Page #1
--------------------------------------------------------------------------
________________
'नमो नमो निम्मलदसणस्स
કેરળ શાળા સાગારી મોરારી રહળ કોઈપણ ક્ષેત્ર અને ક્ષણને અનુકૂળ બનાવવા માટે દેઢ નિશ્ચય એ શ્રેષ્ઠ સાધન છે. જૈન દર્શનના અગાધ સાહિત્ય સમુદ્રમાં છુપાયેલા અનેક ગંભીર ગ્રંથ રત્નોના અભ્યાસ માટે સંસ્કૃત પ્રાકૃત ભાષાના વ્યાકરણની આવશ્યક્તા છે અને તેના અભ્યાસ વગર જ્ઞાનયાત્રી ન પામે તે માટે કલિકાલ સર્વજ્ઞ વિરચિત પ્રાકૃત - સંસ્કૃત વ્યાકરણને ગુજરાતી ભાષામાં પ્રતિષ્ઠિત કરવાનું મુશ્કેલ કાર્ય વિદ્વાન મુનિરાજ પૂ. શ્રી દીપરત્નસાગરજી મ. સા. એ કર્યું અને ઉપરોક્ત ઉક્તિ ચરિતાર્થ કરી. પૂજ્યશ્રીએ ગુજરાતી ભાષામાં “અભિનવ હેમ લઘુ પ્રક્રિયા” નામે ૧000 પાનાના ચાર વિરાટ ગ્રંથ તૈયાર કર્યા અને ગુજરાતી ભાષામાં સૌ પ્રથમ વખત પ્રકાશિત થયા. પૂજ્યશ્રીનું “આગમ સૂતાણી ષટીકમ્” B0િ ગ્રંથ વિશ્વના ૧૪ દેશોમાં પ્રતિષ્ઠાને પામ્યો છે. ક્યાંક DVD રૂપે છે. આગમ વિષયોનો એન્સાઈક્લોપીડિયા તૈયાર કરી રહ્યા છે અને આગમિક શબ્દોની વ્યાખ્યા કરીને “જૈન પરિભાષા કોશ” તૈયાર કરવાની જેઓશ્રીની ભાવના છે, એવા આ પૂજ્ય મુનિરાજશ્રી જૈન સંઘનું ગૌરવ છે. 1 જામનગર - ભાવનગરની ભૂમિ તેઓશ્રીની સંસારિક અવસ્થાની કર્મભૂમિ. વ્યવહારિક પદવી એમ.કોમ., એમ.એડ. ની પ્રાપ્ત કરી. અને જૈન ફિલસૂફી પર સંશોધન કરતાં સંયમ સ્વીકારના પરિણામ થયા. પોતાના વડિલ બંધુ પૂ. મુનિરાજશ્રી સુધર્મસાગરજી મ. સા. ના ચરણમાં સમર્પિત થયા. વર્તમાન ગચ્છાધિપતિ પ. પૂ. આચાર્ય મ. સા. શ્રી દૌલતસાગર સૂરિશ્વરજી મ. સા. ને આદર્શ સ્વીકારી જ્ઞાન માર્ગ પર દોડ્યા. કરોડરજ્જુના છ મણકાને તીવ્ર ઘસારો પહોંચે તો પણ ૧૪ કલાકનો પરિશ્રમ કરતાં. સંયમ માર્ગને ગૌણ કર્યા વગર માં પદમાવતીની કૃપા - આશિર્વાદ પામી, પચ્ચીસ વર્ષના સેતુ પર ૩૦૧ ગ્રંથ તૈયાર કરી પ્રકાશીત કર્યા. વર્તમાનકાળે ચારે સંપ્રદાયમાં માન્ય એવો ૧૭00 પૃષ્ઠનો ૩૪૨ સૂત્ર - વિવેચનાથી શોભતો “શ્રી તત્ત્વાર્થ સૂત્ર અભિનવ ટીકા” ગ્રંથ તૈયાર કરી મહાન ઉપકાર કર્યો છે. અમેરિકાના લોસ એન્જિલિસની પાઠશાળામાં આ ગ્રંથનું વાચન થાય છે, જે તેની ઉપયોગિતા સિદ્ધ કરે છે.પૂ. મુનિરાજશ્રીની સર્જનયાત્રાના મુખ્ય ૨૫૦પુસ્તક જૈન આગમ પર છે. શ્રી આગમસૂત્ર મૂળ એ અર્ધમાગધીમાં છે, જેમાં ૪૮ પુસ્તકો છે. શ્રી આગમસૂત્ર હિન્દીના ૪૬ પુસ્તક, શ્રી આગમસૂત્ર ષટિકમ્ - ૪૭ પુસ્તક, શ્રી આગમ વિષય દર્શનમાં ૪૫ આગમની અનુક્રમણિકા છે. શ્રી આગમ શબ્દ અને શ્રી આગમ નામ કોષમાં ૪૭000 શબ્દો અર્ધમાગધી. સંસ્કૃત - ગુજરાતીમાં આવ્યા છે. શ્રી આગમકથાનુંયોગ છ ભાગમાં પ્રકાશિત થયો છે. વિશેષ પ્રકારનું પંચાંગ પ્રકાશિત કરનાર આ પૂજ્યશ્રીના “બાર વ્રત પુસ્તિકા” ના વાંચન પછી મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન સુંદરલાલ પટવાએ નવવ્રતનો સ્વીકાર કર્યો હતો. શ્રી ચૈત્યવંદન માલામાં ૭૭૯ ચૈત્યવંદનનો સંગ્રહ છે. તો સમાધિ મરણ નામનું પુસ્તક પણ લોકપ્રિય બન્યું છે. “શ્રી નવપદ શ્રીપાલ”, “શ્રી સિદ્ધાચલનો સાથી” જોવા નોંધપાત્ર ગ્રંથ આપનાર આ પૂજ્યશ્રીને જ્ઞાન આરાધના પર્વ શ્રી જ્ઞાનપંચમીના પૂર્વકાળે હૃદયના સાચા વંદન.
- તેઓશ્રી દ્વારા પ્રકાશિત ગ્રંથોની આછેરી યાદી પ્રકાશિત કરતા હર્ષ અનુભવીએ છીએ.
પાળિ શશી થીયરળ સીગરજી સાહિલ્ય શાળા થી ગી ( ૬ ) મા મસુરા - મૂર્ત ( ભાષા - પ્રાકૃત)
૧-નો સાર અને કલ્પસૂત્રનો અનુવાદ છે. આ આખો એક સેટ છે. જેમાં ૪પ- મૂળ આગમ તથા ૪ તેના વૈકલ્પિક
ક્રમાંક ૧૪૪ થી ૧૯૧. આગમો મળીને કુલ ૪૯ પુરનકોરૂપ આગમોનું એક આખું સંપૂટ છે. જે જે ‘ આગમસૂત્ર સટીક અનુવાદ'ના નામે પ્રસિદ્ધ થયેલ છે. બTHસુHI[T (મૃત્ત) ના નામે પ્રગટ થયેલ છે,
(બ) માTTEસત્તાનિ - ટીજ ( ભાષા - પ્રાકૃત, સંસ્કૃત) ક્રમાંક ૧ થી ૪૯,
આ આખો એક સેટ છે, જેમાં ૪પ- મૂળ આગમન ૧ વૈકલ્પિક (૨) આગમ ગુજરાતી અનુવાદ ( ભાષા - ગુજરાતી)
આગમ મળીને ૪૬ આગમનો સંપૂટ છે. પાંચ પયગ્ના અને આ આખો એક સેટ છે. જેમાં ૪૫- મૂળ આગમ તથા તેના ૨ વૈકલ્પિક મહાનિશીથની ટીકા ન હોવાથી સમાવાઈ નથી. આગમો મળીને કુલ ૪૦ પુસ્તકરૂપ આગમોનું એક આખું સંપૂટછે.
ક્રમાંક ૧૯૨ થી ૨૩e , ક્રમાંક પo થી ૯૬.
(૬) આગમ કથા સાહિત્ય ( ભાષા - ગુજરાતી) - જે ‘આમ/મપિ' ના નામે પ્રગટ થયેલ છે.
ક્રમાંક ૨૩૮ થી ૨૪૩ ( ૩ ) સામસૂત્ર હિન્ટ્રી મનુવા (ભાષા - હિન્દી)
આગમ કથાનુયોગ ૧ થી ૬ આ આખો એક સેટ છે , જેમાં ૪પ- મૂળ આગમ તથા તેનો ૨ વૈકલ્પિક (૭) આગમ સંબંધી અન્ય સાહિત્ય ( ભાષા - ગુજરાતી) આગમો મળીને કુલ ૪to પુસ્તકોરૂપ આગમોનું એક આખું સંપૂટ છે,
ક્રમાક ૨૪૪ થી ૨૪પ ક્રમાંક ૯૭ થી ૧૪૩.
આગમ વિષય દર્શન ૧ થી ૨ જે મામિત્ર (હિન્દી અનુવા) ના નામે પ્રગટ થયેલ છે. (૮) આગમ સંબંધી કોશ સાહિત્ય ( ભાષા - પ્રાકૃત, (૪) આગમસૂત્ર સટીક અનુવાદ ( ભાષા - ગુજરાતી)
સંસ્કૃત, ગુજરાતી) આ આખો એક સેટ છે. જેમાં ૪પ- મૂળ આગમ તથા તેના ૨ વૈકલ્પિક
ક્રમાંક ૨૪૬ થી ૨૪૯ આગમો તથા કલ્પસૂત્ર મળીને કુલ ૪૮ આગમાં સમાવિષ્ટ છે, જેમાં
આગમ સદકોસો ૧ થી ૪ ઉપર નોંધ્યા પ્રમાણે ૩૦ આગમોનો સટીક અનુવાદ, ૨- આગમોનો આ રીતે આગમ સંબંધી અમારા પ્રકાશનો ૨૫૦ પ્રકાશિત કર્યા છે. અપચૂરી અનુવાદ, ૨ આગમોનું સાનુવાદ વિવેચન, ૧૨- આગમ મૂળ, જેમાં અમે મુખ્યત્વે વિવિધ ૧૦ પ્રકારે આગમ સંબંધી કાર્યો કરેલાં છે.
| (અનુસંધાન પાના ૨ પર )
Page #2
--------------------------------------------------------------------------
________________ સાગરનું ઝવેરાત શકાય છે એવો સુંદર બોધ આપે છે. વર્તમાન એ સંપૂર્ણપણે વ્યવસાયિક કાળ - યુગ છે. અર્થ પ્રધાનતા છવાયેલી છે. માનવીનું મૂલ્ય તેની વ્યસ્તતા અને સંપત્તિથી આંકવામાં આવે છે. આંતરિક વૈભવના ગુણગાન કોઈક જ ગાતા હોય તેવા આ યુગમાં ‘‘પ્રથમ ક્રમની સ્પર્ધા - Number one race'' ના પાગલપણે માનસિક વિકૃત્તિ અને રોગના ઢગલા ખડક્યા છે. મનના રોગ ગણ્યા ગણાય નહી એટલા. મનોચિકિત્સકના દવાખાનામાં કિડિયારું ઉભરાય. આ વિકૃતિના પાયામાં પેલી વિભાવના મુખ્ય છે. આકાર લેતી અપેક્ષા, મહત્વકાંક્ષા, સ્પર્ધાત્મક અભિગમ, નિમિત્તોનો સંયોગ, મનન વિભાવમાં લઈ જાય છે અને પ્રસન્નતા શાંતિ બધુ વેર વિખેર થઈ જાય છે. ક્ષણ, ક્ષેત્ર બધુ જ વિસરાઈ જવાય. સમય તથા મરૂની સાધના કોરાણે મૂકાઈ જાય છે. વર્ષોથી કરાતી ધર્મક્રિયાનું સાતત્ય પણ ખંડિત થઈ જાય. સ્વ, વ્યક્તિ, પરિવાર, સમાજ, સંઘ પ્રત્યના મૈત્રીભાવ, દાયિત્વ, કર્તવ્ય પરાયણતા માણેક ગૌણ બની જાય. એવી મનોદશા તથા અશુભ યોગના ભોગ બની જવાય છે કે પુનઃ વળાંક, U Turn મુશ્કેલ બની જાય. આ સમગ્ર ચિંતનનો સાર એ જ છે કે વિકટ પરિસ્થિતિમાંથી ઉભરવા, ઉગરવા, પાર ઉતરવા સમય તથા મનને સાધવાના પુરૂષાર્થ પ્રતિ લક્ષ્ય આપીશું, ત્યારે સુંદર વળાંકે સહેજ પ્રાપ્ય બનશે. મનના પેલા અગાચર ખૂણામાં છુપાયેલા બીજમાંથી અવા વિચાર અંકુર ફૂટશે જે એવો બોધ આપશે તે ‘ઉઠ, ઉભો થા. શંકાશીલ બન્યા વગર પુરુષાર્થ કર. મળેલા સમય અને મનને સાધી લે. જે કાળ વ્યતિત ગયો છે તે ભલે પાછો નહીં આવે. શેષ કાળને સાધી લે. અશુભ નિમિત્તથી દુર જઈ મનના વિચારને શણગારી લે. જેનો વ્યય થઈ ગયો છે તેનાથી સવાયુ મળશે.' આ વિચાર પુરુષાર્થને પ્રાણ બનાવી, પરમ પ્રતિની યાત્રાને વધુ સુંદર બનાવીએ. મુનિશ્રી દીપરત્ન સાગરજી સાહિત્ય સર્જન યાત્રા (અનુસંધાન પાછલા પાનાનું ચાલુ) (1) વ્યાકરણ સાહિત્ય (ભાષા - સંસ્કૃત, ગુજરાતી) 251 અભિનવ હૈમ લઘુપ્રક્રિયા - 1 252 અભિનવ હૈમ લઘુપ્રક્રિયા - 2 53 અભિનવ હૈમ લઘુપ્રક્રિયા - 3 254 અભિનવ હૈમ લઘુપ્રક્રિયા - 4 255 કૃદન્તમાલા (સંસ્કૃત) ( ભાષી - સંસ્કૃત) (2) વ્યાખ્યાન સાહિત્ય 256 અભિનવે ઉપદેશપ્રાસાદ - 1 250 અભિનવ ઉપદેશપ્રાસાદ - 2 58 અભિનવ ઉપદેશપ્રાસાદ - 3 259 નવપદ - શ્રીપાલા ‘અભિનવ ઉપદેશ પ્રાસાદ' એ શ્રાવકના 36 કુર્તો ઉપરના 108 વ્યાખ્યાનોનો સંગ્રહ છે . (2) વ્યાખ્યાન સાહિત્ય ' અભિનવ ઉપદેશ પ્રાસાદ' એ શ્રાવકના 36 કર્તવ્યો ઉપરના 108 વ્યાખ્યાનોનો સંગ્રહ છે. (3) તવાભ્યિાસ સાહિત્ય રામસૂત્ર અભિનવે ટીકા (દશ પુસ્તકો) ક્રમાંક 260 થી 269 200 તત્વાર્થસૂત્ર પ્રબોધ ટીકા - 1 (અધ્યાય પહેલો ) 201 તત્વાર્થસૂત્રના આગમ આધાર રસ્થાનો (4) આરાધના સાહિત્ય ર(0૨ સમાધિમરણ 203 સાધુ અંતિમ આરાધના ર0િ8 શ્રાવક અંતિમ આરાધના | (5) વિધિ સાહિત્ય ૨(0પ દીક્ષા - યોગાદિ વિધિ 206 વિધિસંગ્રહ ભાગ - 1 2(oto સાધુ - સાધ્વી કાળધર્મ વિધિ | (6) પૂજન સાહિત્ય 2008 પાર્શ્વપદ્માવતી પૂજન વિધિ - આગમ પૂજન વિધિ વર્ષ - 1 સં. 2066 (6) સૂત્ર અભ્યાસ સાહિત્ય પ્રતિક્રમણમુબ અભિનવ વિવેચન (ચાર ભાગ) ર૭૯ થી 282 (8) જિનભક્તિ સાહિત્ય 284 चैत्यवंदन पर्वमाला 285 चैत्यवंदन चोविसी 286 चैत्यवंदन तीर्थ जिन विशेष 2840 ચૈત્યવંદનમાળ | 288 શત્રુજ્ય ભક્તિ 289 शत्रुज्य भक्ति 290 સિદ્ધાચલની સાથી 296 ચૈત્ય પરિપાટી 292 વીતરાગ સ્તુતિ સંચય - (1151 ભાવવાહી સ્તુતિઓ ) (9) પ્રકીર્ણ સાહિત્ય 293 અભિનવે જેનું પંચાંગ 294 अभिनव जैन पत्रचाङ्ग 295 શ્રીજ્ઞાનપદ પૂજા 296 કાયમી સંપર્ક સ્થળ 29(0 ચોઘડિયા તથા હોરા કાયમી સમયદર્શિકા 298 અમદાવાદ જિનમંદિર - ઉપાશ્રય આદિ ડિરેકટરી 299 શ્રી નવકારમંત્ર - નવલાખ રૂપે નોંધપોથી 300 શ્રી ચારિત્રપદ એક કરોડ જાપ નોંધપોથી 306 બારવ્રત પુસ્તિકા તથા અન્ય નિયમો નગમ સિવાયનો 9 અલગ અલગ વિષય ક્ષેત્રોમાં અમે ઉપર પ્રમાણે કાર્ય કરેલ છે. મુનિ દિપરત્ન સાગરજી દ્વારા અત્યાર સુધીમાં પ્રકાશિત સાહિત્ય - આગમ સંબંધી સાહિત્ય પ્રકાશનું - રપ0 આગમ સિવાયનું સાહિત્ય પ્રકાશન - 51 કુલ પ્રકાશનો (301 ) હવે પછી પ્રકાશિત થનાર આગમ કોશ સાહિત્ય 302 ||મ પરિમાપો કોણ - 1 303 આગમ પરિભાષ| કોશ - 2 304 આગમ પરિભાષા કોશ - 3 30પ આગમ પરિભાપી કોશ - 4 306 નો|મ પરિભ| પી કોશ - 5 અંક - 4