Page #1
--------------------------------------------------------------------------
________________
Goooooon)
શ્રી માણિક્યસુંદરસુરિ કૃત નેમીશ્વર ચરિત ફાગબંધ [ સં. ૧૮૭૮ ના અરસામાં રચાયેલું કાવ્ય] સંશાધક : શ્રી મોહનલાલ દલીચંદ દેસાઈ B. A, LL.B.
[ વિક્રમની પંદરમી સદીના ઉત્તરાર્ધમાં વિધિપક્ષ-અંચલગરછની ૫૭ મી પાટે થયેલા મેતુંગરિના બે શાખાચાર્ય નામે જયશેખરસૂરિ અને મણિ કયસુંદરસૂરિ ૧ પૈકી બીજાએ આ કાવ્ય રચ્યું છે. ]
જયશેખરસૂરિએ “પ્રબંધચિંતામણિ,” “ઉપદેશચિંતામણિ' આદિ ગ્રંથ રચ્યા છે. ( જુઓ. મારે “જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ” ફકરો : ૬ ૫૦ ) જ્યારે પ્રસ્તુત માણિક્યસુંદરસૂરિએ ચતુઃ પર્વચપૂ, શ્રીધર ચરિત્ર ( સં. ૧૪૬ ૩ માં ), ધર્મદત્તસ્થાનક, શકરાજ કથા, મલયસુન્દરી કથા, સંવિભાગવત કથા, સત્તરભેદી પૂજા ઉપર ગુણવર્માચરિત્ર ( સં. ૧૪૮૩ માં ) વગેરે સંસ્કૃતમાં કથા-ગ્રંથે રહ્યા છે. ગુજરાતી ભાષામાં ગદ્યમાં પૃથ્વીચંદ્રચરિત્ર અને પદ્યમાં આ કાવ્ય રચેલ છે. [ જુઓ મારો ઉક્ત ગ્રંથ, ફકરા : ૬૮૧૨ )
ઉપર્યુક્ત ગુજરાતી ગદ્યમાં વીચંદ્ર ચરિત્રના સંબંધે પ્રસિદ્ધ સાક્ષરવર્ય શ્રી દી. બ. કેશવલાલ હર્ષદરાય ધ્રુવ પિતાના “ પ્રાચીન ગુજર કાવ્ય” ની પ્રસ્તાવનામાં પૃષ્ઠ ૩૮-૩૯ માં જણાવે છે કે, “
માસુંદરસૂરિએ જુની ગુજરાતીમાં ગદ્યાત્મક પૃવીચંદ્ર ચરિત્ર સંવત ૧૫૭૮ માં ( ? આ સંવત પ્રાય: મુદ્રણદોષને લઈને બેઠો છે. ખરી રીતે ૧૪૭૮ માં જોઈએ. કારણ કે તે ગાયકવાડ ઓરિયેન્ટલ સીરીઝ નં. ૧૩ ના - પ્રાચીન ગુર્જર કાવ્ય સંગ્રહ' ના પૃ. ૯૩ થી ૧૩૦ માં છપાયું છે, ત્યાં અંતે “સંવત ૧૪૭૮ वर्ष श्रावण मदि , स्त्री पृथ्वीचंद्रचरित्रं पवित्र पुरुपत्तने निमित समर्थितम्' सभ २५५ છપાયું છે અને તેમનો જીવનકાળ પણ તે જ સમયમાં છે. (જુઓ. મારો ગ્રંથ “પ્રાચીન ગુર્જર કવિઓ' ભાગ બીજે, પૃ. ૭૭૨ ) રચ્યું છે. અટલરને, રૂપના, માત્રાના, લયના બંધનથી મુક્ત છતાં તેમાં લેવાતી છૂટ ભાગવતું પ્રાસયુક્ત ગધ, તે બેલી. ભાણિસુંદર બોલી. ૧. માણિક્યશેખરસરિ નામક આચાર્ય પણ અંચલગચ્છમાં થઈ ગયા છે. તેમણે જૈન
આગ ઉપર દીપિકાઓ રચેલ છે. તે માણિ ક્યસુંદરસૂરિથી ભિન્ન છે.
નામ શ્રી આર્ય કયાઘગતHસ્મૃતિગ્રંથ
છS
Page #2
--------------------------------------------------------------------------
________________
[૩૨] which bhaja
vasdasbad a la clause i> s>g[ sich a
વાળા પ્રબંધને વાગ્વિલાસ એટલે મેલીનેા વિલાસ એવુ નામ આપે છે. આ ગદ્ય ચરિત સંબંધી નડિયાદની પ્રથમની પરિષદ્ માટે શ્રીયુત પ્રદલાદજીએ એક નિબંધ લખ્યા હતા, તે ‘જૈન યુગ' માસિકમાં પ્રકટ થઈ ગયેા છે.
વિક્રમની પંદરમી સદીના ઉત્તરાર્ધ ના ગુજરાતી ગદ્યનેા નમૂના પૂરા પાડનાર માણિકયસુંદરસૂરિતુ ગુજરાતી કાવ્ય સદભાગ્યે મળી આવ્યું છે, જે તે જ સદીના ગુજરાતી પદ્યને અવિકલ સુ ંદર નમૂનો પૂરા પાડે છે. ગુજરાતી કાવ્યમાં ઘણા વખતથી આદિ કવિ તરીકે લેખાયેલા સં. ૧૫૧૨ માં થયેલ ગણાતા નરસિંહ મહેતાની પૂર્વે, આ માણિકયસુંદર અને તેમના ગુરુભાઈ જયશેખરસર થયેલા છે, કે જે પૈકી યશેખરસૂરિએ પણ પેાતાના સમયની ગુજરાતીમાં ‘ પ્રબંધચિ ંતામણિ ( ત્રિભુવનદીપક પ્રબંધ – સંપાદક : પંડિત લાલચંદ ) નામનું કાવ્ય રચ્યું છે, કે જે ઉક્ત સાક્ષરશિરામણી કેશવલાલભાઈએ પોતાના ‘ પ્રાચીન ગૂર્જર કાવ્ય ' માં પૃ. ૯૬ થી ૧૪૪ માં પ્રકટ કર્યુ છે અને તેની પ્રસ્તાવનામાં ખૂબ પ્રશસ્યુ છે.
માણિકથસુંદરસૂરિતુ આ કાવ્ય શ્રી નૈમીધરચરિત ફાગાધ મનેર જક, હૃદયસ્પર્શી અને મંજીલ પદાલિયુક્ત છે, અને તેમાં જુદા જુદા છંદ છે.
આ કાવ્યનું સ`શોધન કરવામાં, મળેલી ત્રણ પ્રતાને ઉપયોગ કરવામાં આવ્યો છે, પહેલી પ્રત મુંબઈની રોયલ એશિયાટિક સાસાયટીમાં આવેલ ડૉકટર ભાઇદાજી ( B. D, ) ના સંગ્રડ છે, તેમાંના ન. ૧૬૦-૩ ની પ્રત - જે પરથી ૩૦-૮-૩૦ તે ાજ મેં નકલ કરી લીધી હતી. પછી પાટણના ફેફલીયાવાડાના ભંડારમાંના દાબડા નં. ૮૩, પ્રત ન ૧૫૬ની એ પાનાની પ્રત પરથી તેતે તા. ૧૬-૫-૩૧ ના રાજ સરખાવી લીધી અને પછી ત્રીજી પ્રત શ્રી મહાવીર જૈન વિદ્યાલયથી મળી, તે પણ જોઈ ગયો અને આ લખતી વખતે સામે જ રાખી છે. આ વ્રતની પુષ્પિકાએ આ કાવ્યને અ ંતે મૂકેલી છે. ]
શ્રી આર્ય કલ્યાણતમ સ્મૃતિગ્રંથ,
Page #3
--------------------------------------------------------------------------
________________
atmosomeoppeopposed
to specifiedestagood hosted on seeds secon
d s
- d[૧૩] नमो देवाधिदेवाय नमोऽस्तु परमात्मने । नमः श्रीजनभारत्यै सद्गुरुभ्यो नमो नमः ॥ १ ॥ अलक्ष्यं दक्षाणामपि न च सहस्राक्षनयननिरीक्ष्यं यद्वाच्यं न भवति चतुर्वक्त्रवदनैः । हविर्भुक्तारेन्दुग्रहपतिरुचां जैत्रमनधं ।। परं किंचिज्ज्योतिजयति यतियोगीन्द्रविषयं अर्वाचीनैरलत्याय दक्षाय दुरितच्छिदे । चिदानन्दस्वरूपाय परमब्रह्मणे नमः ॥ ३ ॥
રાસુ નમઉં નિરંજન વિમલ સભાવિહિં, ભાવિહિં મહિમ નિવાસ રે, દેવ જીરા પલ્લિ વલ્લિય નવઘન, વિઘન હરઈ પ્રભુ પાસ રે. ૪ નાભિ કમલિ કુંડલિની નિવસતિ, સરસતિ સાચું રૂપ રે; સમરઉં સમિણિ સુજિઆ પરંપર, પરમ બ્રહ્મ સ્વરૂપ છે. ૫
અઢેઉ પરમ બ્રહ્મ સ્વરૂપ, જપાઈ સુરાસુર ભૂપ, અવિગત અવિચલૂ એ, નિરુપમ નિરમલ એ; અજર અમર અનંત, ભવભંજન ભગવંત, જન-મનરંજન એ, નમઉં નિરંજન એ. શૃંગારિત ગિરિનાર, ગાઈસુ નેમિકુમાર, માર-વિડારણ એ, ત્રિભુવન-તારણ એ; યાદવકુલ કેરલ ચંદ, દીઠઈ પરમાણંદ, શિવસુખકારણ એ, મોહ નિવારણ એ.
ફાગ
વારીક મોહ મતંગજ, ગજગતિ જગ-અવતંસ; જસુ જશ ત્રિભુવનિ ધવલિય, વિમલિય યાદવવંસ; રાજ રાજિમતી પરિહરી, પરિહરિઉ સંસાર, વનિ સુ નેમિ જોગેસર, સિરવરિ ગિરિ ગિરિનાર.
મી શ્રી આર્ય કલ્યાણગૌણ સ્મૃતિ ગ્રંથ BOLE
Page #4
--------------------------------------------------------------------------
________________
[31૪]@bachchhchha chahte he chhe chhe.thehehhathade h
श्लोक गिरनार गिरेमोलौ नत्वा ये नेमिनं जिन 1
पातकं क्षालयन्ति स्वं धन्यास्ते धृतसंमदाः ॥ १० ॥
રામુ
સમુદ્રવિજય સાદેવી ચ, નંદન ચ`દનભાસ રે અતુલ મહાખલ અકલ પરમ પર, પરમેસર પૂરઇ આસ રે. પૂર્નિય શશિ જિમ સજિ મનેાહર, હરઇ મેાહ અંધકાર રે; નિપુણ નિ`લ ભાવિ ભવિકજન, જિનવર નવ અવતાર રે,
અદ્વૈઉ પ્રભુ પહિલઈ આવતારિ, ધન ભૂપતિ અવધારિ, ધન ધન ધનવતી એ, તસુ વાગે સતી એ; ભવિ ખીજઇ સૌધમ્મે, ત્રીજઈ નિર્મલ કશ્મિ, ચિત્રગતિ વિદ્યાધરુ એ, રતનવતી વરુ એ. ચથઈ સુર માહિ', પચમવિહિર નિ, સુતઅપરાજિતુ એ, પ્રિયમતિ સંગતુ એ; પ્રભુ છઠ્ઠઈ અવતાર, આરણ સુરવર સાર, સાતમઇ દ‘પતી એ, શખ યશેામતી એ. વિ આઠમઇ વખાણ, અપરાજિત સુવિમાણિ, નવમઈ નવ પરિ એ, નગર સૂરીપુર એ; સમુદ્રવિજય સુનરિંદ, કુલિ જાય જિણચંદ, શિવાદેવિ જનની એ, ઉત્સવ ત્રિભુવનિ એ. ૧૫ ફાગુ ત્રિભુવન માહિ મહાત્સવ, અવનીય અતિ આનંદ; યાદવ'સિ સુહાવીર, માવીસમ જિંદ. ૧૬ ઇષ્ણુ અવસર મથુરાંપુર, અવતરિ દેવ મુરારિ; કૅસિય કીધ વાર. ૧૭
ઇ કસ વિઘ્નસિય, श्लोकः
૧૧
૧૨
૧૩
૧૪
चरितं वैष्णवं श्रवा यादवभूपालाः
जरासिंधेऽस्थ कोपने । सर्वे सौराष्ट्रमण्डलं ॥ ૨૮ ॥
गता
શ્રી આર્ય કલ્યાણ ગૌતમ સ્મૃતિગ્રંથ
Page #5
--------------------------------------------------------------------------
________________
a sta da sta sta stato da se stade sta sadacta de dose sada ste sa staste desta de castasta sta da sadece desire
રાસુ
સેરઠ મંઝિલ દ્વારિકાં થાપિય, આપિય અમરહુ રાઈ રે; રાજ કરઇ તિહાં દેવ નારાયણ, રાય નમઇ. તસુ પાય રે. ૧૯ જીણઇ હેલાં જીતઉ ભૂજખલિ, સમરથ રાય જરાસિધ રે; સેાલ સહસ રમઇ ર‘ગિRsિ' રમણીએ, રમણીય રૂપ સુખ ધ રે. ૨૦
અઢઉ
holi-khatanaianaaa [૩૫]
મધવ નેમિકુમાર, રૂપ તણ ભંડાર, માલબ્રહ્મચારી એ, નરૂચઈ નારીએ; સારંગ ધનુષ રેવિ, સ્વામી શ ́ પૂરેરવ, પાડિયા પાર એ, મિને ચમિક હિર એ. હરિ ઉપરાધિઈ નેમિ, તસુ ભુજ વાલિઉ ખેમિ, સુર નર સર્વિમિલી એ, જોઈ મન રલી એ; હેલાં હલાવી ખાંહિ, હરિ હી ડાલઇ નાહ, મલ્લા ભાડઈ એ, ખલ દેખાડઈએ.
રામુ
ભુજખલ દેખીય મનિ ચિંતાવિય, આવિય નિજ આવાસિ રે; બલભદ્ર તેડીય એલઇ સાર`ગધર, ‘મ રહિસ નેમિ વીસારસ રે. જ' આપણપઇ જશુએ વ'ચિ', 'ચિ` રાજ અપાર રે; કીડી તેતર ન્યાય કરેસિઇ, લેસિઇ નેમિકુમાર રે.
શ્રી આર્ય કલ્યાણૌતમસ્મૃતિગ્રંથ
૨૧
ફાગુ
ખલ દેખીય ચક્રીય દેવા, સુર ભાસુર ખેચર વૃંદ; જય જયકાર તે ઊચ્ચર, ધરઈ તિ મનિ આણુ દે, 8 મેરુ મહીધર ધરણી, કરઇ જે સિરિચ્છત્ર; તે જીત્યા જિષ્ણુ ગદાધર, પાધરસી કુણુ ચિત્ર?
×ëોજ :
सिद्धगन्धर्वखेचराः ।
चित्रीयमाणास्ते सर्वे हर्षात् पुष्पाणि वर्षन्तो નમુનૈમિમુનામહં ॥ ૧ ॥
૨૨
૨૩
૨૪
૨૬
૨૭
DIS
Page #6
--------------------------------------------------------------------------
________________
Hostestestestadeda deste dosedastada de dados do seu desbade.deliteste destestostestade destedodestestostestosteslesstedeutestededededesse
અકૈફ
લેસિઈ નેમિકુમાર, રાજ અલ્લારું સાર, મનિ આલોચવઉં એ, હિવ કિમ કરેવઉં એ; વાણી હુઈ આકસિ, “શ્રીપતિ ! ઈમ મ વિમાસિ! નેમિ જિસરૂ એ, પરમ સરૂ એ. ૨૮ ગયણાંગણ લઈ દેવ, “જસુ અહિ સારવું સેવ, તે સિવા-નંદનું એ, પાપ-નિકંદનું એક સેવઈ સુરપતિ સાથ, ગેસર જગનાથ, જીતુ મેહરાજુ એ, નહી લેસિઈ રાજુ એ. ૨૯
સાર્થે [શાત્ ૦ ] राज्यं यो न समीहते गजधटाघंटारवै राजितं । नैवाकांक्षति चारु चन्द्रवदनां लीलावतीं योऽङ्गना ॥ यः संसारमहासमुद्रमथने भावी च मंथाचलः । सोऽयं नेमिजिनेश्वरोविजयतां योगीन्दचूडामणीः ॥ ३०॥
રાસઉ (રાસ :) ઈણિ વચનિ હરી આણંદીઅલા, તુ વસંત અવસર આઈલા વાઈલા દક્ષિણ વાયુ તુ જિન જિન. કુસુમિ કુસુમિ ભમરા રણઝણીઓ, મયણરાય હયવર હણહણ આ ભૂયણિ ભયુ ભડવાય તુ જિન જિન. પદ. રેવયગિરિ મિલી રમલ કરતો, મુગતિ રમણી હીઈ ધરં તે ખલે માસ વસંમ , જિન જિન. રમે રંગે જાદવ ભૂપાલા, શશિવયણી સાથે વરવાલા માલા કુસુમચી હાથિ તુ જિન જિન.
૩૧ પારધિ પાડલ કેવડીએ એ, કણયર કરણ કેવડીએ એ કદલી કરે આણંદ તુ જિન જિન. ફેફલી ફણસ ફલી બીજઉરી, વનસ્પતિ દીસે મારી મેરીયડા મુચકુંદ તુ જિન જિન.
શ્રી આર્ય કરયાણાગૌતમસ્મૃતિગ્રંથ
Page #7
--------------------------------------------------------------------------
________________
>> >>>>>>>>>>> ho
રગુ
કુંઢ કલી મહિમહીઆ, ગહગહીઆ સહકાર; કરઈ વૃક્ષ નારંગના, અંગના રંગ અપાર. જાઈ જુઈ વર કિંશુક, કિશુક વદન સુવૃક્ષ; ત્રિભુવન-જન-આનંદન, ચંદન ચ'પક વૃક્ષ. જાળ (શા હૈં ૦)
वृक्षाः पल्लविता लताः कुसुमिता भंगाः सुरंगा वने । सारं गायति कोकिला कलरवैर्वापीजलं मंजुल || मित्रवसन्तदत्तसकलप्राणोऽपि सैन्यैः स्वके–
एवं
मैंने दुर्जयमेव मन्मथभटो योगीश्वरं નૈમિન ॥ રૂપ ||
રાસુ
નેમિ અનઇ નારાયણ પુટ્ટુતા, પુર્હુતા વર ગિરિનારિ; મઇ ભમઇ એ ૨મિલ' તર`ગ ુ', `ગિડ્ડિ' વનડુ મારેિ. એઈ નવયૌવન, એઇ યાદવકુલ, અકુલ વિકાશન વીર રે; એઈ નિજરૂપિÛ જન-મન માહિ, અજનવાન શરીર રે. અઢ
અજનવાન શરીર, બેઈ ગિફ્આ ગભીર, ઇકુ નેમીસરૂ એ, ખીજ સારંગધરુએ; હરિ હરિણાક્ષી સાથિ, સ્વામી સિ' જગનાથિ, ખેલઈ ખડેાખલી એ, જિલ પડઇ ઊકલી એ. ઝીલઈ સુલલિત અંગ, નેમિ અનઇ શ્રીર`ગ, સીંગી જિલ ભરી એ, રમઇ અંતેરી એ; હિર સનકારી ગેાપી, તેહે મિલી લાજ લેાપી, નેમિ પાખલિ કિરીએ. ઝમક”નેરી એ.
શ્રી આર્ય કલ્યાણ ગૌતમ સ્મૃતિગ્રંથ
૩૩
૩૪
[૧૭]
૩૭
श्लोक : नारीनू पुरझंकारैर्यस्य चितं न चंचलम् । स श्रीमान् नेमियोगीन्द्रः पुनातु भुवनत्रयं ॥ ૪૦ ॥
૩૮
૩૯
Page #8
--------------------------------------------------------------------------
________________
o
ddess
[૩૧૮]ectetessoridatestosted bestoboost..accebook t
ફાગુ ત્રિભુવનપતિ ધરઈ શમરસ, રમતુ નારી મઝારિ, તે લઈ સુવિવેક “તૂ' એક વયણ અવધારિ. પ્રભુ! પરિણવઉં માનિની, માનિની મનહ વાલંભ; તરૂણીય જનમન જીવન, યૌવન અતિહિં દુલંભ.
છે; વન અતિહિં દુલભ ભણી જઈ, ખજઈ પ્રભુ તુણ્ડ માઈ રે, હસીય ભણઈ તે “તું બલિઆગલઉ, આગલિ અન્હ કિમ જાઈ રે ? ભણઈ ભુ જાઈ “ભણિ અસ્થિ દેવર ! દેવ રચઈ તુમ્હ સેવ રે, કામ ન નામ ગમઈ નવિ નારી, સારી એહ કુટેવ રે.
અહેઉ
સારી એહ કુટેવ, ટાલિ ન દેવર ! હવ, માનિ પરિણવું એ, વલી વલી વિનવૂ એ; હિવ માનેવા ઠામ, નિહુઈ લાબઈ ગામ, પીનંબરૂ કહઈ એ, “તઉ અવસર લહઈ એ.” વીટીં રહી સવિ નારિ, વિલિ લિ કહઈ મુરારિ, કુમર સેવે કહઈ એ, પશિ લાગી રહઈ એ, તાં મનાવીયુ નહિ, યાદવ સવિ હું વિવાહ, ત્રિભુવન ઉત્સવુ એ, ઊલટ અભિનવુ એ,
ફાગુ અભિનવ અંગિ ઊલટ ધરિ, હરિ દ્વારિકા પહૂત; માગી રાયમઈ કન્યા, ધન્યા ગુણસંજુર. સ્વામિ-નામિ ઊમાહીશ સા, હીયાઈ ઘણુ પ્રેમિ, નાચતી અભિનય સા સવઈ, વલિ વલિ નેમિ. ૪૮
ચાર नेमिकुमार वाला प्रियमागमन विचित्य संतुष्टा । વૃતિ યથા મધૂરી, ઝરુ શશિન વારી વ | ૪૨ |
ચરલોચની મિલી, નિજ નિજ મન રલી, વલી વલી અલંકરઈ નાહ રે, ચતુર અરાવણિ, પ્રભુ ચડી ચાલિઉ, આલિઉ ભૂયણિ ઊછાહ રે. પ૦
કાચી કાશી આર્ય કલ્યાણરોતમ સ્મૃતિ ગ્રંથ -
Page #9
--------------------------------------------------------------------------
________________
ohibitchchhichaileshbhaibaheshbhaihhhhhhhhhhibabhihchhwas [૩૧૯]
કાને કુંડલ ઝલકઇ, જિમ સસિ રવિ-મંડલ, મોંડલઈ વિધે ઉરિવરિહારૂ, સરિ વિરમણ-મુકુટ, કટક કંકણુ કરિ
ઉ સાહઇ' સિરિવરિ છત્ર, આગલિ નાચઇ પાત્ર, એ પાસઇં ચામરૂ એ, ઢલઈ" મનેહરૂએ; મહિન ઊતારઇ લૂ, સ્વામી સાચ સલૂણુ, પૂઈિ ધુલહી એ, ગાઇ' કુઉંલ હી એ. આવિ અમરહ' રાઉ, વલિઉ વલિ નિસાથે ધાઉ, રાજા વાસુગિ એ, આવિઉ આસુગિ એ; ગ્રહ તારા રિત્ર ચંદ, આવઈ સર વૃંદ, આણુ દિ' મનુ એ, મિલિ’ત્રિભુવનુ એ. ફાગુ
ત્રિભુવનપતિ ચાલ'' પરિણવા, પરિણવા ઉચ્છલ હુતિ; સાથિઇ... તરલ તુરંગમ, રગ મત્ત...ગજ દંતિ. પ્રભુ પ્રતિ આલવઇ'તુ ખરૂ, તુબરૂ રજે ચિત્ત, જિણિવચિ કેકિલ નાર, નારદ ગાઈ ગીત. વાવ્ય' (શાર્દૂ જ )
રાસ
રાજીમતિ મુખિ મઇડીએ વલ્લભ, વર આવંતુ ચડીય અવલેાક, ઈંદ્ર ચંદ્ર સુરકિનર આગતિ, તારિણે મારી મતુ નેમિ જિન,
એવઇ રે; સાહું રે. પા
પર
૫૩
गीतं गायति किंनरी सुमधुरं वीणालया भारती, गन्धर्वाः श्रुतिधारिणः सुरपते रंभा नरी नृत्यति ॥ भाभेरिमृदंगझल रिवो व्योमांगणं તે, नेमि वीक्ष्य वदन्ति पौरवनिता 'धन्येति राजीमती' ॥५६॥
વલ્લભ ોઈ વિસાલિ રે; લેાક તે માલિ અટાલિ ૨. આગલિ હરિ ગાવિંદ રે; જન-મનેિ અતિ આણુ ંદ રે.
૫૪
૫૫
*ઉ જન-મનિ અતિ આણુંદ, પસૂઅ-વાડી હિરણ હરિલી એ, પ્રભુ-શ્રવણે શ્રુતિ
શ્રી આર્ય કલ્યાણ ગૌતમ સ્મૃતિગ્રંથ O
૫૭
આક્રંદ, ગિલી એ;
૫૮
Page #10
--------------------------------------------------------------------------
________________
Tojnaoffendedoroshooe
de deshootishhiteshdodendshashes
સંબર સૂઅર લાષ, રાવ કરઈ નિજ ભાષિ; પૂચ્છિઉં કારણ એ, કઈ અર્ધારણ એ. પસુ મરિસિઈ' પ્રભુ! આજ, ગરૂઉ ગરવ કાજ, તિણિ સિવિ દલવલ એ, બાંધિયાં વલવલઈ એ; ઈમ સંભલીય વિચાર, ચિંતઈ નેમિકુમાર, દુઃખ ભંડારૂ એ, ધીમુ સંસારૂ એ.
વાર્તા सारंगानं श्रुत्वा विलोक्य सारंगलोचनां च वशां ।। सारंगाः सारंगा इवाप्तरंगा नराः पशवः ॥ ६१ ॥
રાસુ પસૂઅ-નાડ જવ જિણવરિ દીઠઉ, તઉ વીવાહ હુઉ અનિઠ, બઈઠ6 મનિ વઈરાગ તુ, જિન જિન.
મોહ-જાતિ કિમ માનવ પડિયા ? દાનવ દેવ કુસુમસરિ નડીયા, જડીયા વિષયઈ સરાગ તુ જિન જિન. [ રાગ-સાગરિ જગ સહુ ધંધલિય, હરિહર બ્રહ્મ મણિ પણિ રાલય, રોલીય જીવ સંસાર તુ, જિન જિન. રૂલઈ જીવ રીવ કરતાં, નરય-તિરિય-નર મજઝ ફરંતાં, વિણ અરિહંત વિચાર તુ, જિન જિન. ] નારિ–પાસિ પડિયા સંસારી, મણુએ જનમફલ મૂકઈ હારી, હારિ નારિહિં રાચંતિ તુ, જિન જિન. એક ન જાગઈ સદ્ગુરુવયણે, જીવ ન પેખઈ અંતર-નયણે, મણિ મેહિ રાચંતિ તુ, જિન જિન. જોગ જુગતિ જોઈ જોગેસર, પરમ બ્રહિ લાગઉ અલસર, ધિગુ સંસાર અસા તુ, જિન જિન. ઈમ ભણી પશુ-બંધન સવિ ટાલી, નિય ગઈદુ પહ વેગિ વાલી, વલીઉ નેમિકુમાર તુ, જિન જિન.
- ૬૪
ફાગ
વલિઉ નેમિકુમાર તુ, માર-નિવારણ જામ; રાજીમતી અતિ આકુલી, ઢલિય ધરાતલિ તા.
૨૫
શ્રી આર્ય કkયાણા ગૌતમસ્મૃતિગ્રંથ
Page #11
--------------------------------------------------------------------------
________________
ochstadstodestacados
dedododed to destaca este stedeslasedushadestastaseste destacadastadestacadostosta ste sedastasadadadadadadest seaseseos
સખી સીંચઈ ચંદન–જલિ, કદલીદલિ કરઈ વાઉ; વલિઉં ચેતન જાણિઉ, વલિઉ યાદવરાઉ.
૬૬
यादवराजवियोगे लूताभिहतेव मालतीमाला । ના મનફરા વિતિ સગીમતી ઈ || ૬૭ |
શરુ રામતી બાલા વિવિહપરિ વિલે પતિ, પતિવિયેગે અપાર રે; ફાડઈ કંકણ વિરહ કરાલી, રાલીય ઉર તણે હાર રે ૬૮ ધાઉ ધાઉ જાઇ જીવન મોરડા, મોરડા! વાસિ મ વાસ રે, પ્રીય પ્રીય મ કરિઅ રે બાપીયડા ! પ્રીયડ મેહનઈ પાસિ રે. ૬૯
અઢેઉ પ્રીયડા મેહનઈ પાસિ, વીજલડી નીસાસિક સર ભરિયાં આંસૂયડે, હિવ હંસલડા! ઉડિ એ. સિદ્ધિ-રમણિ પ્રિય રાચિ, કહીય ન પાલઈ વાચ; તૂ ત્રિભુવનપતિ એ, કુણ દીજઈ માત એ? ૭૦ આઠ ભવંતર નેહ, કાંઈ તઈ કીધઉ છે? ચાદવરાઈ માં એ, બલઈ રાઇમઈ એ; સયરિ ધરઈ સંતાપ, વલિ વલિ કાંઈ વિલાપ, રાજલ ઠલવલઇ રે, જિમ માછલી થઈ જલિએ. ૭૧
માછલી જિમ થઈ જલિ, ટેલવલઈ રાજલ દેવિ; વલીઉ નેમિ પહ તઉ, પહતઉ ધરિ તિણિ ખેવિ. ૭૨ આવ્યા દેવ કાંતિક, કાંતિ કરાઈ રવિ ભ્રતિ; કર જોડી પ્રભુ વીનવઈ, નવઈ તે કવિત થુણંતિ. ૭૩
વાર્થ (fફરિણી) स्तुवन्ति क्रीडायां मदनविवशायां ननु वशां, सुधाभिः सध्रीची हरिहरविरंचिप्रभृतयः । परब्रह्मज्ञास्तां विषमविषलहरिभिव वधू, ત્રિા સ્વં ગતિસ્ત્રિમવન તે ! વાત : || ૭૪ 11,
ન આર્ય કયાઘગોતમ સ્મૃતિગ્રંથ રચી
Page #12
--------------------------------------------------------------------------
________________
s
a
stedodestostestosteste destostestados destestostestestostecedede destostestestostestestosto costo desde estosteslestedtestostestedadadadosastosteste stedestestesede
રાસુ હર નદૃારંભિ નચાવિક ગૌરી, ગૌરી લંચનભંગિ રે, મુકુંદ વૃંદાવનિ નચાવિક પીઈ, લેપીય લાજ અનંગિ રે. સાવિત્રી બ્રહ્મા આકુલીલ, કલિઉ રેહિણિ ચંદુ રે, નારિ આધારિ હિં મણિ વદીતા, છતા સુર નર ઈંદુ રે. ૭૬
અલ
છતા સુર નર ઈદ, પણિ તું નેમિ જિણિંદ, મણિ ન છાહીઉ એ, નારિ ન વાહીઉ એક દેવ ભણઈ “તૂ દેવ! ધમ્મ પ્રકટિ પ્રભુ! હેવ', ભવિયણ જિણિ તરઇ રે, ભૂલ-વનિ નવિ ફિરઈએ. ૭૭ પ્રભુ! તું લીલવિલાસ, કરતિ જિત કેલાસ, સાચઉ શંકર એ, સિદ્ધિ-રમણિ વરૂ એ ઈમ સ્તવી દેવ પહૃત, ધમ્મ–ભારિ પ્રભુ જૂત, દાન સંવત્સરૂ એ, દિઈ ગતમત્સ૩ એ. ૭૮
ફાગુ ગત મત્સર હિવ જિનવર, નવમઈ રસિ સંલીન; રેવઈ સંજમ આદરઈ, કરઈ વિહાર અદીન. ૭૯ દિવસિ પંચાવનિ પામીય, સ્વામીય કેવલજ્ઞાન; વિરચઈ મિલીય દેવાસુર, સસરણ–પ્રધાન. ૮૦
સ્કો : प्रधानं मदनं हत्वा, मोहराजं विजित्य च । आप्तछत्रयो नेमि, जर्जीयाद् विश्वप्रधानधीः ॥ ८९ ॥
રાસ પ્રધાન પ્રાકાર ત્રિનિ સુરિ રૂચિ નિલઈ, રૂચિ નિલઇ જિમ રવિ ચંદ રે; ચઉહિ ધર્મો પ્રકાસિઉ જિનવરિ, હરિ મનિ હુઉ આણંદ રે. ૮૨ પીય દેખી રાજલ મનિ ગહિ ગહી, ગહિ ગહી લઈ સંજમ ભાર રે, પામિય સિવસુખ પરિહરિ રાજમઈ, રાજમાઈ નેમીકુમાર રે. ૮૩
શ્રી આર્ય કયાણગૌતમ સ્મૃતિગ્રંથ છે
Page #13
--------------------------------------------------------------------------
________________
aaaadaaaaaaaaaaaaaaa
>>>>>>>>>>>>>d[૩૩]
જોજ :
कुमारे ब्रह्मचर्येऽपि, यया मे रंजितः पतिः । सा वीक्ष्येति ययौ सिद्धि, पूर्वं राजीमती सती ॥ ८४ ॥ ઢઉ
રાજીમતી નેમિકુમાર, યાદવકુલ સિણગાર, કારણિ અવતરિયાં એ, ત્રિભુવનિ વિસ્તરિયાં એ; ધન્ય જ તે નરનાર, જઈ ચડઈ ગિરિ ગિરનાર, કુંડ ગયČદ મઈએ, નીરઈ જિન હવઇ એ. ૮૫ પૂજઇ મનચઈ ગિ, આંગીય નવ નવ ભંગિ, સ્વામી ગુણ થઇ એ, સ્તુતિ ઇણિ પરિ ભણુઈ એ; અકલ અમલ સર્વજ્ઞ, નમઈ નિરંતર ધન્ય, જય જય પાવનુ એ, સહજિ સનાતનુ એ. ૮૬
ાત્મ્ય (લિનાિગી )
सनातन्यैः पुण्यैः प्रणतचरणः श्रीयदुपतिः, समं राजीमत्या शिवपदमगादैवत गिरौ ।
स च श्रेयोवल्ली नवधनसमो मय्यपि जने, परब्रह्मानन्दं प्रदिशतु चिरं नेमिजिनपः ॥ ८७ ॥
રાસઉ
લચ્છિ વિલાસડુ લીલા કમલ, ગલઇ
શ્રી જિનપતિ ભારતીય પ્રસાદિહિં, અંતરંગ કર કેસર નાહિં, ચરિત રચિઉં મનર`ગિ. મેહુ સાંભલતાં વિમલ, છેદઈ કલિ–મલ ભગિ ૮૮ માણિકયસુંદર, સુલલિત ગુણભંડાર. ] જેમ ગાજઈ ગંભીરા, રૃદ્ધ કુસુમસર વીર.
[ ચરણ કમલિ તુઃ ભુજંગ તેનીસર વીનવે આયાથ્ય શ્રી યાદવકુલભૂષણ હીરા, મેહુ
તૂ અમ્હે સ્વામી, સામલ ધીરા, ગજ જિમ સમણુ સહજિ સડીરા,
સુરિજ સા ભાતુ સરીરા. ૮૯
શ્રી આર્ય કલ્યાણૌતન્નસ્મૃતિગ્રંથ
DE
Page #14
--------------------------------------------------------------------------
________________
૩૪] [bhash bhaja
રિપુ અંતર હેલાં નિરજણીયા, વિષય મેહમદ જિણિરણ પણિયા, નેમીસર સદિ. યદુકુલમણિ સા રાજલ રાણી, મા તૂ સુભટધરણ ગિ જાણી, નિશ્ચલ શિવપ્રાસાદિ. ‘ક્ય’ અક્ષર જિમ એ તિહિ... મિલીયા, ‘સુંદર’ પરમ બ્રહ્મ સિઊં મિલીયા, દુઃખવજિત વિલસંતિ, ભઇ સુઇ આણુ દિહિ, તસુ મ ંગલ નિતુ હુંતિ. ૯૧
રસિ જુ નૈમિજિષ્ણુ રિય સુચ્છર્દિહિ, કૃતમતિ
[ સંપૂણું ]
--ઇતિ શ્રી નેમીશ્વર ચરિત્રા ફાગુખ ધેન શ્રી માણિકસુદરસૂરીશ્વરેણુ કૃત !! છ !! શુઃ । મહુ` માધા લિષિત : ૫ શુભં કલ્યાણમરતું ! છ ! શ્રી વીતરાગદેવવાદીયઃ । છા ૬–૧૧ મી. ૭. ન. ૧૬૦-૩ ૨. એ.સા. મુંબઈ. ~~ઇતિ શ્રી નેમીશ્વર ચરિત્ર ફાગઃ સમાપ્તમિતિ ! છ !! મુનિના મતિસાગરેણ લિષિતમિતિ " શુભં ભવતુ ૫ કલ્યાણું અસ્તુ !! છે ! છ th પત્ર ૨ ૫તિ ૧૯ દાખડા ૮૩ નં. ૧૫૬ ફેાલીયાવાડાના ભંડાર, પાટણ. ૪ પત્ર પછીનું છેલ્લુ* પત્ર નથી. દરેકમાં ૨૦ પક્તિ છે. નં. ૮૭૧, શ્રી મહાવીર જૈન વિદ્યાલય મુંબઇ.
*
*
ઉપરના આખા કાવ્યમાં પ્રથમના મૉંગલાચરણના લેાક સિવાય જે સંસ્કૃત છંદો મૂકેલા છે, તેના અથ સમજાવવા શ્રી મહાવીર જૈન વિદ્યાલયની પ્રતમા સંસ્કૃત ટીકા છે, તે અત્રે મૂકવામાં આવે છે કે, જેથી અથ સમજાવવામાં સહેલાઇ થાય.
―
સ્તુતિહાિ
*
२. तत् किंचिज्ज्योर्तिर्जयति तत् किं ? यदलक्ष्यं दक्षाणामपि पुनस्तत् किं ? यत् સહસ્રાક્ષનયનૈને નિરીક્ષ્ય તુ...પવન ( ! ) નયનૈઃ ( 1 ) નિરીક્ષળીય પુનસ્તત્વ ? થતુवक्त्रवदनैर्वाच्यं न भवति वेघसो वदनैर्यद वक्तुमशक्यं यदेतावत एतादृशामपि पुनस्तत् किं ? यद् ह विर्भुक्तान्प्रदुहपतिरुचां जैत्रं यदग्नितारकचंद्रमस्तरणे तेजसां जयनशीलं । पुनस्तत् વિં? યનયં નિષ્પાપં । પુનસ્તત્ ? । યવ્મુછ્યું ! पुनस्तत् किं ? यतियोगीद्रविषयं यतियोगींद्राणां गोचरं । एषु स्थानं वा एवं बिधं तत् किं चिज्ज्योतिर्जयति ॥ २ ॥ ३. एवंविधाय परब्रह्मणे नमः किं लक्षणाय : अर्वाचीनैरलक्ष्याय अद्यतनैः पुरुषैर्न लक्षितुं योग्याय । पुनः किं लक्षणाय ? दक्षाय स्वभावविज्ञाय । पुनः किं लक्षणाय ? दुरितच्छिदे दुरितं पापं छिन्दतीति दुरितच्छिद् तस्मै दुरितच्छिदे । पुनः किं लक्षणाय ? चिदा
O શ્રી આર્ય કયાા ગૌતમ સ્મૃતિગ્રંથ
Page #15
--------------------------------------------------------------------------
________________
...dheshslesedbojashshobstasbshsedesbestbspchshshase cheshtodecadesesediaspechrbsh chsdeshchchschote sectrostheash.costashshashsasasebel२ ५]
नंदस्वरूपाय चिद् ज्ञानमात्मशुभ्रगुणः तस्यानंद सुखं तन्मयं स्वरूपं यस्य तच्चिदानंदस्वरूपं तस्मै ॥ ३ ॥
१०. ते मरा धन्यास्ते के । ये गिरनारगिरेमौलौ मस्तके नेमिनं जिनं नत्वा स्वं स्वकीयं पातकं क्षालयंति । किं लक्षनास्ते ? नरः धृतसम्मदाः धृतः समदो हों यैस्ते धतसम्मदा: ॥ १० ॥
१८. अथेति अथानंतर सर्वे यादवभूपालाः सौराष्ट्रमंडले गताः कस्यिन्सति ? चरित्रं वैष्णवं श्रुत्वा जरासंघे कोपने सति कुद्धे सति ॥ १८ ॥
२५. ते सर्वे सिद्धगंधर्वखेचरा नेमिभुजाबलं जगुर्गायति स्म । किं क्रियमाणा ? चित्रीयमाणा आश्चर्य प्राप्नुवंतः पुनः किं कियमाणाः ? हर्षात् पुष्पाणि वर्षन्तः ॥
३०. सोऽयं नेमिजिनेश्वरो विजयतां । सोऽयं कः ? । यो राज्यं न समीहते न वांछति । किं लक्षणं ? राज्यं । गजधटाघंटारवै राजितं शोभमानं । पुनर्यः अंगनां राजीमतीं न कांक्षति नेच्छति । किं लक्षणां ? चारुचंद्रवदनां । पुनर्लीलावती लीलायुक्तां । पुनर्यः योगींद्रचूडामणीः तीर्थंकराणां शिरोमणी: ॥
३५. एवं मित्रवसंतद्वत्तसकलप्राणोऽपि मन्मथभटो सैन्यैः स्वकैः योगीश्वरं नेमिनं दुर्जयमेव मेने मनति स्म । एवमिति किं ? वृक्षाः पल्लविता लता कुसुमिता भुंगाः सरंगा वने सारं गायति कोकिला कलरवैर्वापीजलं मंजुलं एवं एवं प्रकारेण मित्रवसंसदतसकलप्राणोऽपि ॥
४०. स नेमिर्मुवनत्रयं पुनातु पचित्रीकरोतु । स नेमिः किं लक्षणः ? । श्रीमान् पुनर्किं ? योगीन्द्रः । स कः ? यस्य चित्तं नारीनूपुरझंकारैश्चंचलं न जातं ॥
५६. पौरवनिता नेमि वीक्ष्य राजीमती धन्या इति वदन्ति । इति किं ? । यस्या राजीमत्या वरस्तु नेमिः विवाहे च किंनरी सुमधुरं यथास्यात्तथा गीतं गायति । भारती सरस्वती व.णालया वीणायां लयः अत्यासक्तत्वं यस्याः सा वीणालया । गंधर्वाः श्रुतिधारिणः स्बरपूरकाः । पुनः सुरपते रंभा अप्सरो नरी नृत्यते अतिशयेन नृत्यति । पुनः भंभा-मेरीमृदंग-झल्लारिरवः शब्दो व्योमांगणं गाहते पूरयति ॥
६१. ये नराः सारंगानं श्रुत्वा सारंगलोचनां वशां च विलोक्य ये सारंगाअरंगेण सह वर्तमाना भवंति ते धन्या अथवा आप्तरंगा अर्हद्रंगास्ते सारंगाः साराणि अंगानि येषां ते सारंगा अथवा सारं सद्गुणं गच्छंति सारंगा एवंविधा उच्यते । पुनये नराः सारंगा इव आप्तरंगाः प्राप्तरंगा भवंति ते नराः पशव उच्यते ।
અને ગ્રઆર્ય કાયાાગોnuસ્મૃતિગ્રંથ રચી
Page #16
--------------------------------------------------------------------------
________________
उ
J
desiseskestedesesleslesfasteseskskedevdesdeodesesesesesedesseslededesesedesieseseseddesdesisesealesesseslesesededesesekslesholesterestaseskeskatest
६७. राजीमती बाला यादवराजवियोगे विलपति विलापान् करोति । किं लक्षणा ? । म्लाना निस्तेजा पुनः किं ? मदनकराला मदनव्याप्ता वा कराला विकराला । का इव विलपते ? लूता भिहतैव मालतीमाला इव । यथा मालतीमाला लूतामिहता मत्येव विलपति । विगतकांति विज्ञापयति । किं लक्षणा ? म्लाना विच्छायता प्राप्ता ।।
७४. ननु इति निश्चितं हरिहरविरंचिप्रभृतयो यां वशा सुधाभिः सध्रीची सुधाभिस्महचारिणी कृत्वा स्तुति क्रीडायां । किं लक्षयाणां ? मदनविवशायां कंदर्पपरबशायां ये परब्रह्मज्ञ भवन्ति ते तावशां प्रति विषमविषलहरीमिव कृत्वा स्तुवंति अतः कारणा [ हे त्रिभुवनपते ! त्वं वधू राजीमती विधूयसत्का विश्वपातकहरो जातस्तवाप्तं ।।
- ८१. पुन: आप्तछत्रत्रयं प्राप्तं त्रत्रयो येन असो आप्तात्रयः । किं कृत्क आप्तछत्रत्रयो जातः ? प्रधानं मदनं हत्वा मोहराजं विजित्य च ॥
८४. राजीमती सती इति विचित्य नेमेः पूर्व सिद्धिं ययौ । इतिती किं ? । यया सिद्धिवध्वा मे पतिः कुमारे कुमारत्वे च । पुनर्ब्रह्मचयें सत्यति राजतः सा सिद्विवधूर्वीक्ष्या द्रष्टुं योग्या यस्या ईदृशी कला सा कीदृशीति ॥
८७. स नेमिजिनपः चिरं चिरकालं मय्यपि जने माणिक्यसुंदराचार्य परब्रह्मानंद प्रदिशतु कथयतु । सः कः ? । यो राजीमत्याः समं रैवतगिरौ शिवपदमगात् जगाम । पुनः सः कः ? । यः सनातन्यैः पुण्यैः प्रणतचरणः सनाभवाः सनातन्यास्तै सनातन्यै सर्वकालीनैः पुण्यैः पवित्रैर्नरामरैः प्रणतचरणः । पुनः सः कः ? यः श्री यदुपतिः यदूनां पतिः । पुनः सः काः ? यः श्रेयोवल्लीनवधनसमः ॥
૪ શ્રી જીરાપલ્લાના પાર્શ્વનાથ પ્રભુની, પ માં સરસ્વતીની, ૬ માં નિરંજન પરમાત્માની સ્તુતિ. ૭-૮-૯ નેમિપ્રભુના કાવ્યનો પ્રસ્તાવ. તેમનું ટૂંક વર્ણન. ૧૩–૧૫ આડ પૂર્વ ભવ ને નવમો ચાલુ ભવ. ૧૬ નેમિકુમારનો જન્મ. ૧૭ તે વખતે મથુરામાં કૃષ્ણને જન્મ કે જેણે કંસને તથા અશ્વનું રૂપ ધારણ કરનાર કેશિ નામના દૈત્યને માર્યો હતે. ૧૯ તેમણે સેરઠમાં દ્વારકામાં ગાદી સ્થાપી. ૩૦ જરાસંઘને જી. સેળ હજાર સ્ત્રીઓ હતી. ૨૧ બંધવ નેમિકુમાર બ્રહ્મચારી, કૃષ્ણનું ધનુષ લઈ શંખ પૂર્યો, મારી એટલે પહેરેદારને પાડ્યા અને કૃષ્ણ ચમક્યા. ૨૨-૨૪ નેમિએ કૃષ્ણની ભુજા નમાવી. આ રીતે જીત મેળવી. ર૬-ર૯ કૃષ્ણ બલભદ્રને કહ્યું: “નેમિને વિશ્વાસ ન કરતા, તે આપણું રાજ લેશે.” આમ વિચારતાં આકાશવાણું થઈ: ‘ચિંતા ન કરો. નેમિ યોગી છે અને મેહરાજને જીતશે. તમારું રાજ નહિ લે.” ૩૧ આથી કૃષ્ણ આનંદ્યા. વસંત ઋતુ
ર) આર્ય ક યાણગૌતમસ્મૃતિગ્રંથ
Page #17
--------------------------------------------------------------------------
________________
abdaasbhaibbsbwbbbbbbbbbbbbbbbbbbbateishva[૩૨]
આવી રૈવત એટલે ગિરનાર પર્વત પર ક્રીડાવિહાર. ૩૨-૩૫ ત્યાંની લીલી હરિયાળી થયેલી ભૂમિ, પુષ્પ, લતા, વૃક્ષેા વગેરેને બહાર. ૩૬-૩૮ નેમિ અને કૃષ્ણ ખંનેનુ ગિરિનાર જવું. બંનેનું તુલનાત્મક વર્ણન. સાથે કૃષ્ણની સ્ત્રીઓ છે. ૩૯ અને રમે છે, ક્રીડા કરે છે. ૪૦-૪૧ નેમિ શમ-સમતા ધરી નિવિકારી રહે છે. ૪૨-૪૫ એક કહે છે : ‘પરણેા ! ભાજાઈ (શ્રી કૃષ્ણની સ્ત્રી) દીયરને પરણાવવાનું માનવા સમાવે છે. કૃષ્ણ છેવટે કહે છે : ‘અવસરે થઈ રહેશે.' ૪૬ સ્ત્રીએ માની લે છે કે નેમિ સમજી ગયા અને ઉત્સાહ થઈ રહ્યો. ४७ શ્રી કૃષ્ણ દ્વારકા પહેાંચી રાજીમતી કન્યાની માગણી કરી. ૪૮-૪૯ પતિનેમિ મળશે, તેથી કન્યા આન‘દિત થઈ. ૫૦ નેમિને અલકાર સમજાવ્યા. તે હાથી પર ચડયા. ૫૧ અલંકારાનુ વર્ણન. પર છત્ર, ચામર, લુણ ઉતારણ, ધવલમંગલ ગીત ગાવાં. ૫૩ દેવાને રાજા નિશાન ઠેકતા આવે છે, વાસુકી રાજા આવે છે, ગ્રહાદિ આવે છે. ૫૪ ભવિષ્યનેા તીર્થંકર પરણવા જાય છે. ઘેાડા, હાથી સાથે છે. પપ તુંખરૂ સ્વર અલાપે છે, નારદ ગીત ગાય છે. ૫૬ આ ઉત્સવ માટે નગરસ્ત્રીએ રાજીમતીને ધન્યવાદ આપે છે. ૫૭ રાજીમતી વરને નિહાળે છે. ૫૮ શ્રીકૃષ્ણ મેખરે છે ને નેમિ તારણે આવે છે. ૫૯ એક ખાજુ આમ આનંદ છે, ત્યાં પશુવાડામાં હરણાદિ રાતાં હોય છે, તેનું કારણુ નેમિ પૂછે છે. ૬૦ લગ્નના ગેારવના ભેાજન માટે પશુને મારવા રાખ્યા છે, તેથી તે કકળાટ કરે છે, એમ સાંભળી સ`સાર પ્રત્યે તિરસ્કાર આવે છે. ૬૨-૬૩ વૈરાગ્ય ઉપજ્યેા. માહજાળથી માનવાદિ સર્વે સપડાઈ સંસારમાં ભમે છે, વિષયમાં અંધ બને છે, મનુષ્યભવ હારે છે, અંતર્દષ્ટિથી વિચારતા નથી. ૬૪ સ'સારને ધિક્કારે છે, એમ કહી પશુખ ધન ટાળી પેાતાના ગજેંદ્ર—હાથીને તરત પાછા ફેરવી નેમિકુમાર વળે છે, ૬૫ આમ થયું. ત્યાં રાજીમતી આકુળ થઇ ધરણી પર ઢળી પડી. ૬૬ સખીએ ચંદનજળ સીંચી કેળના પાનથી પવન નાખે છે. ચેતના આવે છે તે જાણે છે કે, યાદવરાજ નેમિ તે પા વળી ગયા. ૬૦–૭૧ રાજીમતી વિવિધ વિલાપ કરે છે. કકણ ફાડે છે ને છાતી પરના હાર ફેંકી દે છે. મારા જીવન ! દોડા, ઢોડા ! માર ! તમે વાસ ન કરો. જતા રહે, અપીયા ! પીયુ પીયુ ન મેલા, કારણ કે પીયુ તે મેઘ પાસે ચાલ્યા ગયા, અદશ્ય થયા છે! વીજળીરૂપી નિ:શ્વાસ નીકળે છે. આંસુથી સરેાવર ભરાઇ ગયાં. હવે હું સા (જીવ) ! ઊડી જા. પિયુ સિદ્ધિરૂપી સ્ત્રીમાં રાચ્યા છે અને પેાતાની વાચા પાળતા નથી. તુ પિયુ તા ત્રિભુવનના સ્વામી છે. તને કેાણ બુદ્ધિ-સલાહ આપે તેમ છે? આઠ પૂર્વ ભવ નેહ રાખી હવે શા માટે છેડુ આપે છે?’ આમ રાજીમતી કહે છે. શરીરે સતાપ ધરે છે ને વિલાપ કરે છે ને માછલી થાડા જળમાં તરફડે તેમ તરફડે છે. ૭ર ત્યાં
શ્રી આર્ય કલ્યાણૌતન્નસ્મૃતિગ્રંથ
Page #18
--------------------------------------------------------------------------
________________
o
testostadaslastasastadestastastostastastest stoso desse da se dodado de desca casa de dochtacada dosada stastaste soda sadaseste de casa este sadecedade
તે નેમિપ્રભુ તક્ષણ પિતાને ઘેર પહોંચ્યા. ૭૩ લેકાંતિક દેવો સૂર્ય જેવી કાંતિથી તેની ભ્રાંતિ કરાવતા આવીને પ્રભુને નવાં કાવ્યથી સ્તુતિ કરી વિનવે છે. ૭૪ પ્રભુસ્તુતિ. ૭૫-૭૬ શિવને ગૌરીએ નયનભંગ કરી નાટારંભમાં નચાવ્ય, મુકુંદ-કૃષ્ણને ગોપીઓએ વૃંદાવનમાં નચાવ્ય એમ અનંગ-કામદેવે લાજને પી. સાવિત્રીએ બ્રહ્માને અકળાવ્યા, હિણીએ ચંદ્રને થક, એમ સ્ત્રીના આધારથી મદને દેવ, મનુષ્ય, ઇંદ્રને જીત્યા છે; પણ ૭૭ તું નેમિને મદ ન ઢાંકી શકે, નારી લેભાવી ન શકી. દેવે બેલ્યા: દેવ પ્રભુ! હવે ધમ પ્રકટાવ કે ભળે તરે અને ભવરૂપી વનમાં ન ફરે. ૭૮ પ્રભુ! તું લીલામાં વિલાસ કરે છે કે, જેની કીર્તિએ જીત્યા છે. ખરે શંકર તું છે. અને સિદ્ધિરૂપી સ્ત્રીને વરનાર છે. ૭૮ આમ સ્તવન કરાતા આ દેવ ધમ્મભારથી યુક્ત થઈ સાંવત્સરિક દાન મત્સરરહિત થઈને કરે છે. ૭૦-૮૦ હવે જિનવર નવમા રસ એટલે શાંત રસમાં લીન થઈ રેવત (ગિરિનાર) ઉપર સંજમ આદરે છે–દીક્ષા લે છે અને અદીનપણે વિહાર કરે છે. પંચાવન દિવસે સ્વામીને કેવલજ્ઞાન થાય છે એટલે દેવ, અસુરો મળીને સમવસરણ રચે છે.
૮૧ નેમિસ્તુતિ. ૮૨ સમવસરણમાં ત્રણ ગઢ દે રચે છે, તે રવિચંદ્ર જેવા કાંતિના ભંડાર છે. ત્યાં જિનેશ્વરે ચાર પ્રકારને ધમ (દાન, શીલ, તપ, ભાવનારૂપી) પ્રકા, આથી કૃષ્ણને આનંદ થયો. પીયુ પાસે રામતી પણ મનમાં આનંદિત થઈ ને સંજમભાર ગ્રહણ કર્યો–દીક્ષા લીધી અને નેમિને છેડી રાજેમતી પહેલી મોક્ષે સીધાવી. પછી નેમિનાથ મોક્ષે ગયા.
૮૫-૮૭ આમ રામતી અને યદુકુલશણગાર નેમિનાથ જે કારણે અવતર્યા તે સિદ્ધ કર્યું ને ત્રિભુવનમાં તેમને (કીતિને) વિસ્તાર થયે. તે સ્ત્રી-પુરુષને ધન્ય છે કે, જે ગિરિનાર પર્વત પર ચડીને ગજેન્દ્ર કુંડમાં પાણુથી જિનને (જિનમૂર્તિને) હુવડાવે છે અને મનના આનંદથી નવનવી આંગી ચીને પૂજે છે. ગુણનું સ્તવન કરે છે ને સ્તુતિ કરે છે કે, “તું અકલ, મલ રહિત સર્વજ્ઞ છે, તને નમનારને ધન્ય છે ! તું પાવન અને સ્વાભાવિક સનાતન છે, તારે જય હે. ૮૭ નેમિસ્તુતિ. કવિને ઉપસંહાર. ૮૮ સરસ્વતીની કૃપાથી અંતરના ભાવ અને નાદથી આ ચરિત્ર રચ્યું છે, તે લક્ષ્મીના વિલાસની લીલાનું કમળરૂપ છે. તેલે સાંભળતાં મેહ જાય છે અને કળિકાળના મેલને નાશ કરે છે.
માણિયસુંદરસૂરિ એ રચનારનું નામ છે. તે સુંદર ગુણના ભંડાર નેમનાથના ચરણકમલને ઉપાસક ભ્રમર છે.
વરી
શ્રી આર્ય ક યાણગૌતમસ્મૃતિગ્રંથ
Page #19
--------------------------------------------------------------------------
________________ testostesh testestostestostestesboostoskestestostesksestestostestes obtesteskestestestostestestoskobestats.stosteskseskskesteste desododedest testostestosteste(322] (પછીની કડીઓ નથી. હવે બીજી પ્રતોની કડીઓ લઈએ. ). યાદવકુળના અલંકાર હીરે, મેઘ સમ ગંભીર, મદનને રોકનાર વીર (નેમિ પ્રભુ) ! તું અમારો સ્વામી શ્યામ અને ધીર છે, હાથી જેવો સબલ, પ્રકૃતિથી સિંહ સમાન, અને સૂય જેવી કાંતિવાળા શરીરવાળો છે. 90 જેણે આંતરિક શત્રુને સહેલાઈથી જીત્યા છે, વિષમ મોહમદને રણુમાં હર્યા છે, એવા નેમીશ્વરને આ સંવાદ છે. તે યદુકુલમાં મણિરૂપ રાજીમતી રાણી તું તે અમારી માં અને એક મહાન દ્ધાની ગૃહિણી, જગમાં પ્રસિદ્ધ છે અને મોક્ષરૂપ મહેલમાં તારું નિશ્ચલ સ્થાન છે. 91 રચનારના નામમાં જે કય જોડાક્ષર છે, તેમાં બે અક્ષર મળ્યા છે, તે પ્રમાણે નેમિનાથ અને રામતી બંને ત્યાં મોક્ષમાં મળ્યા છે અને “સુંદર પરમ બ્રહ્મ સાથે ભળ્યા છે અને ત્યાં દુઃખ રહિત વિલાસ કરે છે. આ ને.મેજિનનું ચરિત સારા છંદમાં રસથી અને આનંદથી સુણો ભણે અને સાંભળે છે તેનું હંમેશા મંગલ થાય છે. આ કડીમાં “ક” અને “સુંદર' એ બેથી કવિ પિતાનું નામ “માણિક્યસુંદર' એક રીતે બતાવી આપે છે. (શ્રી વિજયવલ્લભસૂરિ સ્મૃતિ ગ્રંથ) यस्मान्नोद्विजते भूतं जातु, किंचित् कथंचन / अभयं सर्वभूतेभ्यः स प्राप्नोति सदा मुने // જેનાથી કોઈ પણ જીવે કઈ પ્રકારના સહેજ પણ ઉગને પ્રાપ્ત નથી થતું, તે સદા ય સર્વ જીવોથી અભયને પ્રાપ્ત કરે છે. अहिंसा सर्वभूतानामेतत् कृत्यतमं मतम् / एतत् पदमनुद्धिग्नं वसिष्ठं धर्मलक्षणम् // બધાં પ્રાણીઓ માટે અહિંસા જ સર્વોત્તમ કર્તવ્ય છે, એમ જ્ઞાનીઓએ માન્યું છે. આ પદ ઉદ્દેગરહિત, વરિષ્ઠ અને ધર્મનું લક્ષણ છે. शरण्यः सर्वभूतानां विश्वास्य सर्वजन्तुषु / अनुद्वेगकरो लोके न च युद्विजते सदा // અહિંસક સર્વ ને શરણભૂત હોય છે. તે બધાને વિશ્વાસપાત્ર હોય છે. તે જગતમાં પ્રાણીઓમાં ઉગ પેદા નથી કરતો અને ન તો તે કદી કોઈનાથી ઉદિગ્ન થાય છે. એ આર્ય કયાણ ગૌતમસ્મૃતિ ગ્રંથ છેએક