા વિના જીવન શક્ય નથી. પરંતુ ઓછામાં ઓછી હિંસા તેમાંથી થોડો ભાગ છીનવી લે છે. વાત નાનકડી લાગે પણ થાય એ રીતે જીવવું તે ધર્મમય જીવન છે. પરિગ્રહપરિમાણ અને પર્યાવરણની દ્રષ્ટિ એ મહત્ત્વની હોય છે. જૈન ધર્મના પાંચ મહાવ્રત અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય પ્રમાદને કારણે પણ ક્યારેક વસ્તુઓને બગડવા દઈએ છીએ. અને અપરિગ્રહ એકમેક સાથે સંકળાયેલા છે. એક વ્રતનું પાલન તેથી જીવહિંસાનું કારણ બને છે. પાણી નળમાંથી વહી રહયું હોય કરવા બીજાનું પાલન પણ કરવું જ પડે છે. બીજાનું પાલન કરવા અને ઊભા થવાની આળસને કારણે નળ બંધ ન કરીએ તો જતાં અન્યનું પાલન આપોઆપ થઈ જાય છે. અહિંસા અને પર્યાવરણ રક્ષાના નિયમનો પણ ભંગ કરી રહયા સંસારીજનો મહાવ્રતોનું સંપૂર્ણત : પાલન તો ન કરી શકે પણ છીએ. પાંચ અણુવ્રતોનું પાલન કરે અને સાથોસાથ ત્રણ ગુણ વ્રતોનું આપણે ટકી રહેવું હશે તો પયાવરણની સમતુલા જાળવવી. પાલન કરે તો જીવન ધર્મમય બને છે. આ ગુણ વ્રતોમાં દિફ પડશે. જરૂરિયાતો ઘટાડી પરિગ્રહને મર્યાદિત કરવાની માગ ધર્મ પરિમાણ, ભોગોપભોગ પરિમાણ અને અનર્થદંડ વિરમણની ચર્ચા અને વિજ્ઞાન બન્નેની છે. કરવામાં આવી છે. જૈન ધર્મનો પરિગ્રહપરિમાણનો નિયમ પયાવરણ સમતુલાનો. આ ત્રણ ગુણ વ્રતોનું પાલન કરનાર પોતાની આવશ્યકતા આદર્શ નમૂનો છે. પ્રમાણે વસ્તુઓની મર્યાદા બાંધે છે. વર્ષ દરમ્યાન કે જીવનભર ભમરો જેમ ફૂલોનો રસ ચૂસે છે પણ એ ફૂલોનો વિનાશ પોતે વધુમાં વધુ કેટલી મુસાફરી કરશે, કેટલી જમીન રાખશે, કેટલાં નથી કરતો. પોતાની જાત પણ ટકાવે છે અને ફૂલોને ફળવામાં મકાન, દરદાગીના, વસો, અનાજ, ધન સંપત્તિ રાખશે, એની પણ મદદરૂપ થાય છે. તેમ સાચવી સાચવીને અન્યનું અહિત કર્યા વગર મયદિા નક્કી કરે છે. આ બધુ સંયમ પાલન પાટે પૂરક છે. વર્તવું જોઈએ. મનુષ્ય સિવાય અન્ય કોઈ પણ જીવો સંગ્રહ કરતા નથી. ખપ (અનુસંધાન પાના 4, 86 ઉપરથી) લેડી ડાયેના એમના બીજા પુત્રને શાકાહારી ખોરાકથી તૈયાર કરી રહયા છે. એમનાં આગ્રહથી પ્રિન્સ ચાર્લ્સ શિકાર પણ છોડી દીધો છે. ‘યંગ ઈન્ડિયન વેજીટેરીયન્સ’ ના યુવાનોના પ્રયત્નો થકી દસ લાખ માણસો મોટા ભાગના અંગ્રેજો શાકાહાર તરફ વળ્યા છે. બીજા દસ લાખે માંસાહાર ઓછો કરી નાખ્યો છે. મૃત પ્રાણીઓનું માંસ સ્વાથ્ય માટે અનેક જોખમો ઉભા કરે છે. ૧૯૭૭માં બ્રિટનમાં સાલ્મો નામના વિષાક્તિ કરણથી દસ હજાર માણસો બિમાર પડ્યા. ૧૯૮૩માં આ સંખ્યા સત્તર હજારની થઈ. ડૉક્ટરોએ પણ કહયું કે શાકાહારી ભોજનમાં પૂરતાં પોષક તત્ત્વો છે અને શરીરને પૂરેપૂરું સ્વસ્થ રાખે છે. બ્રિટનની વેજીટેરીઅન સોસાયટીએ ભારે. સાહસ કરી એક ફિલ્મ બનાવી. આ ફિલ્મમાં રિબાતા, રહેતા. પ્રાણીઓનું ચિત્રણ થયું. આવી ફિલ્મો વ્યાપકપણે બનાવવામાં આવે, તો માંસાહાર ઓછો થઈ જાય..... કુરતા કોઈને ગમતી નથી ટપકતું લોહી કોઈ જોઈ શકતું નથી ! માંસાહાર ફિનીસ્ટ પ્રોડક્ટના રૂપમાં જમવાના ટેબલ પર આવતું હોઈ ખાનારને એની ગંભીરતાનો ખ્યાલ જ આવતો નથી. પરંતુ જો માંસાહારી કતલ ખાનામાં એક વખત પ્રાણીઓની વેદના. જોઈ આવે તો સંભવ છે કે તે માંસાહાર છોડી દે, આ પ્રાણીઓની હત્યાથી કુદરતના નિયમબદ્ધ સંતુલનને આપણે ખોરવી નાખીએ છીએ, ઈકોલોજીકલ બેલેન્સમાં ખલેલ પહેંચાડવાનો આપણને કોઈ અધિકાર નથી. અમુક પ્રકારના જીવજંતુના નાશથી. દુકાળ પણ પડે છે. માછલીઓ નહીં મારીએ તો સમુદ્ર માછલીઓથી જ ભરાઈ જશે એવી. દહેશત માણસે રાખવાની જરૂર નથી કુદરત પોતાની જવાબદારી સારી રીતે સંભાળે છે. માનવ શરીરને આવશ્યક તત્ત્વો વનસ્પતિ આહારમાંથી મળી. જ રહે છે માંસાહાર અનિવાર્ય નથી. કુદરતની વિરૂદ્ધ જવાની કોઈ જરૂર નથી. ગાંધીજીના પુત્રને બિમારીમાં ડૉક્ટરે માંસનો સેરવો. આપવાનો ઘણો આગ્રહ કર્યો. જીવનું જોખમ હતું છતાં ગાંધીજીએ. નમતું નહિં જોખ્યું.... પુત્ર બચી જ ગયો. કુદરતને સાથ આપવાથી જ કુદરતનો સહયોગ આપણને મળી રહે છે. | થીમ પાસે એનિમિનાથ રાહી વિકાસા धर्मात्मा की देशना, होती नित फलवान | जयन्तसेन फलित करे, जीवन का उद्यान / / Jain Education Interational