Book Title: Karnsinhkrut Girnarastha Khartarvasahi Geet Author(s): M A Dhaky Publisher: Z_Aspect_of_Jainology_Part_2_Pundit_Bechardas_Doshi_012016.pdf Catalog link: https://jainqq.org/explore/230055/1 JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLYPage #1 -------------------------------------------------------------------------- ________________ કર્ણ સિંહકૃત ગિરનારસ્થ “ખરતરવસહી—ગીત” સ, મધુસૂદન ઢાંકી ૧૬ કડીમાં નિબદ્ધ અને કેટલાંક ઐતિહાસિક તથ્યા સમાવતા આ ગીતના રચયિતાએ આખરી કડીમાં પેાતાનું નામ ‘કરણુસંધ' આપ્યું છે. એક ‘પ્રાગ્માટ કરણસિંહ'ની ચૈત્યપરિપાટી સહસ`પાદના અથે (સ્વ.) અગરચંદ નહાટાએ મને માકલી આપેલી'; પણ તેમાં કર્તાએ પેાતા વિષે કંઈ વિશેષ કહ્યું નથી, તેમ બન્નેમાંથી એકેમાં રચનાનું વર્ષ પણુ ખતાવ્યું નથી; પણ વસ્તુની દૃષ્ટિએ પહેલી ચૈત્યપરિપાટી પદરમા શતકના આખરી ભાગ યા સેાળમા શતકથી પ્રાચીન હેાય તેમ જણાતું નથી. આથી કર્તા પ`દરમા–સેાળમા સૈકામાં થઈ ગયા જાય છે. સંભવ છે કે તે ખરતરગચ્છની આમ્નાયના શ્રાવક હાય. સપ્રતિ રચનાર - ખરતરવસહી – ગીત ~ ગિરનાર પર ખરતરગચ્છીય નરપાલ સંધવીએ ઈ. સ. ૧૪૪૧થી થાડાં વર્ષ પૂર્વે (માટે ભાગે ઈ. સ. ૧૪૩૮ના અરસામાં), પૂર્વે વસ્તુપાલ મન્ત્રીએ કરાવેલ સત્યપુરાવતાર મહાવીરના જૂના મંદિરને કાઢી નાખી તે સ્થળે નવુ. બધાવેલું. તેમદિરને અનુલક્ષીને થઈ છે. નવનિર્માતા ખરતરગચ્છીય હેાવાથી આ મંદિર “ખરતરવસહી' નામથી પંદરમા શતકના ઉત્તરાર્ધથી જાણીતું થયેલું; જો કે એ નામ પડ્યુ પછી તા ભૂલાઈ જવાઈ વમાતે તે (ખાટી રીતે) ‘મેલકવસહી' કે 'મેરકવસહી' નામે પરિચયમાં છે. (જુએ અહી. મારા આ ખરતરવસહી સંબદ્ધ વિસ્તૃત લેખ). - રચિયતા કવિએ ૮મી કડીમાં જિનભદ્રસૂરિના વચનથી ભણસાળી નરપાળે પ્રસ્તુત મદિર બંધાવ્યાનું કહ્યુ` છે; અને મન્દિરના વર્ણનમાં મંડપની પુતળીએ જમણી બાજુએ રહેલ (ભદ્ર પ્રાસાદમાં) અષ્ટાપદની રચના, તેમજ (તેની સામે) ડાબી બાજુએ એ જ પ્રમાણે રહેલા નંદીશ્વરના ઉલ્લેખ કરે છે. મૂળ ગભારામાં અધિષ્ઠિત જિનવીરની ધાતુમતિ, તેનું રત્નજડિત પરિકર અને તારણના પણુ ગીત-કર્તા ઉલ્લેખ કરે છે. એકદરે ગીતનું કલેવર પાતળું છે. કૃતિ દ્દેશ્ય ઢાળમાં ઢળેલી છે, પણુ સધટન બહુ વ્યવસ્થિત નથી. ભાષા જૂની ગુજરાતીને બદલે મરુગૂર્જર જણાય છે. ખરતરગચ્છનું જોર રાજસ્થાનમાં ધણું હતું ! કર્તા ‘કરણુસંધ' એ તરફના હોવાના સંભવ છે. પાટીયા : ૧. આ રચના પ૦ દલસુખ માલવણિયા અભિનન્દન ગ્રન્થમાં પ્રકટ થનાર છે. ૨. પાટણના શ્રી હેમચન્દ્રાચાય જ્ઞાનભંડારમાં રહેલી, અને એક માત્ર ઉપલબ્ધ પ્રતિ (ક્રમાંક ૩૧૨૨), પરથી અહી” સંપાદિત કરવામાં આવી છે. સ'પાદક પ્રસ્તુત સસ્થાના આભારી છે. Page #2 -------------------------------------------------------------------------- ________________ કર્ણ સિ ́હષ્કૃત ગિરનારસ્થ ખરતરવસહી–ગીત ગિરિ ગિરનારિ વખાણીઈ હે ઈસર કવિ કવિલાસ । સ તસ સિરિ સામી સામલા હો અંબિકાદેવિ પ્રકાસ ॥૧॥ પ્રીય ખરતરવસહી જોઈએ જાણે કરતલ-વમાણુ । પ્રીય લેાચન તનમન જાઈરે તું સાંસિલ હા ચતુર સુજાણુ ॥૨॥ પ્રીય॰ હુયવરનરવષભડુ તણી હા વિતત્પતિ પુણ્યસલાક । મ'ડિપ મેહુણ-પૂતલી હા જાણે કરિ કીએ ઇંદ્રલેાક ॥૩॥ પ્રીય॰ કરકમિલ લખલખ ખડી સહુલ સરૂપ સરંગ । શિખર–પ્રાસાદ ઉદ્યોતમઈ હા ૪ ડકલસ ધન્દેડ [૪) પ્રીય૦ સેાવનજાઈ મણિરુપ્પમર્દ હૈ। માતી ચક પૂરવિ । આગલિ તિલક મેવડ ઉરે પેખિવ હરખ ન માર્ય ॥૫॥ પ્રીય॰ નેમિ કણિ પ્રભુ દાહિણિ ઢા અષ્ટાપદ અવતાર । વામઈ કલ્યાણુકતન હા નંદીસર જગ સાર ॥૬॥ પ્રીય૦ સંઘ મરાઈ અણુાવિક હા સપત-ધાત જિષ્ણુ વીર । પરિગર રતન જડાવિક હા તારણુ ઉલકઈ ખઈ હાર ।।ા પ્રીય॰ Page #3 -------------------------------------------------------------------------- ________________ ૧૭૭ સં. મધુસૂદન ઢાંકી લખધિવંત જિનભદ્રસૂરિ ગુરૂજી સુવચની સવિસાલ | સમ–ભવન સમુધરાઈ હો સો ધન ધન મા નરપાલ ૮ પ્રીય ભણસાલી તે પરિકરઈ છે જે કીઓ ભરેવેસર રાઓ .. ઉજલિ અષ્ટાકરે તે નિરખતા અંગિ ઊમહ ાલા પ્રીયo , પહિરિ ધેતિ નિજ નિરમલી હો અષ્ટવિધ પૂજ રચેસિ | ભાવના ભાવિસુ ઈ જિમલી હો જીવ અ સફલ કરેલું ૧૦મા પ્રીય ચંદન ભરી કચેલડી હે આણી માલણિ કુલડી ચંપક પાડલ સેવંત્રી જેમ ગંધ-પરિમલ વહમૂલ ૧૧ાા પ્રીય બારણુ વરણ તીરથે અષ્ટાપદ પઢમ પુણ્ય પ્રકાર | સમતિ શ્રવણ સબ સંપજઈ હો કેવલિ કરઈ વખાણ ૧૨ા ચિહું દિસિ બારહ બારણું છે આંબલડા આરામ | પ્રવર પ્રાસાદ સેહામણા હો પુણ્ય તણા ધિર ઠામ ૧૩ાા પ્રીય બલિ કાજસુ તસુ હાથલડા હો સૂત્ર સઘન સૂત્રધારક | એક જીભ ગુણ તેહ તણા પહિવઈ ન લાભઈ પાર ૫૧કા પ્રીય ૨૩ Page #4 -------------------------------------------------------------------------- ________________ 178 કણસિંહકૃત ગિરનારસ્થ “ખરતરવસહી ગીત પારખઉ મ તણુઈ પારખઈ હો અવર ન પૂજઈ કઈ ! સકૃત કૃવાણ વજિયા હો જિણ લાભઈ અનંત હે 15 પ્રીય સજ વેષધિ આણંદિઈ હો સહક સતન સુવિચાર | કરણસંઘ સાર ભણઈ હે ચીરંજીવઓ સં૫રવાર ૧૬પ્રીય ઈતિ શ્રી ગિરનાર મુખમંડણ ખરતરવસહી ગીત /