Page #1
--------------------------------------------------------------------------
________________
માનવી : એક શાકાહારી પ્રાણી
- હ. શિલ્પા નેમચંદ ગાલા, મુંબઈ)
&
tr
મહાભારત ની વાત છે.
અસ્તિત્વ ધરાવે છે. એનો ગમે તેવો દુરૂપયોગ કરવાનો પોતાને વેરની અગ્નિમાં બળતા બ્રાહ્મણ પુત્ર અશ્વત્થામાને વિચાર આવે છે,
અબાધિત અધિકાર છે. સ્વાદ માટે પ્રાણીને મારીને ખોવાનો પણ. રાતે ઊંઘતા પાંડવોની હત્યા કરી નાખવી...... કપાચાર્ય, કતવમાં અધિકાર છે. બુદ્ધિમાન માનવીએ મનગમતા સિદ્ધાંતો ઉપજાવી અને અશ્વત્થામાં રાત્રે ઝાડ નીચે સૂતા છે. અશ્વત્થામા રાતે
કાઢ્યા. પાંડવોની કતલ કરવાના મનસુબા સેવે છે, પરંતુ કૃપાચાર્ય તેને ‘ જીવો જીવસ્ય જીવનમુ ' એ નિયમ પ્રાણીસૃષ્ટિનો છે, માનવ સમજાવે છે કે ઊંઘમાં સૂતેલાઓની હત્યા કરવામાં અધર્મ રહેલો સૃષ્ટિનો નહિં. એક પશુને માણસ ખેતીના કામમાં જોતરી શકે છે, છે. એના કરતાં સવારમાં સામી છાતીએ લડવું જોઈએ, કૃપાચાર્ય તેનો ઉપયોગ કરી શકે છે, પરતું કોઈ પશુ પોતાની મેળે ખેતી કરી એને સમજાવી શાંત પાડે છે.
શકતો નથી. અનાજ ઉગાડી શકતો નથી. રાંધી પણ શકતો નથી. I પણ તેજ વખતે અશ્વત્થામા જૂએ છે કે અંધારામાં ઘુવડ ઝાડ
એટલે જીવન સાચવી રાખવા પણ કેટલાક પશુઓ જીવો જીવસ્ય પર ઊંઘમાં સૂતેલા કાગડાનાં બચ્ચાંને ચૂંથી મારી નાખે છે. તો
જીવનમૂનું અનુસરણ કરે છે. | બસ ! અશ્વત્થામાને ગુરુ ચાવી મળી જાય છે. ઘુવડ જેવા
પરંતુ પ્રાણી સૃષ્ટિનો આ કાયદો ભક્ષક અને ભક્ષ્યનો સિદ્ધાંત ગુરુ ભેટી જાય છે અને તે કૃપાચાર્યને જગાડી આ ગુરુ જ્ઞાનના
Total નથી. બીજો પણ એક મહત્વ પૂર્ણ નિયમ આ સૃષ્ટિમાં પ્રવર્તે આધારે સૂતાઓની હત્યા કરવા નીકળી પડે છે......
છે. ઉત્ક્રાંતિની પ્રક્રિયામાં જેને સીમ બાયોસીસ કહેવાય છે, પરસ્પર
શાંતિમય સહ અસ્તિત્વ એજ પ્રતિપાદન કરતાં શાસ્ત્રોએ કહ્યું કે | માનવી જ્યારે પશુ-પંખીઓના આચાર નિયમોના આધારે
પરસ્પર ઉપગ્રહો જીવાનામ્ ' પોતાના ધર્મની વ્યાખ્યા બાંધે છે, ત્યારે માણસ જેવો માણસ વિકૃત ધર્મના પંથે ચડે છે ભગવાન વ્યાસે મહાભારતમાં વિકૃત કસોટી
ઉત્ક્રાંતિવાદનાં પ્રતિપાદન પ્રમાણે મનુષ્ય એ ઝાડ જંગલ. મૂકી. છે.
નિવાસી કૃષિ સમાજનું વંશજ છે. હજી પ્રીડેટર્સ નામની વાનર જાતિ
શાકાહારી છે અને માનવી તેની સૌથી નજીક છે. ફળફૂલ આહાર ડાર્વિન ના *Survival of the finist' ‘યોગ્યનું જ અસ્તિત્ત્વ'
વગેરેની વ્યવસ્થા. પછી તે જંગલ છોડતાં ગુફાવાસી થયો અને વાળા કાયદાનું આવું અર્થઘટન તે પછી છેક નાઝી. જમાના સુધી
શિકારનો આદી થયો. નારી. વર્ગ પણ આ કાર્યમાં સામેલ રહેતો. થતું રહયું. પ્રાણી. સૃષ્ટિમાં પ્રવર્તમાન આ નૈસર્ગિક અને વૈજ્ઞાનિક
ગુફાવાસમાં સ્થિરતા પછી ધીમે ધીમે સ્ત્રી વર્ગે ફળફૂલ ઉછેર અને કાયદાને માણસે પોતાના ધર્મ માટેનું પ્રમાણ માન્યું અને તેમાંથી
ખેતીની પેદાશ શોધી કાઢી. અને એમાં કુશળતા પ્રાપ્ત કરી. નિત્રોવાઇ, નાઝીવાદ અને ફાસીવાદનો જન્મ થયો.
આ ખેતી પ્રધાન વ્યવસ્થામાં ફળદ્રુપતા આશિવદિ રૂપ રહેતી. | મહર્ષ વ્યાસે આ તથ્યનું યથાર્થ નિરૂપણ કર્યું છે. સંસ્કૃત
અને આદિ માનવ સાવ જ કુદરતના કલ્યાણકારી. સ્વરૂપોના દેવીમાનવી પશુઓને અનુસરી કેટલો વિકૃત થાય છે, થઈ શકે છે અને
દેવતાઓમાં માનતો થયો. દેવદેવીઓને રિઝવવા. અનેક પ્રકારના - થશે, તેનો સંકેત પણ આર્ષવ દ્રષ્ટા વ્યાસે આ ઘટના દ્વારા આપી
પૂજાપાઠ, ક્રિયાકાંડ, મંત્ર-તંત્રનો આશરો લેવાનો. આથી તંત્રમાં સ્ત્રી દીધો છે
શક્તિનું પ્રાધાન્ય છે સાંખ્ય દેશનમાં પણ સ્ત્રી શક્તિનું મહત્વ જીવો જીવસ્ય જીવનમ્ ” એ પ્રાણી. જણાવાયું છે તંત્રનો પ્રચાર બિહાર, બંગ દેશ, આસામ આદિ ઉત્તર સૃષ્ટિનો કુદરતી નિયમ છે, માનવ પૂર્વ પ્રદેશોમાં થયો, જેના અવશેષ રૂપે હજી કાલી-દૂગ પૂજા એ સૃષ્ટિનો નહિં. માનવીમાં રહેલી. પશુતાએ વિભાગોમાં આજે પણ પ્રચલિત છે કૃષિ વિષયક કૌશલ્યનાં કારણે આ નિયમ પોતા માટે અપનાવી લીધો માતૃસમાજ વિકસ્યા અને માતૃવેશ ગાંધાર કામરૂપ (આસામ) વગેરે છે.
પ્રદેશોમાં અસ્તિત્વમાં આવ્યા. આજે પણ બ્રહાદેશ, કેરળ વિ. માનવી એમજ માની બેસે છે કે હું તો સ્થળોએ માતૃ સમાજ વ્યવસ્થાનાં અંશ જોવા મળે છે. આમ તંત્ર કુદરતનું સર્વ શ્રેષ્ઠ સર્જન. આ ધરતી, અને વેદ કાળમાં અગમ્ય શક્તિની પૂજા, તેને રીઝવવા મંત્ર -
ઉપાસના ભોગ-બલિ વિ. માર્ગ અપનાવવામાં આવતા. ટોળીનો એનું પેટાળ, પ્રાણી, વૃક્ષો, પ્રાણીઓ, R IN
પશુઓ, તમામ જીવસૃષ્ટિ, તમામ સભ્ય જે આવી ધાર્મિક વિધિઓ કરાવતો. તે પૂજારી કહેવાતો તેને યદ ગાલા સાધનો. પોતાનાં સખસગવડ માટે જ શિકારે જવાની ફરજ પાડવામાં આવતી નહીં. એને વિધિની સેવા
થી માનીિ અભિનદન પિ/પારાની માગણી
૮૩
क्रोध विजयी बनो सदा, सुनो शान्ति उपदेश । जयन्तसेन धर्म बडा, नहीं तनिक हो क्लेश ।।...
Ww.janetary.org
Page #2
--------------------------------------------------------------------------
________________
બદલ રોજી મળી રહેતી. ક્રમે ક્રમે આ પૂજારીના વંશજો સમાજમાં માટીનાં વાસણો પર રંગબેરંગી ચિત્રો. ઘેરા પાકા રંગથી વર્ચસ્વ ધરાવતા થઈ ગયાં. એ વર્ચસ્વ ટકી રહે તે માટે આ વર્ગે દોરતા આ ચિત્રો લગભગ ૭૦૦૦ વર્ષ સુધી અકબંધ મળી. લોકોના મનમાં અનેક પ્રકારના વહેમોની જડ ઊંડે સુધી રોપી આવેલ છે. દીધી. ખેતી પ્રધાન સમાજમાં પણ આ પૂજારીઓ જન્મ, મૃત્યુ જેવા
નાઈલ નદીનાં વિસ્તારમાંથી મળી આવેલ પ્રાચીન ગામડાંઓનાં અનેક પ્રસંગોએ ક્રિયા કાંડો અનુષ્ઠાન કરાવતા અને પોતાનો કર મંપિગ પરથી નિર્દેશ મળે છે કે આ ગામડાઓમાં કટેલ પ્રથા ઉઘરાવતા. યજ્ઞ, હોમ-બલિદાન-હિંસા જ્યારે અતિ ક્રમી ગઈ ત્યારે
પ્રચલિત હતી. નાના કુટુંબો રહી શકે તેવી અનેક ઝૂંપડીઓ મળી જૈન બુદ્ધ મતમાં એનો સૂક્ષ્મ પ્રતિકાર થયો.
આવે છે. e પ્રાચીન ઐતિહાસિક કાળના, પત્થર યુગ, બ્રોંઝ (કાંસા) યુગ
| જર્મનીના ‘ કોલોન ' શહેરની બાજુમાં આવેલ ‘લીડેંથાલ' અને લોહ યુગ. લોહ યુગ અને પત્થર યુગના ત્રણ વિભાગ
ગામનું ખોદકામ કરતાં પ્રાચીન ગામ અકબંધ હાથ લાગ્યું છે. પાડવામાં આવ્યા છે જૂનો, મધ્યમ અને નવો. જોકે દુનિયાભરમાં
૧૦૦ ફૂટ લાંબા અને ૨૦ ફૂટ પહોળા ૨૧ ઘરો મળી આવ્યા. આ આ યુગોનો પ્રારંભ અને અંત એક જ સમયે નથી થયો.
ઘરોમાં ગામનાં ગામો કે ટોળી. રહેતી હોવી જોઈએ એમ સૂચિત | નવા પત્થર યુગનાં માનવીએ ખેતીની કળાને શોધી વિકસાવી, થાય છે. તો નવા પત્થર યુગનો માનવી ફળદ્રુપ જમીનમાંથી હળ અને બળદથી.
પૂરાતત્વવિદોના સંશોધનો નિર્દેશ કરે છે કે ઈ. સ. ૪000 ખેતી કરી અનાજ ઉગાડી શકતો. આ ખાદ્ય પદાર્થોનો પૂરવઠો.
પૂર્વે યુરોપ એશિયા અને આફ્રિકાના માનવીઓ ખેતી-પશુપાલન એટલો વિપુલ રહેતો. કે પટેલો, પૂજારીઓ, સામંતો, સરદારો, અને
કરતા, ઘર બાંધતા, વસ્ત્રો વણતા, ઓજારો અને ખેતીના સાધનોનો કારીગરો પોતાનો વ્યવસાય સ્વતંત્રપણે કરી શકતા અને સમાજ
ઉપયોગ કરતા મકાઈ ઉગાડતા.. જમીનને ફળદ્રુપ બનાવવા માનવ તેમને નભાવી શકતો. આમ શસ્ત્રો બનાવનાર લુહાર, ઘર બાંધનાર
અને ઢોર ઢાંખરના મળમૂત્રનો ઉપયોગ કરતા.. કડિયા, શિલ્પકાર, ચિત્રકાર, સુતાર વિ. હુન્નર વિકસ્યા અને કારીગર વર્ગ અસ્તિત્વમાં આવ્યો. આ વર્ગો ઉચ્ચાલન અને ગરગડી
I જગતની ઘણી બધી સંસ્કૃતિઓનાં, મંગળાચરણ અને વિકાસ સંચાલિત યંત્રોની શોધ કરી. આ યંત્રોથી ભારી વસ્તુ સહેલાઈથી
નદીના તટે થયાં છે. ખેતી માટે અત્યંત ફળદ્રુપ જમીન સિંધુ અને ઊંચકી શકાતી.
ગંગા નદીના વચ્ચેના પટ પર હતી. તેવીજ રીતે ઈજીિપ્તની નાઈલ.
નદીનો પટ એટલેજ સંસ્કૃતિના વિકાસમાં સભ્યતાના ઉદયમાં મિસર અમુક પ્રદેશોમાં ત્રણ-ચાર વર્ષમાં ધરતીની ફળદ્રુપતામાં નોંધપાત્ર
| (ઇજિપ્ત) મેસોપોટેમીઆ-ઈરાક, ભારત અને ચીન મોખરે રહયો. ઓટ આવતી એટલે ધરતી મેળવવાની ચિંતામાં માનવી જંગલોને
મોહેન્જોડેરો અને હરાપ્પા તેમજ લોથલમાં મળી આવેલા અવશેષો કાપી ધરતી મેળવવાના પ્રયત્નો કરતો. આ રીત યુરોપના દરેક
આની સાક્ષી પૂરે છે. ભાગમાં પણ આચરવામાં આવતી આજે પણ આસામ અને નાગ પ્રદેશોમાં આ રીત અખત્યાર કરવામાં આવે છે.
ખેતીના પ્રારંભ સાથે માનવી સ્થિર બની રહેવા લાગ્યો
સમુહમાં રહેવા લાગ્યો. માનવ સમાજ અસ્તિત્વમાં આવ્યો. સમાજમાં ઈ. સ. ૧૯૫૦ માં જોર્ડનની ખીણમાં જેરિકોગામનાં પ્રાચીન રહીને જ માનવીએ સંસ્કૃતિના ચરમ શિખરો સર કર્યા છે. પ્રથમ ખંડિયરો અને અવશેષો પરથી તારણ મળ્યું કે-
જી
તીર્થંકર ઋષભદેવે માનવજાતને અસિ, મણિ, કૃષિની વિદ્યાઓ ૧) આ ખંડિયેરો. ઈ. સ. પૂર્વે ૭000 એટલે લગભગ 6000 શીખવી અને સામાજિક માળખાનું નિમણિ કર્યું. વર્ષ પૂરાણા
- આજે પણ ખેડુત જ સમાજની ધરીરૂપ છે. ૨) આ સ્થળે આઠ એકર વિસ્તારમાં ખેડૂતોની વસાહત હતી.
ન આ પરથી ફલિત થાય છે કે માનવ જાતિ એ નવહજાર વર્ષ ૩) આ વસાહતીઓ ખેતી કરતાં. ઢોર ચરાવતા શિકાર કરતા પૂર્વે ખેતીની શોધ કરી સ્થિર સમૂહ બનીને રહેવા લાગી અને
અને ફળ, શાકભાજી જેવી ખાદ્ય વસ્તુઓનો સંગ્રહ કરતા. નદીનાં તટો પર સંસ્કૃતિ અને સભ્યતાનો પ્રથમ આર્વિભાવ થયો ૪) તેમણે માટીનાં વાસણ બનાવવાની કળા હસ્તગત કરી હતી. અને વિકાસ થયો. ૫) આ ગામ જેરિકો - ૧ કોઈ કાળે નષ્ટ પામ્યું અને એજ સ્થાને
ન જેમ જૈન દર્શનની પ્રકૃતિ અહિંસા છે તેમ માનવી પણ. એક હજાર વર્ષ પછી વધુ ઊંચાઈએ જેરિકો - ૨ ગામ વસ્યું.
નૈસર્ગિક રીતે પ્રકૃતિથી અહિંસક છે. અને માંસભક્ષ, માનવ
શરીરની રચના માનવીય વૃત્તિઓ અને માનવીય સભ્યતા. સાથે ૬) ઈ. સ. પૂર્વે ૪૭૫૦ ની આસપાસ કુડિસ્તાનના ‘જેરમો’ ગામ.
કોઈ રીતે સુસંગત નથી. જ્યાં સુધી ખેતીની શરૂઆત ન્હોતી થઈ પાસે ' પ્રાચીન જેરમો ' વસ્યું હતું જેના રહેવાસીઓ ઘઉં
ત્યાં સુધી શિકાર કરી. માનવી પોતાનો નિવહિ કરતો અને તે સમયે જવની ખેતી કરતા. ગાય ભેંસ-ઘેંટા બકરાં ચરાવતા, ત્યાં
એ અનિવાર્ય પણ કહી શકાય. પરંતુ માનવી. જ્યારે વિપુલ જથ્થામાં બારે માસ પાણી મળે તેવું ઝરણું વહેતું. નાના ખેતરોને નહેર
અનાજ ઉગાડતો થયો અને આહારની કોઈ સમસ્યા ન રહી, છતાં વાટે પાણી આપવાની વ્યવસ્થા હતી. તેઓ કપડાં વણતા,
પણ બલિદાનનાં પ્રસાદ રૂપે કે અન્ય બહાના હેઠળ માંસાહારીની. જે
શ્રીમદ્દ થાણા
રોબિલિદદન પણ પાર વિભાગ
क्रोध मानसिक रोग का, उदित करे विज्ञान |
जयन्तसेन रहे नहीं, मर्यादा का मान |org
Page #3
--------------------------------------------------------------------------
________________
પ્રવૃત્તિ માનવી આજ સુધી કરતો આવ્યો છે એ માત્ર કૃતિ છે. અને તે અંગેનાં કોઈ પણ બહાના અને કારણ વજૂદ વગરનાં સુગડિયા અને પાડી દાઢેલાં છે
જૈન દર્શન માને છે કે તમામ જીવો સરખાં છે, જીવસત્તા એ સમાન છે. માત્ર ઇન્દ્રિયોનાં વિકાસની દૃષ્ટિએ એમાં ભેદ છે. જૈન દર્શનની અહિંસા તમામ જીવ સૃષ્ટિને આવરી લે છે. નાનામાં નાના કોઈ પણ જીવની હિંસા તો ન કરવી પણ દરેક જીવને હિંસામાંથી ઉગારવો કારણ બધા જીવો સુખ ચાહે છે, દુઃખ કોઈને ગમતું નથી. તમામ જીવો પ્રત્યે આદર એ મૂળ- ભૂત સૂત્ર છે. એવી દલીલો કરવામાં આવે છે કે પશુના બલિદાનિથી દેવો રીઝે વરસાદ પડે, દેવોનાં આશીવિદ મળે, એ પશુનાં માંસનો પ્રસાદ ખાવાથી પુણ્ય મળે અને વળી બિલદાન અપાયેલ પશુને સદ્ગતિ મળે.
અમુક સંપ્રદાયો તો માને છે કે પશુઓમાં આત્મા નથી અને કતલ કરવામાં આવે તો એમને કંઈ પીડા થતી નથી. અમુક સ્થાપિત હિતો વાળા વર્ગે પોતાની દુકાન ચલાવવા માટે આ બધું ઉપજાવી કાઢેલું છે. વળી માણસને માંસભક્ષણ કરવું પણ હોય તો પણ તેઓ મૃત્યુ પામેલાં પાનું માંસ નથી ખાતાં પણ માંસ મેળવવા માટે પશુની હત્યા કરે છે સરવાળે તો શબનું જ માંસ ખાય છે. પરંતુ જીવતા પ્રાણીને શબ બનાવ્યા પછી જ ખાય છે.
પશુઓને જ્યારે કતલખાને લઈ જવાય છે. ત્યારે એને ઘણો ભય અને વૈદના થાય છે કારણકે મૃત્યુ નજર સામે ઉભેલું હોય. છે છે, જેને કારણે કેટલાંક જાનવરો તો ક્રોધી અથવા પાગલ બની જાય છે, અત્યંત ભય પામી ભાગવા માંડે છે. એમની આંખમાંથી આંસુની ધાર ચાલી જાય છે. જાનવરોની હત્યા વખતનું દ્રશ્ય ભયાનક હોય છે. ભયંકર વેદનાથી તેઓ ચીસો પાડે છે, તરક્કે છે. જેમ જેમ લોહી વહેતું જાય છે તેમ તેમ રીબાય છે. જીવતા જીવની ચામડી અને માંસ નિર્દયતાથી અલગ કરી દેવામાં આવે છે, કતલ પહેલાંની વેદના અને આક્રોશ થકી Toxin જેવા ઝેર ઉત્પન્ન થાય છે કે જેનું માંસ પણ ઝેરમય બની જાય અને આવું માંસ ખાવાથી મનુષ્યમાં તાણ અને સન્નિપાત જેવા રીંગ થાય છે.
એક માન્યતા એવી છે કે માંસ ખાવામાં પ્રોટીન મળે છે અને તંદુરસ્તી વધે છે. આ માન્યતા ભૂલ ભરેલી છે. કારણ એટલાજ પ્રોટીન શાકાહરી વગેરે પદાર્થોમાં પણ મળી રહે છે. જ્યારે વિજ્ઞાને સાબિત કર્યું છે કે વધારે પડતાં પ્રોટીન યુક્ત આહારથી અનેક રોગો પેદા થાય છે અને માનવીની પ્રજા ઉત્પત્તિની ક્ષમતા ઉપર
હાનિકારક અસર પડે છે.
19 G માંસ ભક્ષણથી એક બાજુ મનુષ્યની પાશવતા વધતી જાય છે, તેમ બીજી બાજુ બુદ્ધિથી તે હિન થતો જાય છે. માંસ ભક્ષણ ઉત્તેજના વધારે છે નૈતિકતા અને મનોબળને શણ કરી નોંગે છે. માંસભક્ષકનું મસ્તક વિચારવામાં શ્રીંણ બનનું જાય છે. હમણાં હમણા જાનવરોમાં બીમારીઓ ઘણી વધતી જાય છે. જાનવરોને જુદા જુદા પ્રકારની બસ્સો બીમારી થાય છે. તેમાંથી સો જેટલી નો તેનું માંસ ખાનારને પણ થાય છે, કેન્સર, ટ્યુમર જેવી બીમારી
શ્રીમદ્ જય-સિનોર અભિનન્દન શૈગુજરાતી વિભાગ
1
એનાં ઉદાહરણ રૂપે છે.
માંસ ભક્ષણથી કૃમિનો પણ રોગ થાય છે. પેર્યકરોનાં લીવર અને ફેફસામાં પાણી જેવી એક પદાર્થ વિજ્રકા) હોય છે, જે પ્રાણીઓને કષ્ટ આપ્યા કરે છે. આ પદાર્થવાળું માંસ ખાવામાં આવી જાય તો તે મનુષ્યના શરીરનાં અવયવો માટે ખૂબ નુકશાનકારક પુરવાર થાય છે.
百
થોડાંક વર્ષો પહેલાં લંડનની એક ઇન્સ્યુરન્સ કંપનીએ શાકાહારીઓના વીમા માટે છ ટકા વળતર માટે પ્રસ્તાવ મૂક્યો હતો. કારણકે તેમનું માનવું હતું કે માંસાહારી કરતાં શાકાહારીઓ સ્વસ્થ અને દીર્ઘાયુ હોય છે. માંસ ભક્ષણથી કોઈ સંતોષ નથી મળતો, પણ દર્દ, પરેશાની અને ક્યારેક મૃત્યુ મળે છે.
માનવીની નજીક એવા કેટલાંક વાનરોની જાતિ પણ શાકાહારી છે. માણસની જેમ એના શરીરની પણ રચના શાકાહાર માટે યોગ્ય છે, માંસ ભક્ષણ માટે નહીં. માણસ અને આ વાંદરાઓમાં પણ કોઈ વીરવાળા પંજા નથી કે તીક્ષ્ણ દાંત નથી. ચાર્લ્સ ડાર્વિન અને જુલિયન હકી જેવા વૈજ્ઞાનિકો એ પણ આને સમર્થન આપ્યું છે.
સૃષ્ટિનાં મહાકાય અને શક્તિશાળી પ્રાણીઓ પણ શાકાહારી છે. હાથી, ઉંટ, ઇરાક. ગેંડો, હિપોપોટેમસ, ગાય, બળદ, ભેંસ વગેરે બધા શાકાહારી છે. શાકાહારી પ્રાણીઓનું મોંઢુ ગોળ હોય જ્યારે માંસભક્ષીઓનું લંબગોળ આકારનું હોય. માંસભક્ષી પ્રાણીઓનાં આંતરડાની લંબાઈ ટુંકી હોય છે જે માંસ ભક્ષણને અનુરૂપ છે. જ્યારે શાકાહારીમાં તે લાંબા હોય છે. અને શાકાહારને તે અનુરૂપ છે. માંસભક્ષી જાનવરનું લીવર, યુરીક એસીડ અને અન્ય ઝેરી પદાર્થો જે માંસાહારથી ઉત્પન્ન થાય છે. તે નાના આંતરડા વડે જલ્દીથી બહાર ફેંકી શકે છે, જ્યારે મનુષ્યના લાંબા આંતરડામાં ભોજન સામગ્રી ઘણા સમય સુધી રહે છે જેથી માંસ ખાનાર માણસના પેટમાં ઉત્પન્ન થયેલાં પદાર્થો અધિક સમય સુધી રહે છે Toxins વિ- લિવર ઉપર બોજા રૂપ બને છે. આવા ઝેરો અંદરને અંદર શોષાય જાય છે અને કોઈને કોઈ રોગને જન્મ આપે છે.
છે
કળભક્ષી પ્રાણીનાં આગળનાં દાંત વિકસિત હોય છે અને પાછળનાં દાંત પીસવા અને ચાવવા માટે યોગ્ય હોય છે જ્યારે માંસભક્ષી પ્રાણીમાં આગલાં દાંત નાના હોય છે અને પાછળનાં લાંબા અને તીક્ષ્ણ હોય છે; ફળભક્ષી પ્રાણીનું જડબું ખોરાક ને પીસવા, ચાવવા માટે યોગ્ય હોય છે, જ્યારે માંસભક્ષી પ્રાણીનું
જડબું ઉપર નીચે બન્ને બાજુ કામ કરે છે અને ચીરફાડની ક્ષમતા ધરાવે છે. ફળભક્ષી પ્રાણીની લાળ પૂર્ણ વિકસિત પ્રક્રિયા છે તે ખારાશ યુક્ત હોય છે અને મીઠાશ તેમજ સ્ટાર્ચને પચાવવામાં સહાયક હોય છે. માંસભક્ષી પ્રાણીની લાળ ઐસિયુક્ત હોય છે. અને માંસમાં રહેલા પ્રોટીન ને પચાવવા સહાય રૂપ થાય છે. વળી. સ્ટાર્ચને પચાવવા માટેના રસ - ટીયાલીન એમાં બિલકુલ હોતો નથી. ફળભક્ષી પ્રાણીઓનું પેટ લાંબુ અને ચોરસ જેવું હોય છે અને એની રચના અટપટી હોય છે, ત્યારે માંસભક્ષી પ્રાણીનું પેટ સીધું, ગોળાઈવાળું અને થેલી જેવું હોય છે જે શાકાહારીઓ કરતાં દસ
૮૫
क्रोध आग में जो गया, उस के सद्गुण नाश ।
जयन्तसेन दूर रहो, होगा स्वतः विकास Fry.org
Page #4
--------------------------------------------------------------------------
________________ ગણું હાઈડ્રોક્લોરિક એસિડ છોડે છે. ફળભક્ષી પ્રાણીઓનાં આંતરડા અનેક વિવિધ પ્રકારની વાનગી અને અનેક પ્રકારના સ્વાદ શક્ય એનાં ધડથી બાર ગણી લંબાઈના હોય છે, જ્યારે માંસભક્ષી હોય છે જે માંસાહારમાં શક્ય નથી. પ્રાણીનાં આંતરડાનો આકાર ગુંચળાવાળો હોય છે, અને ભોજન બીજી અગત્યની વાત એ છે કે માંસાહારીઓ શાકાહારી પચાવવાનું કામ કરે છે જ્યારે માંસભક્ષી પ્રાણીના આંતરડા, નાનાં પ્રાણીઓની કતલ કરીને માંસાહાર કરે છે - માંસભક્ષી પ્રાણીઓની અને સીધા હોય છે અને એનું કામ ભોજન પચાવવાનું નહિં પણ. નહિં, જે સરવાળે સાબિત કરે છે કે શાકાહાર એ શ્રેષ્ઠ આહાર છે મળત્યાગ કરવાનું હોય છે. ફળભક્ષી પ્રાણીઓનું લીવર યુરિક અપવાદ રૂપ કેટલીક જાતિઓ સાપ-ઉંદર કે મગર પણ ખાય છે. એસિડ યા પેશાબને બહાર ફેંકવાનું કામ કરે છે જ્યારે માંસભક્ષીનું લીવર વધારે સક્રિય હોય છે અને 10-15 ગણું વધારે યુરિક પશ્ચિમ જેવા દેશો પણ માત્ર ધાર્મિક ભાવનાથી પ્રેરાઈને નહિં એસિડ બહાર ફેંકી શકે છે. ફળભક્ષી પ્રાણીઓનાં હાથ અને પણ વૈજ્ઞાનિક સંશોધનને પરિણામે શાકાહાર તરફ વળ્યા છે. આંગળીની બનાવટ ફળ તોડી શકે એવી હોય છે, જ્યારે માંસભક્ષીનો અનેક સંસ્થાઓ આ દિશામાં કાર્ય કરી રહી છે. માંસાહારથી. પંજો શિકાર કરવા માટે તથા ચીરફાડ માટે યોગ્ય હોય છે. હૃદયરોગ, કેન્સર, જેવા બીજા કેટલાક રોગો થાય છે એની યાદી. ફળભક્ષી પ્રાણીઓની ચામડી અંદરના વધારાનાં પાણીને પસીના લાંબી થતી જાય છે. રૂપે બહાર લાવીને શરીરના ઉષ્ણતામાનનું નિયંત્રણ કરે છે, જ્યારે ખ્રિસ્તીઓનાં સેવન્થ ડે એડવેન્ટિસ્ટ ચર્ચે હવે પોતાની એકસો માંસભક્ષી પ્રાણીઓની ચામડીમાંથી કોઈ પસીનો આવતો નથી. નેવું શાખાઓ દ્વારા માંસ ભક્ષણ અને જાનવરોની હત્યાઓના વધારાનું પાણી મૂત્રાશય દ્વારા બહાર નીકળે છે. અને શરીરનું વિરોધમાં આખી દુનિયામાં પોતાની વાત બુલંદ રીતે રજૂ કરી છે તાપમાન ઝડપી શ્વાસ લઈ નિયંત્રીત કરી શકે છે. ફળભક્ષી. આ ચર્ચનાં આશ્રયે 4650 શિક્ષણ સંસ્થાઓ અને 425 આરોગ્ય પ્રાણીઓના પેશાબમાં ખારાશ હોય છે અને કોઈ દુર્ગધ નથી હોતી. ધામો, હોસ્પિટલો અને સ્વાસ્થ સેવા-કેન્દ્રો છે. પોતાની આ સંસ્થાઓ જ્યારે માંસભક્ષીનો પેશાબ એસિડયુક્ત અને દુર્ગંધવાળો હોય છે. દ્વારા આ દેવળે ખૂબ સફળતાપૂર્વક માંસભક્ષણથી થનાર નુકશાનની | હાર્વડ વિશ્વવિદ્યાલયના ડૉ. મુરે માંસાહારનાં પરિક્ષણના પ્રયોગો જ વાત લોકો સુધી પહોંચાડી છે એનાં પ્રચાર - પ્રસારમાં પણ બાદ તારવ્યું કે માંસાહાર બાદ હૃદયના ધબકારાં 25 - 50 % અમૂલ્ય યોગદાન આપ્યું છે. વધી જાય છે અને આ સ્થિતિ 15-020 કલાક સુધી રહે છે. . બ્રિટનમાં છેલ્લા સો વર્ષથી વેજીટેરીયન સોસાયટી ચાલે છે એન આર્બર વિશ્વવિદ્યાલયનાં ડૉ. લ્યુબર્ગે જનાવર પર અને શાકાહારની પ્રચાર ઝુંબેશ ચાલે છે. માંસાહારનો પ્રયોગ કર્યો. એક ગ્રુપના પ્રાણીઓને માત્ર માંસાહાર બ્રિટનની “ધ યંગ ઈન્ડિયન વેજીટેરીયન્સ' સંસ્થાના યુવાન કરાવ્યો અને બીજા ગ્રુપના પ્રાણીઓને શાકાહાર પર રાખ્યા. ભારતીય કાર્યકરોએ પોતાના ખર્ચે માંસાહારની વિરૂધ્ધ જેહાદ માંસાહારી પ્રાણીઓ ખૂબ લાંબા, ચોપડા તંદુરસ્ત દેખાવા લાગ્યા ઉપાડી છે. આ યુવાનોએ 1975 માં ‘શાકાહાર દિવસ’ ઉજવ્યો. પરંતુ થોડા સમયમાં કિડનીના રોગથી મૃત્યુ પામ્યા. જ્યારે શાકાહારી પ્રવચનો આપ્યા, પ્રશ્નોત્તરી થઈ. ગુજરાતી ભોજન દ્વારા વિદેશીઓને પ્રાણીઓ વધુ સ્વસ્થ રહયાં અને વધારે જીવ્યા. માંસાહાર નિષેધ તરફ વાળ્યા અને ઘણાં વિદેશીઓએ માંસાહાર ન આ બધા સંશોધનો જોતાં નિશ્ચિત થાય છે કે માણસની કરવાની પ્રતિજ્ઞા પત્રો પર સહી કરી. ધીરે ધીરે ‘શાકાહારી દિવસ' પ્રકૃતિથી, શરીર રચનાથી. અને નૈસર્ગિક વૃત્તિથી શાકાહાર જ એના મોટા પાયા પર ઉજવાવા લાગ્યો. લંડન, વેમ્બલી, માંચેસ્ટર, બર્મિંગહામ માટે યોગ્ય છે. માંસાહારની પ્રવૃત્તિ એ માનવીની વિકૃતિ છે. અને વગેરે સ્થળોએ ઉજવાયો. શાકાહારી ભોજનના વર્ગો શરૂ કરાવ્યા. માણસમાં રહેલી. દયાની ભાવનાને દબાવ્યા વગર માંસાહાર કરવો લંડન શહેરમાં ‘ગાંધી રેસ્ટોરન્ટ’ નામની હોટલમાં માંસાહાર પીરસાતો, અશક્ય છે. માંસાહારથી માનવીય ગૌરવ હણાય છે. માનવીની આ સંસ્થાના યુવાનોએ એ વિરૂદ્ધ સફળ ઝુંબેશ ઉપાડી અખબારોમાં તામસી પ્રકૃતિ વધુ ક્રિયાશીલ થાય છે. એ હિંસક બને છે; ક્રૂર બને લખ્યું અને છેવટે હોટલ માલિકે હોટલનું નામ બદલવું પડ્યું. ? ઈન્ગલેન્ડના સમાજવાદી પાલમિન્ટરીઅન ટોની લેનની દિકરીએ લિયો ટોલ્સટોય એક વખત કતલખાનું જોવા ગયા. તેનું પિતાને કહયું " તમે સમાજવાદી છો સમાજના કલ્યાણમાં માનો . એમણે વર્ણન લખ્યું છે જે એટલું કમકમાટી ભર્યું છે, આપણે પૂરું છો. સમાજમાં માનવી ઉપરાંત પ્રાણીઓ પણ છે તો તેમના વાંચી પણ ન શકીએ. ટોલસ્ટોયે લખ્યું છે, કે જે કર રીતે હત્યા કલ્યાણનો વિચાર કેમ કરતા નથી ? કરવામાં આવતી હતી અને પ્રાણીને જે વેદના સહેવી પડતી હતી. ટોની લેનનું હૃદય પરિવર્તન થયું અને એણે માંસાહાર છોડી. એનાં આઘાત કરતાં મને વધારે આઘાત એ વાતનો લાગ્યો કે દીધો અને એનો જાહેરમાં એકરાર પણ કર્યો ! માનવી પોતાની પ્રકૃતિગત કરુણાને દબાવી આવી કુરતા આચરે પાલમિન્ટના સ્પીકર બનીટ વિગેરીલ ચૂસ્ત શાકાહારી છે. શાકાહારના સંમેલનોમાં પણ સક્રિય ભાગ લે છે. | માનવી જો તદુરસ્તી માટે માંસાહાર કરતો હોય, તો માંસાહાર વધારે નુકશાનકારક છે. સ્વાદ માટે કરતો હોય તો શાકાહારમાં (અનુસંધાન પાના. ક્ર. 80 ઉપર) દાણી પરિવાર कर्तव्य अकर्तव्य का, जिसको होता बोध / जयन्तसेन समझे यदि, कभी न आता क्रोध Irg