Page #1
--------------------------------------------------------------------------
________________
મહાવીર માર્ગ - માત્ર આત્મકલ્યાણનો જ? |
(શ્રી ગીતા જૈન, મુંબઈ)
* સહનાવવતુ સહનૌ ભુનક્ત, સહ વીર્ય કરવાવહૈ ! છે – એ પણ ધર્મસાધનાનું એક મહત્ત્વનું અંગ છે. તેજસ્વિનાડવધીતમસ્તુ , મા વિદ્વિષાવહૈ /
- આપણા સમાજ જીવનમાં વિઘ્ન રૂપ બનતી બાબતો જેમકે અથતિ આપણે બધા એક બીજાની રક્ષા કરીએ. આપણે ધૃણા, વિદ્વેષ, હિંસા, શોષણ, સ્વાથધતા વગેરે અધર્મરૂપ છે. પ્રાપ્ત સાધનોનો સાથે મળીને ઉપભોગ કરીએ, આપણે સાથે મળીને સમાજ જીવનને પુષ્ટ અને પ્રફુલ્લીત કરતી. બાબતો જેમકે પરોપકાર, પરાક્રમ કરીએ, આપણું અધ્યયન તેજસ્વી થાઓ, આપણે પરસ્પર સેવા, કરૂણા, દયા વગેરે ધર્મ છે. આ ઉચ્ચતમ મૂલ્યોથી જ સમાજ દ્વેષ ન કરીએ.
રક્ષાય છે. માનવી સમાજમાં રહે છે - એકલો, અટુલો રહી શકતો. વિશ્વના સાંસ્કૃતિક ઈતિહાસ પર આપણે નજર માંડીએ તો. નથી. વ્યક્તિત્વતા એ દરેક માનવીનું આગવું | અનિવાર્ય અંગ દ્રષ્ટિગોચર થાય છે કે સમયે સમયે અનેક મહાપુરુષોએ જન્મ હોવા છતાં એ સમાજજીવન પર આધારિત હોય છે. વ્યક્તિત્વનું | લઈને સમાજને કલ્યાણકારી માર્ગ બતાવ્યો છે. તેમજ ફેલાયેલી સુનિમણિ સમાજી જીવનને લીધે જ શક્ય બની શકે. માનવી સમાજમાં પશુતાને ફગાવીને ઉર્ધ્વગામી બનાવવાનો માર્ગ ચીંધ્યો છે. આવા જ જન્મીન/રહીને પોતાનો વિકાસ સાધી શકે છે – નિર્જન ટાપુમાં મહાનુભાવો કોઈ એક દેશ, ક્ષેત્ર, સમાજ, ધર્મના સીમાડાના કેદી, ફસાઈ પડેલા માનવીની કે જંગલમાં પશુઓ વચ્ચે ઉછરેલા બાળકની નહોતાં વિશ્વવ્યાપી માનવજાતિનાં યુગપુરુષો હોય છે. કાળનાં વાત આપણે સૌ જાણીએ છીએ. એ વરૂ બાળની કથનીથી કોણ ગર્ભમાં અનેક મહાપુરુષોના ઈતિહાસ ધરબાયેલા છે. પણ એમણે. દુઃખી નહીં થયું હોય ? અને એ વાતથી એ પણ સાબિત થયું છે કે આપેલાં જીવનમૂલ્યો આજે પણ અમર છે. આપણા ૨૪મા તીર્થંકર ‘પરસ્પરોપગ્રહો જીવાનામ્” (તત્વાર્થ સૂત્ર પ/ર૧) મૂળભૂત લક્ષણ શ્રી મહાવીર પણ યુગપુરુષ છે. ૨૫૦૦ વર્ષ પૂર્વે વિષમ સામાજીક છે જ. આપણે જે કંઈ પણ બનીએ છીએ કે જે કંઈ પણ વિકાસ પરિસ્થિતિમાં થયેલા ભગવાન મહાવીરે સમાજને આપેલી મૂલ્યોની. | સાધી શકીએ છીએ તે આપણા સામાજીક વાતાવરણને લીધે હોય ધમની ભેટ અમૂલ્ય છે. • છે. એમાં પોતપોતાની વ્યક્તિગત રુચિ / આવડત / બુદ્ધિ / એમનાં વખતમાં માનવી - માનવી. વચ્ચેનું અંતર વધી ગયું જિજ્ઞાસા / ગ્રહણ શક્તિ | તત્પરતા. | કુશળતા ભળે છે અને હતું. વર્ગભેદ તીવ્ર જોર પકડીને સમાજમાં ઘર્ષણ ફેલાવતો હતો. અલગઅલગ વ્યક્તિત્વો નિખરે છે પણ એ સમાજાધારિત જ છે. મુંગા પ્રાણીઓનો બલિ દેવામાં કોઈ નાનમ હોતી અનુભવાતી - સમાજથી બહાર રહીને માનવી વિકાસ ન સાધી શકે.
ઉલટું પ્રતિષ્ઠાનું પ્રતિક ગણાતું. આવા સમયે સ્ત્રીઓની સ્થિતી. તો. સંત રબના શબ્દોમાં કહીએ તો -----
ખૂબ જ દયનીય થઈ ગઈ, એ. વધુ ને વધુ ગુલામીમાં જકડાતી. * રબ બુંદ સમન્દ કી, કિત સરકે કહ્યું જાય | જતી હતી. ગરીબ | લાચાર માનવીઓનું ભયંકર શોષણ થવા ' સાઝા સકલ સમન્દ સો, હૂં આતમ રામ સમાય || લાગ્યું હતું. માનવોનાં મૂળભૂત અધિકારો પર શક્તિશાળી લોકો
એટલે કે - - - - - અગાધ અને અનંત પાણીથી ભરેલા આડેધડ પ્રહાર કરતાં હતા. ચારેકોર ફેલાયેલી. આ અરાજકતાથી. સમુદ્રનું એક ટીપું / બુંદ ભલે ક્યાંય પણ સરકી જાય, ચાલી જાય જનતા / પ્રજામાં ભય | ડર | અશાંતિ | લાચારી પ્રસરી હતી. પણ તે સમુદ્રનો જ ભાગ બની રહે છે એ જ પ્રમાણે વ્યક્તિ આવા સમયે મહાવીરનો જન્મ ખરે જ, પ્રજા માટે આર્શિવાદ સમો ટીપાની જેમ છે અને સમાજ સમુદ્રની જેમ.
નીવડ્યો. આપણા. વિકાસમાં મહત્તમ ફાળો. - આ રીતે જોતાં એમ લાગે છે કે ભગવાન મહાવીરે સામાજીક ભજવતા આ સમાજને નિયંત્રિત અને ઉન્નતિ | વિકાસ | શાંતિ / સમૃદ્ધિમાં ફાળો આપ્યો. જ્યારે બીજી વ્યવસ્થિત કરવા માટે સમાજ વ્યવસ્થા તરફ જોઈએ તો જૈનધર્મ વ્યક્તિનિષ્ઠ અને નિવૃત્તિ પ્રધાન લાગે છે. ગોઠવવી પડે છે. સમાજના સભ્યો અને એનો મૂળભૂત હેતુ આત્મ-સાક્ષાત્કાર અને મોક્ષપ્રાપ્તિ જ છે. થતુકિંચિત્ રૂપે એને યથાવત રાખવામાં પણ આનાથી. એમ સ્વીકારી લઈએ કે જૈન ધર્મ અસામાજીક છે તો. પોતાનો ફાળો આપતા રહે છે – નહીં ભ્રમ ઠરશે. જૈન સાધના આધ્યાત્મિક વિકાસની સાથે જ સામાજીક તો અરાજકતા અને અંધાધૂંધી ફેલાઈ કલ્યાણ પણ વિચારે છે. ફક્ત આધ્યાત્મિક કલ્યાણની જ અહીંઆ જાય, અને માનવીનો વિકાસ રૂંધાઈ વાત નથી - અને સામાજીક ઉપેક્ષાની બાબત પણ નથી જ. જૈનધર્મ
જાય. એટલે કે સમાજ વ્યવસ્થા સ્વીકારે છે કે સાધનાથી પ્રાપ્ત થયેલી સિદ્ધિનો ઉપયોગ સામાજીક શ્રી ગીતા જન નિભાવવી એ આપણો ધર્મ બની રહે કલ્યાણમાં કરવો જોઈએ. ભગવાન મહાવીરે પણ એ કર્યું જ છે.
મહાનગર ની રજા વિભાગ
પ૩
जयन्तसेन विभ्रम मति, कैसे करे बचाव ।। धर्म सहायक चलन में, धर्म विधायक जान ।
Page #2
--------------------------------------------------------------------------
________________
વીતરાગતા અને કેવલજ્ઞાનની પ્રાપ્તિ થયા બાદ એ નિષ્ક્રિય નહોતા રહ્યા. રાજભવનમાં રહીને પરહિત / લોકહિતની વાતો કરવી વ્યર્થ હિત લોકબિર લાગતાં એમણે સ્વજનોનો વ્યાપ વધારવા, પ્રાણી માત્રના કલ્યાણની વાત વિચારવા / અમલમાં લાવવા દીક્ષા લીધી.
સાડાબાર વર્ષ સુધી અનેક ઉપસર્ગો સહીને પણ એને આત્મતત્ત્વની ઓળખ મેળવી જ. પોતાનું સ્વરૂપ ઓળખવા માટે એમણે ખૂબ કઠીન પરિક્ષાઓ પસાર કરી. વિરોધી / દુશ્મનો ઉપસર્ગો પ્રત્યે પણ વૈરભાવ / દ્વેષભાવ ન જગાવતાં સમભાવ ધારણ કર્યો.
સાધના દ્વારા પ્રાપ્ત થયેલી સિદ્ધિઓ ફક્ત પોતાના માટે જ ન રાખતાં સમાજ હિત માટે વહેતી કરી. એમનાં મનની ભાવના કેટલી ઉદાત્ત કે એમણે પોતાની દિગ્ધ ઉપદેશ લોકોની બોલીમાં આપ્યો અને જેનાથી આચાર શુદ્ધિ ગણીને વ્યક્તિ સુધાર દ્વારા સમાજ સુધારનો માર્ગ કાયમ કર્યો.
એમનાં ઉપદેશમાં જગતનાં સ્વરૂપની વ્યાખ્યા, આત્મવિકાસના માર્ગનું પ્રતિપાદન, આત્મા અને કર્મની વિસ્તૃત છણાવટ, વ્યક્તિ અને સમાજનાં વિકાસની વાતો તેમજ હિંસા - અહિંસાનું વિવેકભાન વગેરેનું વિવેચન કરવામાં આવ્યું છે.
ભગવાન મહાવીરે તત્વ અને ધર્મના વાસ્તવિક સ્વરૂપની વ્યાખ્યા કરીને આત્મકલ્યાક્ષનો માર્ગ સર્વે માટે ખૂલ્લો મૂક્યો હોવાથી આપણે એમને વ્યક્તિ / માનવ તરીકે નહીં પણ વિચાર રૂપે ઓળખીએ છીએ. એમણે સર્વેને સમાન ગણ્યા - પ્રાણી માત્રનો ભેદ નહોતો રાખ્યો. મહાવીરનાં ઉપદેશની વૈચારિક ક્રાંતિ બૌદ્ધિક, ધાર્મિક, આર્થિક, સામાજીક અને રાજનૈતિક જીવનને સંપૂર્ણ રીતે અસર કરે છે.
એમને બીજાઓની પીડા, દુઃખ, તકલીફોને નીવારવાનો જે માર્ગ સાધનાનાં ઉગ્રક્રમ બાદ મળ્યો હતો તેને પોતાના પૂરતો જ ન રાખતાં ઐીએ બધા માટે ખૂલ્લો મૂક્યો એમના ઉપદેશનો આ પરિશ્રમમાં એમની બીજાઓ પ્રત્યેની આત્મીયતાનાં દર્શન થાય છે. નિઃસ્વાર્થનાનું ઉમદા ઉદાહરણ એમણે પૂરું પાડેલ છે. સ્વાર્થીપણું આપણા જેવાનો જીવનમાં હોય છે. જો આપણા જીવનમાં બીજાનું દુઃખ આપણું ન લાગતું હોય તો આપણે સમજી લેવું જોઈએ કે આપણે અધર્મનું આચરણ કરી રહ્યા છીએ, બીજાની વેદનાને પોતાની રામજી એના પ્રત્યે જાગૃત જવાબદારીનો અહેસાસ થાય, એ જવાબદારી નીભાવીએ નહીં તો ધાર્મિક ક્રિયાકાંડી. એ નર્યો દ્રુમ / પાખંડ જ છે. ધાર્મિકતાની મૂળભૂમિ સદનનાં પાંચ અંગોમાં સમભાવ અને કરૂણાને સૌથી વધુ મહત્વનાં ગણવામાં આવ્યા છે. આ સમભાવની સામાજીક દૃષ્ટિએ અર્થ કરીએ તો બીજાને પોતાના જેવા જ – સમ સમજવા, કેમકે અહિંસા અને - લોકકલ્યાણની આંતરભાવનાનો મૂળ ઉદ્ગમ જ આ છે. આચારાંગ સૂત્રમાં આવે છે ને કે જે રીતે હું જીવવા માંગું છું, અને મરવાનું પસંદ કરતો નથી. એજ રીતે સંસારનાં દરેક પ્રાણી મૃત્યુથી ડરે છે અને જીવવાની ઈચ્છા રાખે છે. જેમ હું સુખ ઈચ્છું છું એમ જ બધા
શ્રીમદ્ જ્યૂસના અનનોધ ગુજરાતી વિશ્
૫૪
પણ સુખ જ ઈચ્છે છે. ના જ દૃષ્ટિથી અહિંસા, ધર્મ અને નૈનિકતાનો વિકાસ થતો રહે છે. સક્શન ત્યારે જ પ્રાપ્ત થાય કે જ્યારે સર્વે પ્રત્યે સમભાવ આવે. બીજાની પીડા / દુઃખ પોતીક લાગે – જ્યારે બીજાની પીડા પોતાની બની જાય ત્યારે આપોઆપ સેવાભાવનાનો ઉદય થાય છે. સ્વયં પ્રકટ થયેલી આ સેવામાં સ્વાર્થભાવ નથી એનો. સર્જનની પ્રાપ્તિથી ઉત્પન્ન થયેલી આત્મવત્ દૃષ્ટિ હિંસક બુદ્ધિનો નાશ કરી દે છે અને સેવાભાવના સહજ સ્વીકાર્ય સાધના બની રહે છે.
આજે જૈનધર્મને અન્ય ધર્મના લોકો વ્યક્તિનિષ્ઠ અને નિવૃત્તિપ્રધાન ગણે છે. અસામાજીક કે સ્વાર્થી ધર્મ તરીકે પણ ક્યારેક એને નિંદવામાં આવે છે. ફક્ત પોતાનું જ આત્મકલ્યાણ ક૨વાનો આગ્રહ સૈનના ધર્મ તરીકે ઓળખવામાં આવે છે. રાગદ્વેષથી પર થવાની વાત પર ભાર મૂકીને કંઈ પરોપકાર કે લોકકલ્પાન્નની વાતનો છેદ નથી ઉડાડવામાં આવ્યો. પણ અનેક લોકો, અરે ! ક્યારેક તો ચુસ્ત જૈનો પણ આ બાબતે એવું જ સ્વીકારતા હોય છે કે રાગદ્વેષ ન કરવો એટલે કોઈની પ્રત્યે લાગણી / મોહ / પ્રેમ ન રાખવો. દયા - સેવા ભાવના અને કરૂણા - વાસણ્ય જેવા ગુણો વિકસાવવામાં આ અણસમજતાને લીધે વિશેપ પડે છે. આને લીધે એક ભ્રમણા ફેલાય છે કે જેનીઓ સ્વાર્થી છે. ફક્ત પોતાનો જ / પંડનો જ વિચાર કરવાની છૂટ આપતાં ધર્મ તરીકે એને ગણવામાં આવે છે. રાગ દ્વેષથી પર થઈએ તો જ સમભાવ આવે અને સમભાવથી ઉત્પન્ન થતી સેવા જ ખરા અર્થમાં લોક કલ્યાણકારી બની શકે. અન્યથા સેવા એ તો મેવા માટેનું સાધન બની રહે. ક્યારેક જૈનીઓને ધર્મઝનુની તરીકે પણ દર્શાવવામાં આવે છે કારણ કે સંન્યાસ | ક્રિયાકાંડો । આત્મલક્ષી વિચારો પર ખૂબ જોર આપવાથી સમભાવ / સહિષ્ણુતા અને સેવાની ભાવના ગૌણ થતી દેખાય છે. બીજાનો વિચાર નહીં કરવાનો ફક્ત પોતાનાં આત્મ સાક્ષાત્કાર માટે જ પ્રયત્નશીલ રહેવાનું આ માન્યતાને લીધે ઘણીવાર બીજા જીવોની ઉપેક્ષા થઈ જાય છે.
આજે આપણી અહિંસા મારો નહીં / હશો નહીં પૂરની મર્યાદિત થતી ગઈ છે. આ નકારાત્મક ઘોષણાની ભ્રાંતિથી ગેરસમજ ફેલાવા લાગી છે. સેવાભાવ વગરની અહિંસા અને સંન્યાસ બંને નિષ્ક્રિય છે. આ ત્રણેના સુમેળથી જ પૂર્વ બની શકાશે. અહિંસા અને રવા અમિત્ર છે. અહિંસક હોવાનો બીજો અર્થ છે સેવાના ક્ષેત્રમાં સક્રિય થવું. માનવતા વગરની અહિંસા હોઈ શકે ? આમ ઘરમાં કીડી પણ ન મરવા દઈએ, પાણીને પણ ગાળ્યા સિવાય ન વાપરતા હોઈએ અને આપણા માંદા નોકરો કે અન્ય પ્રાણીઓ પ્રત્યેની માનવતા મનમાં ન ઉઠતી હોય તો એ અહિંસા શું કામની ? ક્યારેક અમુક લોકો (અનેક કારણોસર) ઝુંપડપટ્ટી વગેરેમાં પોતાનાં સ્વાર્થ માટે આગ લગાવી દેતા હોય છે. ઘી જેવા અન્ય ખાદ્ય પદાર્થોમાં માંસાહારી ભેળસેળ થતી રહે છે. તો પછી. છેતરામણી / ઉપરછલ્લી અહિંસામાં માનવતા / સેવા ભાવના ક્યાં ?
નેપોલિયને વિયેના પર ચડાઈ કરી, ત્યારે વિયેના હારવાની
जयन्तसेन विदितवान्, करते निज उत्थान ॥ करो धर्म आराधना, छोडो विषय विकार ।
Page #3
--------------------------------------------------------------------------
________________
અંતિમ ક્ષણોમાં હતું અને નગરનું દ્વાર ખોલીને એક દૂત સંધિનો પલાયનવૃત્તિનું નથી પણ એ સમસ્યાઓનો સ્થાઈ અને આધારભૂત ધ્વજ લઈને બહાર આવ્યો. એણે નેપોલિયનને કહયું ‘‘આપની. ઉકેલ શોધવાનો સંઘર્ષ અવિરત પણે. તેઓ કરતા રહયા.. તોપોથી રાજ મહેલની નજીકમાં જ ગોળા પડી રહયા છે. રાજા | ઈતિહાસ સાક્ષી છે કે તેઓ નિઃસ્વાર્થ ભાવે સતત સામાજીક મહેલમાં સમ્રાટની રાજકુંવરી બિમાર હાલતમાં છે. થોડો વધુ સમય મૂલ્યોનાં નિમણિનાં કાર્યમાં વ્યસ્ત રહયા. અટક્યા વગર | વણથંભે તોપમારો ચાલુ રહેશે તો સમ્રાટને પોતાની બિમાર પુત્રીને વલવલતી ચાલતા રહયા. મહાવીર સ્વ અને પર, હું અને તું નો સમન્વય મૂકીને ભાગી છૂટવું પડશે.” ત્યારે નેપોલિયનના સેના નાયકે કહયું સાધીને આત્મકલ્યાણ અને સમાજ કલ્યાણ બંનેનાં જીવતા જાગતા “આપણે થોડી જ વારમાં વિજય પ્રાપ્ત કરવાનાં છીએ ત્યારે યુદ્ધ ઉદાહરણ રૂપ છે. આ બંને માર્ગ પર ચાલતા રહીને એમણે. નીતિ અનુસાર નગરની વચ્ચોવચ્ચ તોપગોળા પડવા આવશ્યક મૂળભૂત સામજિક મૂલ્યોનું રહસ્ય સમજાવ્યું અને એ છેઃ
- “ અહિંસા – અપરિગ્રહ – અનેકાન્ત ”. પણ નેપોલિયને કહયું “ યુદ્ધ નીતિની વાત યથાર્થ તો છે જ આ ત્રણેય મૂલ્યો, સિદ્ધાંતો, જીવનને સમાજોપયોગી બનાવવાના. પણ અત્યારે માનવતાનો તકાજો એ છે કે બિમાર રાજકુમારી પર આધારસ્થંભો, ઉપરાંત સુખી થવાના માર્ગનાં આ ત્રણ માઈલ દયા કરવી જોઈએ.” અને પોતાના નિશ્ચિત વિજયને સંદિગ્ધ સ્ટોન, અને વિશ્વશાંતિ માટેના આ મિસાઈલ્સ એમનાં સામાજીક બનાવવાનો ડર સેવીને પણ નેપોલિયને તોપોને ત્યાંથી હઠાવી લીધી અનુસંધાનનાં પરિણામ રૂપ જ નીપજ્યાં છે. પોતાની આત્માનુહતી. અહીં આપણને યુદ્ધની. હિંસામાં પણ અમીરી માનવતાનો ભુતિ બાદ એ નિષ્ક્રિય બનીને બેસી રહયાં હોત, પોતાનામાં જ દર્શન થાય છે.
લીન બન્યાં હોત કે પછી એ અનુભુતિને સમાજની સમસ્યાઓનાં ભગવાન મહાવીરે ફક્ત આત્મ કલ્યાણનો માર્ગ જ ન ચીંધતા. ઉકેલનાં સંઘર્ષમાં જોડીને આત્મચિંતન ન કર્યું હોત તો આ દિવ્ય સમાજ કલ્યાણનો માર્ગ પણ ચીંધ્યો જ છે. રાજા-મહારાજાઓ સાથે ત્રણ મૂલ્યો આપણને મળી શકત ? આમ એમણે પોતાની. એમની. ચર્ચા થતી. ત્યારે એમને લોક શાસનનાં નિયમો / જાણકારી આત્માનુભુતિને સમાજ સાથે એકરસ કરી અને એનાં પરિપાક રૂપે જ્ઞાન આપતા. ખેડૂતો, વ્યાપારીઓ કે કારીગરોની પણ એમણે મળેલા આ મૂલ્યો આજે ય એટલાં જ સમાજ માટે ઉપયોગી છે. આજીવિકા માટે પ્રામાણિક રહેવાની વાત કહી છે – અપ્રમાણિક વિશ્વ શાંતિ, સહઅસ્તિત્ત્વ અને સહઐક્ય આ માર્ગ વગર શક્ય થવું એટલે બીજાનાં હક્કો પર તરાપ મારવી આની મનાઈ કરીને બનશે ? પોતાની આત્મસાધનામાં મહાવીરે લૌકિક વ્યવસ્થાના. એમણે સદાચારનો માર્ગ ચિંધીને જીવન જીવવાની જે કળા શીખવી આધારભૂત તત્વોની ઉપેક્ષા કરી હોત તો ? એ સમાજ કલ્યાણના હેતુથી જ તો ! આમાં પણ અહિંસા વણાઈ અહિંસાની પ્રતિષ્ઠા દ્વારા એમણે સમાજમાં વ્યાપેલા ભેદ ગઈ !
ઊંચ-નીચ, છૂત-અછૂત વગેરેને નાબૂદ કર્યા છે. એમણે નોંધ્યું કે - જ્યારે જ્યારે એમણે નારી સમાજ વિશે વાતો કરી છે ત્યારે આવા ભેદ જ હિંસાની પરાકાષ્ઠા છે. પ્રત્યેક મનુષ્યનું અસ્તિત્વ પણ પોતાની શક્તિ ઓળખવા માટેની પ્રેરણા નારીઓને આપી. સમાન રીતે ગૌરવવંતુ છે. સૌની ગરિમા જળવાય તો જ અહિંસાની. જીવનનાં દરેક ક્ષેત્રમાં નારીના વિકાસની સંભાવનાઓ પર એમણે સુંદર બંસરી વાગે . વર્ગશોષણના પક્ષપાતી. સમાજને અહિંસક કહી. પૂરતો પ્રકાશ નાંખ્યો છે.
શકાય ? દલિતમાં દલિત લોકોને પણ એમણે સમાન ગણ્યા. એમણે એક જગ્યાએ કહયું છે.
હરિકેશી ચાંડાલને ગળે લગાવીને તો એમણે અહિંસાનું પૂર્ણ દર્શન જે અંગે જાણઈ સે સર્વે જાણઈ,
કરાવ્યું. જે સર્વે જાણઈ સે અંગે જાણઈ,
મહિલાઓને પણ એમણે પુરુષ જેટલો જ સમાનાધિકાર ( આમાં વ્યષ્ટિ અને સમષ્ટિનો અન્યોન્યાશ્રમ સંબંધ બતાવ્યો આપીને એમણે એ વખતનાં સમાજમાં અહિંસાનું શિરમૌર ઉદાહરણ છે. વ્યક્તિ એ સમાજનું જ ઘટક હોઈ આત્મવિકાસના માર્ગની પૂરું પાડ્યું. એમણે આદરેલો આ અહિંસાનો પ્રયોગ દરેકે દરેક સાથે જ સમાજ વિકાસનાં માર્ગના મૂળ મંત્રોને આપણી સમક્ષ મૂકી ક્ષેત્રમાં કાર્યમાં પોતાની વિશિષ્ટ રીતે આદરાતો ગયો – અને એમણે જીવનની સવગણતા પ્રત્યે આપણું ધ્યાન દોર્યું છે. આ બંને એમાંય લોકભાષાનો ઉપયોગ કરીને એમણે પોતાના પ્રયોગને એક માર્ગ વિરોધી ન હોઈ એકબીજાના સહયોગી / પૂરક છે.
બહુમૂલ્ય પ્રમાણ બક્યું. કોઈને ન સમજાય તેવી ભાષામાં બોલીને | મહાવીરનું જીવન આપણને એક બીજી હકિકત તરફ પણ રોફ છાંટવો એ પણ હિંસા જ છે. પોતાના જીવન જેટલી જ ધ્યાન દોરે છે કે આત્મસાધના પછી જ સામાજીક મૂલ્યોનું સૃજન મહત્વપૂર્ણ બાબત પોતાની ભાષાભિવ્યક્તિ હોય છે. સૌને પોતાની કરી શકાય છે. એમણે પોતાની ધ્યાન સાધના પૂર્ણ થયા બાદ – ભાષાનું ગૌરવ હોય છે. ભાષા છીનવી લેવી એટલે કે જીવન જ સાડા બાર વર્ષની ઉગ્ર તપસ્યાની ફળશ્રુતિ રૂપે, આત્મતત્ત્વની છીનવી લેવું – આ બધા મૂલ્યો એમણે ૨૫૦૦ વર્ષ પહેલાં પ્રાપ્તિ બાદ જ પ્રતિબોધ | ઉપદેશ આપ્યો. આ હકિકતમાં તેઓ સ્થાપિત કરીને લોકબોલીમાં જ જનસંપર્ક કર્યો. દઢ સમર્થક રહયાં છે. પણ હાં, આત્માનુભુતિની પ્રાપ્તિ બાદ એઓ આ તો થઈ મનુષ્યમાં – સમાજમાં અહિંસાનાં પ્રતિપાદનની અટક્યા નથી, વિરામ કે નિવૃત્તિ નથી સ્વીકારી. એમનું બાકીનું વાત, પણ ભગવાન મહાવીર આટલેથી ન અટકતાં પ્રાણીમાત્ર પણ જીવન સમાજની સમસ્યાઓથી દૂર છૂટવાનું કે ભાગી જઈને આખરે તો સમાન જીવ જ છે અને વનસ્પતિ પ્રત્યે પણ એ જ
થીમ થકારોનટરિનામદદ કરો, ઇરાદી વિભાગ,
પુપ
जयन्तसेन सतर्क रह, नैया सुख से पार || जीव मात्र से प्रेम हो, नहीं किसी से द्वेष ।
Page #4
--------------------------------------------------------------------------
________________ ભાવ દશવિીને અહિંસામાં પરસ્પર મૈત્રી, ઐક્યતા. અને કરૂણાને ભેદ સુધી. સ્વીકારી ન શકાય. ઈન્સાને વિચાર્યું મનભેદથી ફક્ત સંમિશ્રિત કર્યો છે. ભગવાન મહાવીરનાં સમયમાં અનેક પ્રકારનાં સંઘર્ષ જ થાય છે એવું નથી એથી વિકાસમાં. પણ રૂકાવટ આવે છે. ભેદભાવોથી સમાજ ખદબદતો હતો. ત્યારે આ વિષમતા દૂર કરવા મહાવીરની આપેલી આ સામાજીક ભેટ ‘અનેકાન્ત દ્રષ્ટિ’ એ. એમણે સમતાનો માર્ગ દેશવ્યિો. ભગવાનની સભામાં રાજા-રંક, દીર્ઘદ્રષ્ટિ અને સમાજ કલ્યાણની ભાવનાનું પરમ | ઉન્નત શિખર જાતિભેદ-વર્ણભેદ વગેરેનાં ભેદ ન હતા. અહીંઆ સર્વે એક સમાન છે. અહિંસા અને અપરિગ્રહ હોય તો જ સમાજકલ્યાણ શક્ય બને રહેતા હતા. અહિંસાનાં મૂલ્યની સમાજનાં દરેકે દરેક પાસા / છે તેમ જો અનેકાંતવાદ હોય તો જ સમાજમાં સુખ - શાંતિ અને તબક્કા અને હકીકતો પર સ્થાપના કરીને એમણે સમાજકલ્યાણ સંતોષ રહે, અન્યથા સંઘર્ષમય સમાજ મનભેદથી ઊભી થયેલી કર્યું. જેથી સમાજમાં સુખ-શાંતિ બીજાનાં ભોગે ન મેળવાય. વિષમતાઓમાં અટવાઈ પડે. - એમનાં સમાજ સાથેનાં ઊંડા સંબંધો, એ વિષેનું ગહરૂં | મહાવીર ભગવાને શીખવ્યું કે વસ્તુ એકપક્ષીય ન હોય ચિંતન-મનનથી તેઓ સારી રીતે સમજી શક્યા કે આર્થિક અસમાનતા અનેકપક્ષીય છે. આનાથી મનુષ્ય પોતાની દ્રષ્ટિની સાથોસાથ બીજાની. અને આવશ્યક વસ્તુઓનાં અતિ સંગ્રહથી સમાજમાં ભેદ પ્રસરશે. દ્રષ્ટિ | વિચારોને પણ સમજવાનો પ્રયાસ કરવા લાગ્યો. અને સમાજજીવન અસમતોલ બની જશે. આને કારણે જ શ્રીમંત વર્ગ બીજાને સમજવાનો પ્રયાસથી પોતાનાં તુચ્છ અહમૂનું વિઘલન કરવા લાગ્યો. અને આમ આ ત્રણેય મૂલ્યોને અપનાવીને એ સમાજ - એમણે આ અસમાનતાને દૂર કરવા ‘અપરિગ્રહ’નો આદર્શ કલ્યાણ કરતો જાય તો સાથોસાથ માનસિક શાંતિ પ્રાપ્ત કરે, અને આપ્યો. પરિગ્રહથી હિંસાની જેમ જ સમાજમાં ઘર્ષણ, કડવાશ, વેર- એ શાંતિ આત્મકલ્યાણ ભણી દોરી જાય કે નહીં ? આમ ઝેર, શોષણ, સંગ્રહ વગેરે ઉદ્ભવે છે. અપરિગ્રહના સામાજીક સમાજકલ્યાણ અને આત્મકલ્યાણના સુપેરે માર્ગે ચાલવાનો માર્ગ મૂલ્યની સ્થાપના તેમણે એટલા માટે કરી કે જેથી સમાજમાં ધનની ભગવાન મહાવીરે ત્રણ અતિ મહત્વના મૂલ્યો સ્થાપીને દર્શાવ્યો મર્યાદા, વસ્તુઓની મર્યાદિ, આવશ્યકતા નક્કી થાય. અમૂક થોડાં અને એમનું સમગ્ર જીવન એ. દવિ છે કે એમણે સમાજકલ્યાણને હાથોમાં થતાં ધનના એકત્રીકરણથી સમાજનો મોટો ભાગ અવિકસીત આત્મકલ્યાણ જેટલું જ મહત્વનું ગણ્યું હતું. તેઓ એકનિષ્ઠ, રહી જાય છે. જીવનોપયોગી વસ્તુઓ માટે અમુક લોકો ટળવળે એકાંતવાદી, કે નિવૃત્તિમૂલાક નકારાત્મક જીવન નહોતા જીવ્યા. અને અમુક લોકો પાસે નાશ કરવો પડે એટલો સંગ્રહ થઈ જાય એ | દરેક વ્યક્તિ સત્યના નવા નવા પાસાંને શોધી શકે છે. પણ હિંસા જ થાય ને ! આમ અહિંસા અને અપરિગ્રહ એ બંને કોઈપણ એક જ દ્રષ્ટિ | બાજુથી વસ્તુને જોઈ સ્વીકારી લેવું એ પણ એક સિક્કાની બે બાજુની જેમ સંયુક્તપણે રહે તો જ સમાજનો એક હિંસા થઈ. આપણે તો સતત અનેક દ્રષ્ટિથી એની શોધ કરતાં ઉદ્ધાર થાય એ એમણે સમજાવ્યું. રહેવાનું છે. નવા નવા સત્યો લાધતાં જશે તેમ તેમ સમાજ વધુ ' ભગવાન મહાવીરે અહિંસા. અને અપરિગ્રહનાં મૂલ્યો સ્થાપીને સમૃદ્ધ થતો જશે. શાંતિ સ્થપાશે. માનવી વૈચારિક સંઘર્ષથી દૂર વ્યક્તિગત, માનવીય અને આર્થિક અસમાનતાને તો દૂર કરી જ ન થઈને એકબીજાને સહયોગ કરતો જશે તેમ તેમ આપણે સમજીશું હતી. પણ આટલેથી જ એઓ અટક્યા નહીં. એમની કાંત | દીર્ઘ કે અનેકાન્ત, સમાજને વૈચારિક ગતિ આપનારો સિદ્ધાંત છે અન્યથા. દ્રષ્ટિ - વૈચારિક મતભેદથી. જે દ્રુદ્ધ ઊભા થાય એ પ્રત્યે પણ - સમાજની ગતિ અટકતાં વિકાસ / પ્રગતિ ઠપ્પ થઈ ગયા હોત. સજાગ રહી, અને ભગવાને આપણને અનેકાન્ત દૃષ્ટિની નવાજેશ અંતે આપણે એમ જાણી શક્યા કે મહાવીરનું સમગ્ર જીવન કરી. જેને આપણે સમન્વયાત્મક દ્રષ્ટિકોણ પણ કહી શકીએ. આત્મસાધના પછી સામાજીક મૂલ્યોની સ્થાપનામાં | વિકાસમાં | એકાંત દ્રષ્ટિથી રચનાત્મક પ્રવૃત્તિઓ કુંઠિત થઈ જાય. માનવમાં અમલીકરણમાં જ લીન રહયું. અને એટલે જ મહાવીરને આપણે રહેલી સુજનાત્મક માનસિક શક્તિને લીધે વૈચારિક મતભેદ ઊભા દેશ / જાતિ / સમાજનાં સીમાડામાં ન બોધતાં માનવ જાતિનાં એક થાય છે. ગૌરવ / આદર્શ વિચાર રૂપ પ્રતિષ્ઠિત કરીએ છીએ. અસ્તુ........ પણ જો એને પૂરી રીતે સમજવામાં આવે તો આપણી મતભેદથી ઊભા થતાં સંકુચિત સંઘર્ષ નિવારી શકાય અને સમાજની. | લેખ લખાતાં લખાતાં યાદ આવેલ. શેર ને ટપકાવી લઉં ! શક્તિને વિઘટિત થતી. બચાવી શકાય. બડી મુકિલ સે પૈદા એક વહ આદમજાત હોતા હૈ - સમાજનાં આ મતભેદના વલણને બરોબર આત્મસાત્ કરીને જો ખુદ આજાદ, જિસકા હર નફસ આજાદ હોતા હૈ // મહાવીરે અમૂલ્ય એવા અનેકાંતવાદનાં સિદ્ધાન્તને પ્રતિપાદન કર્યો. 00 ખેંજર ચલે કિસી પર તડપતા હૈ મેરા દિલ | જેનાથી. મતભેદને પણ સત્યથી જોવાની દ્રષ્ટિ ખીલી, માનવી કિ સારે જહાં કા દર્દ મેરે જિગર મેં હૈ // સમજવા લાગ્યા કે મતભેદ દ્રષ્ટિ વિચારભેદ સુધી સ્વીકારાય, મન પ્રભુ મહાવીરે પણ આવી જ અનુભુતિ કરી હશે ? માન સરકારી जयन्तसेन धर्म सरल, देता यह सन्देश / / Jain Education Interational WWW.Read