Book Title: Jain Darshan ane Mahatma Molinas
Author(s): Nemchand Gala
Publisher: Z_Jayantsensuri_Abhinandan_Granth_012046.pdf
Catalog link: https://jainqq.org/explore/230115/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યને વંદન કરી, એમણે યોગશાસ્ત્રની રચના કરતાં મંગલાચરણમાં વીતરાગ સર્વ અરિહંત યોગનાથ મહાવીરને સ્મૃતિરૂપે નમસ્કાર કરતાં રચેલી પંક્તિઓથી આ લેખનો પ્રારંભ કરૂ છુ. ગમાં સુર્યારાદિ વૈરિવાર નિવાર” | अर्हते योगीनाथाय महावीराय तायिने ॥ જૈન દર્શન અને મહાત્મા મોલીનસ (શ્રી નેમચંદ એમ. ગાલા - એડવોકેટ હાઈકોટ) લગભગ ત્રણસો વર્ષ પહેલાં ઈટાલીમાં મોલીનસ નામે ચિંતક થઈ ગયા. એમના અભ્યાસીઓએ મૌલીનસને ના કરી નવાજ્યા છે. એમનાં જીવન વિષે કોઈ અધિકૃત માહિતી ઉપલબ્ધ નથી. એમના ચિંતન વિષે મૂળ ઈટાલીયન ભાષામાં લખાયેલું પુસ્તક પણ વધુ કદનું છે. પાછળથી અન્ય ભાષાઓમાં થયેલ અવતરણો પણ ઉપલબ્ધ નથી. પૂર્વની, ભારતની સંસ્કૃતિ અને વિચારધારાઓનો વ્યાપક પ્રભાવ પશ્વિમના ચિંતકો દર્શનકી પર પડ્યો જ છે. ચિંતક અને ગણીતજ્ઞ પાયથાગોરસ ભારત આવ્યા હતા. અહિં પાન પરંપરાના શ્રમોના સંપર્કમાં રહ્યા હતા, જૈન શ્રમણો પાસેથી તેમણે આત્મા, પુનર્જન્મ, કર્મ વિગરે જૈન સિધ્ધાંતોનો અભ્યાસ કર્યો હતો. તેઓ ભગવાન બુધ્ધના સંપર્કમાં પણ હતા. એવું મનાય છે. તેમણે માંસાહાર ત્યજી શાકાહાર અપનાવ્યો અને ગ્રીસ - યુનાનમાં શાકાહારનો પ્રચાર કર્યો અને શાકાહારી સંસ્થાની સ્થાપના કરી. આંગ્લ કવિ લોર્ડ આલ્ફેડ રેનીસને જૈન અનુગમની દર્શન, જ્ઞાન, ચારિત્ર્યની જ વાત કરતાં કહ્યું કે - 'આત્મવિશ્વાસ, આત્મ જ્ઞાન અને આત્મ સંયમ આ ત્રણ વસ્તુઓ જ જીવનને પરમ શક્તિ સંપન્ન બનાવે છે. રેનીસન આત્મસાક્ષાત્કાર કે આત્મજ્ઞાન પામેલા પુરુષ હતા. પરંતુ અંગ્રેજો કે પશ્ચિમના લોકોએ કોઈ કદર કરી નહિં. માત્મા સ્વીડનબોર્ગે તમામ જૈન સિધ્ધાંતોને પ્રતિપાદિત કર્યા. પણ કોઈએ દાદ આપી નહિ ! શ્રી નેમચંદ એમ. ગાલા દરેક ચિંતનધારાઓના પ્રવાસ એકમેક પર તેમજ સંસ્કૃતિ પર આગવી અસર પાડે છે. ક્યારેક સમરસ થઈ જાય છે, ક્યારેક સ્થાયી છાપ મૂકી જાય છે. ઈશુની સદીથી અગાઉના સમયથી ભારતનો વેપાર-વાણિજ્યનો સંબધ માત્ર દક્ષિણત્તમ એશિયાઈ દેશો જ નહિં પરંતુ ગ્રીસ અને રીમ સાથે નિકટતમ મો. દક્ષિણ ભારતમાં ગ્રીસ અને રોમના થાણા પણ હતા. ગ્રીક ફિલસૂફી શ્રીમદ્ જનીનસૂરિ અભિનય કરતી વિભાગ ૩૧ ચિંતનથી. ભારતનું ચિંતન પ્રભાવિત રહ્યું જ છે પણ પૌત્વ ચિંતને રોમ-ઈટલી, ત્રીસ વિગેરેને પણ પ્રભાવિત કર્યાં છે અને પૂરો સંભવ છે કે મહાત્મા મોલીનસ જૈન અનુગમથી આકર્ષાયા અને એમના ચિંતનમાં જૈન દર્શન પ્રગટ થયું, પોતાની આગવી શૈલીમાં એનું નિરૂપણ થયું છે. આપણા માટે આ હર્ષની વાત છે. જીવનનાં શાશ્વત મૂલ્યોનું પ્રક્ષેપણ એજ માનવ જીવનની ગરિમાનો વિષય છે. ખ્રિસ્તી સંપ્રદાયના પ્રભાવ છતાં મહાત્મા મોલીનસ સૃષ્ટિકર્તા તરીકે કોઈ એક ઈશ્વરને માનતા નથી. એમણે ભગવાન શબ્દ પરમતત્વના કે સત્યના અર્થમાં વાપર્યો છે. એમણે લખ્યું છે જ્યારે જીવ સત્ય તરફ દ્રષ્ટિ સ્થિર કરે છે, શાંતિથી અને મૌનથી જગત જૂએ છે. વિચાર કરતો નથી, બુધ્ધિથી નર્ક કરતો નથી, પોતાની ખાત્રી માટે બીજી સાબિતી માગતો નથી, જ્યારે તે સત્યને જ ચાહે છે, તેના ઉપર શ્રદ્ઘા રાખે છે. તેનામાં આનંદ લે છે, ત્યારે જે દશા ઉત્પન્ન થાય છે, તે શ્રધ્ધાની પ્રાર્થના, અન્ય સ્થળે એમણે કહ્યું છે' વિચાર ગમે તેટલા દૈવી લાગે છતાં વિચાર તે ઈશ્વર નથી. ઈશ્વરને નામ અને રૂપ હોતા નથી. જૈન દર્શન એ મોક્ષના અખંડ ઉપદેશ કરતું અને વાસ્તવિક તત્વમાં જ જેની શ્રધ્ધા છે એવું દર્શન છે. છતાં નાસ્તિકના ઉપનામથી એનું આગળ ખંડન કરી ગયા છે, તે યથાર્થ થયું નથી. વિવેકાનંદે કહ્યું છે. Every soul is Divine. The mission of Religious is the manifestation of Divinity in the soul' વિવેકાનંદે પણા વર્ષના ચિંતન પછી તારવ્યું નિષ્કર્ષ પર પહોંચ્યા કે સૃષ્ટિકર્તા કોઈ એક ઈશ્વર નથી. જૈન અનુગમની વાત પર વિવેકાનંદ પહોંચી આવ્યા. પરંતુ એમના અનુયાયીઓ - ભક્તો આ વાત કહેતા નથી અથવા જાણતા નથી. ગાંધીજી પણ સત્ય એ જ ઈશ્વર છે' એજ નિર્ણય પર છેલ્લે સ્થિર થયા. સત્, સત્ય, ગમે તે નામથી જાણીએ, કહીએ એ કોઈ કાળે સતુ સિવાયના બીજા કોઈ સાધનથી ઉત્પન્ન હોઈ શકે નિહ. સત્ય સ્વયં ધર્મ છે. એટલે સત્યનો કોઈ ધર્મ નથી. ન હોઈ શકે. સત્યનો કોઈ સંપ્રદાય નથી. અંધારાના ગમે તેટલા પ્રકાર કહીએ પણ તેમાં કોઈ એવો પ્રકાર નહિં હોય જે અજવાળારૂપ હોય. આવરણ- તિમિર જેને છે, એવા પ્રાણીની કલ્પનામાં રાત જણાતી નથી. અને સતુ નજીક સંભવતી નથી. મહાત્મા મોલીનસ કહે છે “ વિચારથી જે કલ્પનાઓ આવે જે ખ્યાલ બંધાય, પછી તે ગમે તેવો સૂક્ષ્મ હોય તો પણ તે અપૂર્ણ છે. તેનાથી સંતોષ માનવો નહિ. धर्म बड़ा संसार में, दया क्षमा अरूदान । जयन्तसेन यही धरो, स्वपर होत कल्याण ॥ Page #2 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ કહેતા સત્ તે ભ્રાંતિ નથી. ભ્રાંતિથી કેવળ દું કલ્પનાથી પર છે. સત્ એ કાંઈ દૂર નથી પણ દૂર લાગે છે. અને એ જ જીવનનો મોહ છે. જે કાંઈ છે તે સત્ છે. સરલ અને સુગમ છે. તેની પ્રાપ્તિ સર્વત્ર છે. અને તે પ્રાપ્તિનો ઉપાય છે. કાળની તેને બાધા નથી. તે સર્વનું અધિષ્ઠાન છે. ગમે તે સંપ્રદાયના-દર્શનના મહાત્માઓનું લક્ષ્ય એક સત્ છે. વાણીથી અસ્થ્ય હોવાથી મૂંગાની શ્રેણીએ સમજાવ્યું છે. જેથી કથનમાં કંઈક ભેદ લાગે છે, વાસ્તવિક તે બે નથી જૈન સુત્રો કહે છે કોઈ પણ માર્ગથી અધ્યાત્મિક જ્ઞાન સંપાદન કરવું એ જ્ઞાનીઓનો ઉપદેશ છે. સત્ય પ્રત્યે જ પ્રીતિ, સત્ય પ્રત્યે જ શ્રધ્ધા અને પરમતત્વમાં શ્રધ્ધાની વાત મોલીનસે કહી છે. શાશ્વત સુખ મહાત્મા મૌલીનર્સ પાયાની વાત અદ્ભૂત કહી છે, "કાયમનું સુખ ત્યારે મળે, જ્યારે સુખ માટે કાયમ રહે એવી વસ્તુ માણસને મળે. તે ભગવાનનો અહૌકિક ગુણ પણ છે," ઉત્તરાધ્યયનમાં કહ્યું છે “રાગ અને દ્વેષનો સર્વથા ક્ષય ક૨વાથી આત્મા એકાન્ત સુખમય મોક્ષને પ્રાપ્ત કરે છે. વળી કહ્યું છે “રાગ અને દ્વેષ બેઉ કર્મબીજ છે” “મોક્ષ એ આત્માની સહજ અવસ્થા છે” દશવૈકાલિક સૂત્રમાં કહ્યું છેઃ “દ્વેષનું છેદન કરી અને રાગને દૂર પઠાવો. આમ કરવાથી સંસારમાં સુખી થઈ જશો" આચાર્ય વીરસેનસ્વામીએ સુંદર રીતે કહ્યું છેઃ “ઉચ્ચ આત્મદશાની પ્રાપ્તિ સંયમ વિના થતી નથી. જે સુખ માનવીમાં છે, તે સુખ આત્મજ્ઞાન અને સંયમ વડે પ્રગટ કરવાનો પુરુષાર્થ દરેક માણસનું પરમ ધર્મ - કર્તવ્ય છે. આ જ શાકાત સુખ છે.” ભારતીય જીવન-મિમાંસકોએ ઉપભોગ કરતાં ત્યાગ અને સંયમ પર વધારે ભાર મૂક્યો છે. સંયમમાં ઉલ્લાસ છે. ભોગમાં સરવાળે ખેદ જ નીપજે છે. ઈન્દ્રિયાર્થ પદાર્થ દ્વારા મળતું સુખ સ્થૂળ અને ક્ષણિક છે. બલ્કે સુખાભાસ છે. એવી પ્રતીતિ થાય છે. ત્યાગ અને સંયમમાં રહેલાં સુખ-શાન્તિ વધુ ચડિયાતા છે, એવો જેને અનુભવ થયો હોય, તે જ સંયમનું સાચું મૂલ્ય સમજી શકે. સંવમ એટલે સમ્યક્ થમ અર્થાત રસ અને રુચિપૂર્વક સાચી શ્રધ્ધાથી ઉચ્ચત્તર ધ્યેય માટે સ્વેચ્છાએ સ્વીકારેલું નિયંત્રણ. સંયમ એટલે સમ્યક્ યમનું પાલન અથવા યમનું સમ્યક્ પ્રકારે પાલન કરવું. સુખ પ્રાપ્તિ માટેના ઉપકરણો, અવલંબનો જો અલ્પજીવી ઝડપથી ઓગળી જનાર એવા હોય, તો એના આધારે ઊભું કરેલું સુખનું માળખું પલકવારમાં ધરાશયી થતાં સમય નથી લાગતો. કાયમ એ એવી વસ્તુઓ માણસ પ્રાપ્ત કરે તો કાયમનું સુખ પામે. શ્રીમદ્ સુંદર શબ્દોમાં કહ્યું છે. "પશ્ચાત દુબે તે સુખ નહિં" જે સુખની પાછળ દુઃખ એન્જીનને લાગેલ ડબ્બાની જેમ આવતું શ્રીપદ મોહિ અભિનદન એ ગુજરાતી વિભાગ free હોય એવા સુખ ને સુખ જ કેમ કહી શકાય ? મોલીનસ કહે છે ‘આવું સુખ તે ભગવાનનો અલૌકિક ગુણ પણ છે. આત્મા શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અને આનંદ સ્વરૂપ છે. સુખ અને દુઃખના દ્વંદથી પર એવી સહજ આનંદની અવસ્થા એ પરમાત્મા અને આત્માના ગુણો છે. અવસ્થા છે. જે માનવીની અંદર જ છે અને પામી શકાય છે. સમ્યકક્ષાન મહાત્મા મોલીનસ કહે છે "દિવ્ય જ્ઞાન - ભગવાનની પરિપૂર્ણતાનું અને વસ્તુઓનું અંદરથી મળતું નિત્યાજ્ઞાન જે કલ્પના ન કહેવાય પણ સાક્ષાત્કાર રૂપ કહેવાય" આને જ આપણે સમ્યજ્ઞાન અને સમ્યક્દર્શન અથવા સમક્તિ કહીએ છીએ. થયાર્થ જ્ઞાનને જ જ્ઞાન કહીએ છીએ. મિથ્યાજ્ઞાનને અજ્ઞાન કહીએ છીએ. જે ઉપાયથી સમયાન ઉત્પન્ન થાય, તે ઉપાયની ચિંતા કરવી, તેનું નામ બોધિદુર્લભ ભાવના. કેમકે તેવું જ્ઞાન પામવું મુશ્કેલ છે. EPT આત્મા શુદ્ધ, બુદ્ધ, ચૈતન્ય સ્વરૂપ અને જ્ઞાન સ્વરૂપ છે. સમ્યક્દર્શન મા મોજીનસે પ્રાર્થના શબ્દ મૌનભાવના અર્થમાં પ્રયોજ્યો છે. મૌન ભાવમાં ભક્તિ અને ધ્યાનનો સમાવેશ કર્યો છે. તેમજ શ્રદ્ધા અને ઈન્દ્રિય નિગ્રહનું પરિશીલન કર્યું છે. મૌલીનસ કહે છે, “મીન ત્રણ પ્રકારનું છે. એક શબ્દનું બીજા ઈચ્છાનું, અને ત્રીજા વિચારનું. પહેલું પૂર્ણ છે. પહેલામાં જીવ નીતિમાન થાય છે. બીજામાં તે ઈચ્છા છોડી શાન્ત થાય છે. ત્રીજામાં તેની વૃત્તિ અંતર્મુખ થાય છે. ન બોલવાથી, જૈ ન કરવાથી. વિચાર ન કરવાથી સત્ય અને પૂર્ણ એટલે ચમત્કારી મૌન પ્રાપ્ત થાય છે. ત્રણે સાથે મળી ‘આત્માનું મૌન બને છે, કે જેમાં ભગવાન જીવ સાથે વાત કરે છે. અને પોતે જીવમાં પ્રવેશ કરે છે તેમજ તેની અંદરના ઊંડાણમાં તેને પૂર્ણ જ્ઞાન શીખવે છે. જ્ઞાન અને ભક્તિ વિશે સમજણ આપતાં મહાત્મા મોલીનસ કહે છે “કેટલાક જ્ઞાન માર્ગે જાય છે અને કેટલાક ભક્તિનો માર્ગ પસંદ કરે છે. જ્ઞાનમાર્ગવાળાને શણભાવ ગમતો નથી કારણ કે તેમને શરણભાવમાં જુદાપણું લાગે છે. તેઓ જગતના વિષયો પોતાનામાં દાખલ ન થાય તેની સંભાળ રાખે છે. પણ મનની સંભાળ રાખવામાં તેમનું હૃદય એવું બંધ થઈ જાય છે કે ભગવાનનો અલૌકિક ભાવ તેમના હૃદયમાં દાખલ થઈ શકતો નથી. વની પૂર્વના ભગવાન વિષે બહુ બોળવામાં કે ઘણાં વિચાર કરવામાં નથી, પરંતુ તેના પર અત્યંત પ્રેમ કરવામાં છે. પૂર્ણ પ્રેમ બહાર દર્શાવવામાં નથી. આ પ્રેમ પૂર્ણ શરણભાવથી અને અંદરના મૌનથી પ્રાપ્ત થાય છે. જ્યારે ગુપ્ત રીતે સાધકના હૃદયમાં એકલા તેની સાથે જ ૭૨ धर्म बिन्दु को छोड़कर चला तनिक जो दूर। जयन्तसेन रहे सदा, भाव भक्ति तस क्रूर ॥ Page #3 -------------------------------------------------------------------------- ________________ બોલવાની ભગવાનની ઈચ્છા થાય છે ત્યારે ભગવાન તેને અંદરનું એકાન્ત આપે છે અને ઉપર કહેલ ચમત્કારી મૌન ઉત્પન્ન કરે છે. તારે જો ભગવાનનો મધુર શબ્દ સાંભળવો હોય તો આ રસ્તે જા. આચારાંગમાં મૌનની, અલ્પવાળીનો ખૂબ મહિમા બતાવ્યો છે. ભગવાન મહાવીરે કહ્યું છે જેની શ્રદ્ધા શાપૂર્વકની નથી તેને સંયમાચારણ સંભવી શકતું નથી. જે સંયમી નથી તે મુમુક્ષુ નથી. શ્રદ્ધા વિનાના માત્ર શાળાનથી મુક્તિ સંભવતી નથી. તે જ પ્રમાણે આચરણ વિનાની માત્ર શ્રદ્ધાથી પણ કાંઈ વળતું નથી.” સદ્ગુરુ સતશાસ્ત્ર અને સદ્ધર્મ ઉપરની શ્રદ્ધાએ રત્નત્રયી જેટલાં જ મહત્વનાં છે. મોલીનસ કહે છે “નમ્ર થઈ ભક્તિ કરવાથી તારા દોષ વખતે, તારી પૂર્ણના વખતે પણ તારી કા ચાલુ રહેશે. ભગવાન સાથે વિનમતા ભરેલી વાતચીત તેનું નામ પ્રાર્થના. તે બે પ્રકારની છે. એક ધ્યાનપુક્ત, બીજી શ્રદ્ધાયુક્ત સત્યને જ ચાહવું. તેના પર દ્રઢ રાખવી. આનંદ લેવો જે શ્રદ્ધાની પ્રાર્થના. મોલીસનસે જ્ઞાન - ભક્તિ - શ્રદ્ધાની વાત અનોખી રીતે કહી. “વાંચવાથી મોઢાને ખોરાક મળે છે. ધ્યાન તે ખોરાક ભાંગે છે. પ્રાર્થનાથી તેની સુગંધ નીકળે છે. અને શ્રદ્ધાથી તેની ખરી મધુરતા મળે છે. તે મધુરતા હૃદયને તાજું કરી નવો આનંદ આપે જૈન અનુગમમાં સાધનાના બે પ્રકાર છે ઃ “(૧) પરમાત્મ ભક્તિ અને (૨) ત્યાગ. RAJ ધર્મની પ્રાપ્તિ ભાવ વિના થતી નથી. ભક્તિ પરંપરાએ જ્ઞાનનો અને જ્ઞાન પરંપરાએ મોક્ષનો હેતુ બને છે. પરમાત્મા અને આત્માનું એકરૂપ થવું એ પરાભક્તિની છેવટની હદ છે. સાઓમાં માર્ગ કર્યો છે, મર્મ નથી કહ્યો. કાર્ય ક્તિથી નિર્મળ થયેલ હૈયામાં સહજપણે ઉઘડે છે. ઉત્તમ માં ઉત્તમ સુખ મોલીનસ બીજી એક મુખ્ય વાત આગવી શૈલીમાં કહેતાઃ "મારે જુહુ સુખ નથી જોઈતું, પણ જે ઉત્તમમાં ઉત્તમ હોય તે જ જોઈએ છે, એ માટે હું બધું દુઃખ ખમવા તૈયાર છુ.” રાગ-દ્વેષ વિ. કાર્યોનો છે, કર્મોનો કાય, એજ મુક્તિ એજ મો. સહજ સ્વરૂપ વની સ્થિતિ થવી તેને વીતરાગ મોક્ષ કહે છે. આ જ છે મોલીનસનું ઉત્તમ સુખ; જેને માટે ભગવાન મહાવીરે ઘોર દુઃખ પરિષહ અને ઉપસર્ગ સહ્યાં.. બધાં દુઃખ ખમ્યાં. FUNG આ સાધના પથમાં લાલબત્તી ધરતાં મોલીનસ કહે છે “આજકાલ ઘણા સાધક દુઃખી રહે છે, કારણ કે તેઓ પોતાના સ્વભાવની ટેવને સંતોષ આપવા માટે જ અભ્યાસ કરે છે. ઘણા માણસ ભગવાનને શોધે છે. પણ તેને મેળવી શકતા નથી. કારણ કે સરળ, શુદ્ધ અને સત્ય હેતુને બદલે માત્ર પોતાની જિજ્ઞાસા પૂરી કરવા તે રસ્તે જાય છે. તેઓ આધ્યાત્મિક સુખની શ્રીમદ બીનસુરિ અભિનન્દન ગુજરાતી વિભાગ ઈચ્છા રાખે છે, ભગવાનની ઈચ્છા રાખતા નથી. તેઓ સત્ય દૃષ્ટિથી ભગવાનને શોધતા નથી તેથી તેઓને ભગવાન મળતા નથી. અને આધ્યાત્મિક આનંદ પણ મળતો નથી. ભગવાન મહાવીરે સ્પષ્ટ કહ્યું છે “સાધક ચાહે જ્ઞાનની સાધના કરે, ધ્યાનની કરે, તપની કરે પણ કશી કામના વિના કરે. ન આ લોકના સુખની કામનાથી ન પરલોકના સુખની કામનાથી, ન યશકીર્તિ પામવાની કામનાથી પ્રેરિત થઈ સાધના કરે.. સાધના એકાન્ત નિર્જરા અર્થે કરે. અપરિગ્રહ અપરિગ્રહની વાત કરતાં અત્યંત સંક્ષેપમાં મોલીનસે મૂળ વાત કરી છે. “જે માણસ પાતાને બોવાનું શોધતો નથી. તે પૂરેપૂરો કોરો બન્યો નથી. આધ્યાત્મિક રસ્તે જનારે બહારની વસ્તુઓનો ડહાપણ અને વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. આવો જીવ સાદી જગ્યા શોધે છે. સાદાં કપડાં અને સાદી વસ્તુઓ વાપરે છે. તેની પણ અસર એને થતી નથી. તે એમ જ માને છે કે હલકામાં હલકું પણ પોતે લાયક છે તેના કરતાં વધારે છે. અને તેને પણ પોતે લાયક નથી. આ રસ્તે જીવનો ભાવ જાય છે. જે જીવને પૂર્ણ થવું હોય તેણે વાસના છોડવી. પછી પોતાને છોડનો પછી ભગવાનની મદદથી શૂન્ય થઈ જવું.“ મૌલીનર્સ સ્થૂળ અને સૂક્ષ્મ બન્ને પરિગ્રહની વાત કહી. પરિગ્રહ માનવીને બાહ્ય વસ્તુઓનો ગુલામ બનાવે છે. એમર્સને કહ્યું “વસ્તુઓ માનવીની પીઠ પર સવાર થઈને બેસી ગઈ છે.” માત્ર વસ્તુ સંમા નિર્દે પણ કોઈ પણ વસ્તુ માટેની મૂર્છા અને આસક્તિ એ પણ રિંગણ છે. પરિગ્રહને મૂળ કહી છે. આંતર પરિગ્રહમાંથી જ બાહ્ય પરિગ્રહ જન્મે છે. સૂત્રકૃતાંગના પ્રથમ અધ્યાયમાં સૂત્ર છે. “પરિગ્રહને કારણે જ પાપ થાય છે, હિંસા થાય છે, ભય અને અસત્યનો આશરો લેવાય છે.” પ્રત્યેક પદાર્થનો અત્યંત વિવેક કરી આ જીવને તેમાંથી શ્રાવૃત્ત કરવો એમ નિશ્ચય કરે છે. અંતર્મુખ દૃષ્ટિ મોલીનસ કહે છે “ જીવે બહિવૃતિઓ છોડી જીવનમાં સ્થિરતા આણવી જોઈએ. અંતર્મુખ વૃત્તિની ટેવ પાડવી. તેમાં અનેક ગણું સામર્થ્ય છે. અંતર્મુખ વૃત્તિથી જે સાધના થાય તેમાં શરણભાવ સારો રહે છે. શ્રધ્ધાથી મૌનવૃત્તિથી તે વધે છે. અને ચાલુ રહે છે. પરમાત્માનો અનુગ્રહ આવા આત્મામાં જણાય છે. આવેા જીવ શ્રદ્ધા અને ભક્તિભાવથી રોજ થોડા કલાક અંતર્મુખ રહે તો હંમેશાં ભગવાનની નજીક રહે છે. બધા ધર્મના સારા ધર્મગુરુઓએ આ જ મત પ્રતિપાદન કર્યો છે. ખરી પ્રાર્થના એટલે આત્માની આત્માકાર વૃત્તિ થવી. ઉત્તમમાં ઉત્તમ આધ્યાત્મિક અને ખરી રસ્તો જે વ અંદરના માર્ગે ગયા હોય તેને મળે છે. આ Inward Journey છે. ૭૩ धर्म सिखाता है यहाँ, मैत्री करूणा भाव । जयन्तसेन विमुक्ति पथ, मिलता धर्म प्रभाव ॥ Page #4 -------------------------------------------------------------------------- ________________ છે પણ મહાત્માઓના સ્વરૂપમાં દાખલ થવાની ઈચ્છા રાખતા હોય તેઓએ છે. આવા તપનું વધારે ખરાબ પરિણામ એ છે કે તેથી સાધકનું માત્ર શ્રદ્ધાના જોરથી મહાત્માનું મનુષ્ય શરીર જોવું. તેમનું જીવન હૃદય પડોશી પ્રત્યે, અને પોતાના પ્રત્યે દુર થતું જાય છે. તે જોવું. તેમના પર પ્રેમ કરવો, તેમના પર વિચાર કરવો, જે લોક આત્માનો ખરો સ્વભાવ નથી. સ્વભાવ કડક થાય છે. પડોશીઓના કલ્યાણ માટે જન્મ લે છે, જે દુઃખ ભોગવે છે, તે મહાત્માઓ પણ દોષ કાઢે છે. તેઓની ખામી જુએ છે. તેઓ આવું દુઃખ મોક્ષનો માર્ગ બતાવે છે " ખમતા નથી તેથી પોતાને મોટો માને છે. બીજા કરતાં પોતાને મોટો. in જૈન અનુગમમાં તિર્થંકર ભગવાનની આપણે ગુણપૂજા અને સમજવાથી. તપનું અભિમાન આવે છે અને સાધક વધારે પડે છે. સ્તુતિ કરીએ છીએ અને એવા ગુણ. આપણામાં પણ વિકસે એવી બીજા જેઓ ઓછું તપ કરતાં હોય અને જેના પર ભગવાનનો. ભાવના ભાવીએ છીએ. બાહય વૃત્તિઓ સંકોચી આત્મા તરફ વાળી. અનુગ્રહ થયો હોય, તેની અદેખાઈ કરે છે. બહારનું તપ દેખાડી આત્માનું ચિંતન કરવું, આતમ ભાવના ભાવવી. એનું ખૂબ મહત્વ - ઉભરા અને વિચારના તરંગ પાછળ દોડે છે, એમ માનીને કે આવી વિધિ માર્ગ જૈન સૂત્રોમાં દેશવિવામાં આવેલ છે. ક્રિયાથી જ ભગવાન તેની અંદર રહે છે. આ બહારનો રસ્તો છે, જીવ સમસ્ત વિશ્વનું પરિભ્રમણ કરી આવે, પણ જો અંતરની સારો છે, પણ શરૂઆતવાળો છે. તે રસ્તે પૂર્ણતા મળતી નથી. જડ - અંદરની યાત્રા તરફ ડગ ન માંડ્યા, તો તમામ પર્યટન વ્યર્થ છે. : ક્રિયાઓ આધ્યાત્મિક ઈચ્છાની શુદ્ધિ ને વિપ્ન પહોંચાડે છે.” સાધનાની. શરૂઆતમાં સાધકને કેટલાક દુઃખ દે છે. પણ શ્રીમદ્દે સ્પષ્ટ ગાયું છે. આ જ્યારે ઉત્તમ જ્ઞાનમાં પ્રવેશ કરે છે ત્યારે બીજા માણસ. તેને દુઃખ “કોઈ ક્રિયા જડ થઈ રહયો, શુષ્ક જ્ઞાનમાં કોઈ, માને માર્ગ આપે છે ત્યારે પણ પોતાનો ઉત્તમ ભાવ છોડવો ન જોઈએ, બીજા મોક્ષનો, કરૂણા ઉપજે જોઈ.” મોલીનસે ધ્યાન પર પણ મર્યાદિત દુઃખ આપે તેમાં સંતોષ માનવો જોઈએ” મોલીનસે કહયું. ભાર મુક્યો છે. મોલીનસે વળી. કહયું “કેટલીક વખત અમુક તમામ દુઃખ પરિષહ સમતા. ભાવે - ઉત્તમ ભાવ છોડ્યા સંયોગોમાં અમુક વ્યક્તિ માટે અમુક વૃત્તિઓ દાબવા માટે બાહય. વગર વેઠવાની વાત જૈન અનુગમે કરી છે. એનાથી કર્મ ઓછા તપની જરૂર પડે ત્યારે તેમાં વિવેક હોવો જોઈએ” ‘બાહય તપ થાય છે, એ સંતોષ પણ હોય છે. દેખાવ માટે ન કરવો જોઈએ’ શ્રીમદ્દે કહયું છે. “ઉપવાસ આત્મા આત્મા અર્થે કરવાનો છે ઉપવાસ કરી તેની વાત પણ બહાર ન કરો.” આત્મા વિષે મહાત્મા મોલીનસે કહ્યુ છે ‘આત્મા બધા શ્રીમદ્દે તપના ભયસ્થાનનો સંકેત પણ આપી દીધો છે.. કર્મથી અલગ છે. અસંગ છે. પણ તેનાથી કોઈ કર્મ અલગ નથી. દોષ આવા બે પ્રકારનો સ્વભાવ એક આત્મામાં હોવાથી આત્મસાક્ષાત્કારમાં | મહાત્મા કહે છેઃ “જ્યારે તારાથી કંઈ ભૂલ થાય, ત્યારે તે મુશ્કેલી નડે છે. આત્માના અસંગપણાની જ્ઞાનથી ખબર પડે છે. ગમે તેવી હોય, તે વિષે મનમાં વિક્ષેપ કરવો નહિં. તે નબળા પણ તેનો સવત્મિભાવ ભગવાનના અનુગ્રહથી મળે છે. અનુભવને સ્વભાવનું જ પરિણામ છે. દોષ થાય અને ક્રોધ આવે તો સમજવું અંતે માત્ર એક સવત્મિભાવ રહે છે. અને સવત્મિભાવ અસંગત્ય અંદર હજી અભિમાન છે. એવો પુરુષાર્થ કરવો કે દોષ ઓછા વિના આવતો નથી. જે સ્વરૂપ સર્વથી. અસંગ છે, તે જ સ્વરૂપ છે''. થાય. જેમ જેમ ભૂલ થાય અને બીક લાગે તેમ વધારે હિંમત જૈન અનુગમનાં દ્રવ્યાનુયોગની. આત્મા વિષેની વાત ટૂંકમાં પકડવી જોઈએ દુઃખનો વિચાર ન કરવો જોઈએ. જે માણસ મોલીનસે રજુ કરી. રસ્તામાં પડી જાય છે, અને પોતાના પડવાનો જ વિચાર કર્યા કરે. કર્મ તે શું મુર્ખ નથી ? શાણો માણસ વખત ગુમાવતો નથી. તે ફરીથી. મહાત્મા મોલીનસે કર્મ કરવાના સ્વતંત્રપણાની વાત કહી લડે છે. તરત ઊભો થાય છે. અને જાણે કે પડ્યો જ નથી. એમ અને ગીતાના સૂત્ર પ્રમાણે કહયું કે કર્મ કરતી વખતે ફળનો વિચાર આગળ વધે છે.” મહાત્માએ ભૂલ થાય ત્યારે પણ શ્રદ્ધા અને ન રાખવો જોઈએ. એનાથી આગળ એક ડગલું વધીને મહાત્માએ નમ્રતા રાખી. શાન્તિ મેળવવાનો અનુરોધ કરતાં. છેલ્લે કહયું છે કહયું કે “કર્મ કરવાનો પોતાનો અધિકાર છે, એ વિચાર પણ જવો “આપણે ગુણથી સુધરીએ છીએ એટલું જ નહિં પણ દોષથી પણ. જોઈએ. અધિકારના વિચારમાં પણ અહંકાર રહેલો છે.” સુધરીએ. દોષને ગુણદ્રષ્ટિથી જોવા” મહાત્માએ આત્મનિરીક્ષણ અને ગુણગ્રાહી દૃષ્ટિ કેળવવાને તેમજ પુરુષાર્થને સમર્થન આપ્યું છે. મહાત્માએ નમ્રતા, વિનય, પશ્ચાતાપ, સ્વાધ્યાય, જ્ઞાન, ધ્યાન જૈન સૂત્રો અનુસાર દોષ ઓળખી દોષ ટાળવો અને એવાં અને તપની. પણ વાત કહી. છે. દોષ ફરી ન થાય તેનો સંકલ્પ કરવો એ જ પ્રાયશ્ચિત. આપણે જાણીએ છીએ કે બાહય તપ કે બાહય ક્રિયાઓ અપ્રમાદ આત્યંતર તપની પુષ્ટિ માટે જ હોય છે. મહાત્મા મોલીનસે કહયુ. “ભગવાન માટે વખત ન રાખવો તે | મહાત્મા મોલીનસે કહયુ છે “જે તપ અંતર્મુખ વૃત્તિથી જ માત્ર પ્રમાદ છે. આલસ્ય છેભગવાન માટે વખત રાખવો એ પ્રેરાએલ ન હોય, તેનાથી અહંકાર આવે છે,” વળી એક લાલબત્તી કામ બધા કામ કરતાં વધારેમાં વધારે જરૂરી છે. તે તરફ લક્ષ. ધરતાં મહાત્મા કહે છે માત્ર બાહથે - ક્રિયાના તપથી, એટલે કે રાખતાંવખત નકામો જાય. એ. મોટામાં મોટો ઉદ્યોગ છે."_ ખોટા તપથી સાધક માત્ર અહંકાર વધારી. વાવેલું પણ ઉખેડી નાખે - હરીસિયન ગાયા सच्ची रख आराधना, सच्च मानव धर्म। जयन्तसेन सरल सुखद, करते रहो सुकर्म ॥ Jain Education Intemational Page #5 -------------------------------------------------------------------------- ________________ જૈન સૂત્રો અનુસાર ‘મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને તે તેના સુખ માટે છે.” યોગ (મન વચન અને કાયાની ક્રિયા) એ કર્મબંધનનાં પાંચ જન્મ-પુનર્જન્મ કારણોમાં એક કારણ છે પ્રમાદ. આજ તંતુ આગળ વધારતાં મહાત્મા કહે છે. " કાળનો | અનેકાનેક વાર ભગવાન મહાવીરે ગૌતમને અનેક સંદર્ભમાં આધાર માણસની વૃત્તિ પર છે. માણસ પોતાનો કાળ ફેરવી શકે કહયું કે ‘હે ગૌતમ ક્ષણ માત્રનો પ્રમાદ ન કર.' એમણે સ્પષ્ટ કહયું છે. માનસિક સેવાથી ભગવાનનો અનુગ્રહ મળે, તો એક ક્ષણમાં કે જે શ્રમણત્વ સાધના માટે ઉસ્થિત થયો છે. એને તો ફરી પ્રમાદ ભગવાનના નિત્યધામમાં જઈ શકે છે ! ત્યાં કાળ ન હોવાથી એટલે કરવો જ ન જોઈએ. કે તેની અસર ન લાગવાથી તે જીવને જન્મ-મરણ નથી. મનનાં. સૂત્રકૃતાંગમાં કહયું છે " પ્રમાદ કર્મબંધનું કારણ છે. અને સંકલ્પ - વિકલ્પની ઉત્પત્તિ અને લય તે જીવના જન્મ-મરણ છે. અપ્રમાદ કર્મથી મુક્ત થવાનું તથા કર્મબંધ ન થવા દેવાનું કારણ સંકલ્પ બંધ થાય એટલે સૂક્ષ્મ જન્મ બંધ થાય, અને તેની સાથે સ્થૂળ જન્મ બંધ થાય. તેને માટે અંદર ભગવદ્ભાવ ઉત્પન્ન કરવો તથાગત બુદ્ધ પણ કહયું ‘‘પ્રમાદિ મૃત્યુનો માર્ગ છે. અને જોઈએ. મહાત્મા મોલીનસે મોક્ષ-મુક્તિની ધ્યેયની વાત કહી દીધી. અપ્રમાદ અમૃત - અમરત્વનો માર્ગ છે. - સંત મોલીનસે આત્માની. અસંગતા, કર્મસિદ્ધાંત, તપ, ધ્યાન, ઉત્તરાધ્યયનમાં લખ્યું છે " પ્રવાર્જિત થઈ જે કોઈ યથેચ્છ - જ્ઞાન, દર્શન અને ચારિત્ર્ય, જન્મ-પુનર્જન્મ, અનેકાંત દ્રષ્ટિ, પુરુષાર્થ, ખાઈ પીને બસ આરામથી સૂઈ જાય છે. તે પાપશ્રમણ કહેવાય ભક્તિ અને જ્ઞાન વિષે જૈન દર્શનના જ સિદ્ધાંતો પોતાની આગવી. શૈલીમાં રજુ કર્યા છે. આચારાંગમાં કહયું છે કે " જે પ્રમાદી છે, તે હિંસક છે. જ્યાં પ્રાર્થના પ્રમાદ છે, ત્યાં નિત્ય હિંસા હોય છે. સદ્વર્તન સગ્રંથ અને મોલીનસે કહે છે કે “પ્રાર્થના કરવાથી મન ઊંચું ચઢીને સત્સમાગમમાં પ્રમાદ કર્તવ્ય નથી.... પ્રમાદમાં ભય પણ રહેલો ભગવાન પાસે પહોંચે છે. ભગવાન જ બધી રચેલી વસ્તુઓથી પર છે, ઉપર છે. અને જો જીવ બધાથી ઊંચો ન થાય, તો તેને જોઈ સમાધિ શકે નહિં, તેમજ તેની સાથે વાત કરી શકે નહિં. આવી. નમ્ર મહાત્માએ સમાધિ અવસ્થાની પણ વાત કહી છે. જ્યારે વાતચીત તે પ્રાર્થનાઃ જેમાં ધ્યાનયુક્ત પ્રાર્થના એટલે જીવ જ્યારે આત્મપરિણામની સ્વસ્થતાને જ તીર્થકર સમાધિ કહે છે. આ પોતાની લાગણીઓથી. અને એકાગ્રતાથી ભગવાનના ચમત્કારનો અનેકાન્ત દ્રષ્ટિ વિચાર કરે છે, તેનું સત્ય અને તેની વિગતવાર રચના સમજવાની. મહાત્મા મોલીનસ કહે છે " અને સંજોગો માપવાની મહેનત કરે છે, ત્યારે તે ધ્યાનયુક્ત પ્રાર્થના જગતમાં અજ્ઞાન, દુઃખ વિગેરે અનુભવમાં આવે છે. તેનું કહેવાય છે.” કારણ જગતનો સ્વભાવ નથી પણ જોનારની સંપૂર્ણ સ્થિતિ એટલે જૈન દશને નવતત્ત્વનું જગતની. રચનાના સ્વરૂપનું જ્ઞાન આવશ્યક જોનારના અહંકારથી ઉત્પન્ન થતી. ખોટી દ્રષ્ટિ છે. જે જે માણસનું ગણ્યું છે આચાર્ય ઉમાસ્વાતિએ તત્ત્વાર્થસૂત્રની અદ્ભુત રચના કરી જેવું દૃષ્ટિબિંદુ તેવા લોકમાં તે રહે છે. પુરાણો અને જૈન તત્વ જ છે. મહાત્મા કહે છે “ધ્યાનમાં શ્રદ્ધા કરતાં વધારે મહેનત છે. દર્શનમાં પણ લોકાલોક પ્રદેશોનો ઉલ્લેખ છે જ. ‘લુક’ એટલે જોવું. ધ્યાન વાવે છે. શ્રદ્ધા લણે છે. ધ્યાન શોધે છે, શ્રદ્ધા મેળવે છે, દેખાવું અંગ્રેજી અને સંસ્કૃતમાં ‘લુક’ નો એ જ અર્થ થાય છે. અને ધ્યાન ખોરાક તૈયાર કરે છે, શ્રદ્ધા ખાય છે.” એ જ અર્થમાં 'લોક' એટલે દ્રષ્ટિબિંદુ સમજવાનું છે પ્રા. આઈન્સ્ટાઈને | વળી. મહાત્મા કહે છે. “જે જીવ પોતાના જીવનમાં પહેલેથી આને સમર્થન આપ્યું છે. તે મત પ્રમાણે જગતને અમુક પ્રમાણે છેલ્લે સુધી ધ્યાનમાં કે તર્કમાં જ મંડ્યા રહે છે. તેની સ્થિતિ દેખાવાનો નિયત સ્વભાવ નથી.... જેવો જોનાર માણસનો સ્વભાવ. દયાજનક છે. ક્રિયાઓ વધારવી નહિં. તેમજ વારંવાર પોતાની તે પ્રમાણે જગત તેની દૃષ્ટિએ દેખાય છે. જોનાર માણસ દેશ અને બુદ્ધિથી આશાઓ બાંધવી નહિં. કારણ કે તે આધ્યાત્મિક ઈચ્છાની કાળમાં બંધાઈને જાએ છે. તેથી જગત તેને દેશ અને કાળથી શુદ્ધિને વિબ કહે છે. જ્યાં સુધી અંદરનો સૂર્ય ઉગે નહિં, અને બંધાયેલો લાગે છે, પણ દેશ અને કાળ નિયત નથી. જોનાર ભગવાન તેનો પોતાનો આનંદ આપે નહિં ત્યાં સુધી તિતિક્ષા પોતાનો દેશ કાળ ફેરવી શકે છે. સમાધિ અવસ્થામાં જીવ મોટા રાખવી.” પ્રદેશમાં રહેતો હોય, અથવા પોતે મોટો હોય, તેવો અનુભવ લઈ મહાત્મા કહે છે " આધ્યાત્મિક માણસ બે પ્રકારના હોય છે. શકે છે. અને સમાધિનો કાળ માણસના કાળ જેવો રહેતો નથી.” એકને સિદ્ધપુરુષોનાં આત્માકાર ગમે છે. તેનું ધ્યાન કરે છે. બીજા એક દાખલો આપતાં મહાત્મા કહે છેઃ “જ્યારે કોઈ કુમારીના એમ કહે છે કે ખરી પ્રાર્થના એટલે આત્માની. આત્માકાર વૃત્તિ થવી. વિવાહ થાય છે, ત્યારે વિવાહ સમારંભમાં ભેગાં થયેલા બધાં અને તે વૃત્તિથી શાંત રહેવું, પણ ચમત્કારને ઉત્તેજન દેવું નહિં.” માણસોને તે ઓળખતી નથી. બધાને ઓળખવાની જરૂર પણ નથી. એક સરળ દાખલો આપતાં મહાત્મા મોલીનસ કહે છે : છતાં તે એટલું જાણે છે કે આ બધા મારે માટે તૈયારી કરે છે. તેવી જ રીતે જગતના સંજોગો અને અંદરની પ્રેરણા જીવ ન સમજે. પણ (અનુસંધાન પાના ક્ર. 77 ઉપર) धर्म अहिंसापर सदा, धर्म सत्य का धाम | जयन्तसेन अनादि से, चलता आया नाम / /