Book Title: Godiji Parshwanath Git karta Dharmmurtisuriji
Author(s): Dharmmurtisuri
Publisher: Z_Arya_Kalyan_Gautam_Smruti_Granth_012034.pdf
Catalog link: https://jainqq.org/explore/230082/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શ્રી ગાડીજી પાર્શ્વનાથ ગીત અચલગચ્છાધિપતિ યુગપ્રધાન પૂજ્ય આચાર્ય શ્રી ધર્મભૂતિ સૂરીશ્વરજી મ. સ. સંપાદક : - ગુણશિશુ [ અહીં પ્રસ્તુત થતી કૃતિ આમ તે એક ગીત છે, પણ પ્રાચીનતાની દૃષ્ટિએ તેમ જ ભાવભરી હોઈ મનનીય છે. કવિએ પોતાના હ્રદયનામંજૂલ ભાવાને આ કૃતિમાં વણી લીધા છે. પ્રભુની મહાનતા, ગુણ વૈભવતા અને સ્વની લઘુતા આ ગીતમાં વ્યક્ત થાય છે. છેલ્લી કડીમાં કવિએ પોતાનું નામ સૂચિત કર્યું છે. આ કૃતિ જેમ છે, તેમ જ રહેવા દીધેલ છે. આ ગીતની એક માત્ર હસ્તપ્રત કાડાય (કચ્છ)ના સદાગમ જ્ઞાનભંડારમાંથી મળી આવી હતી. સ. ૨૦૩૩ ના પોષ વદ ૧૧ ના કોડાયમાં રહી, આ ગીત અક્ષરશઃ ઉતારેલું છે. આ પ્રતિ કીડાઓને લીધે જીર્ણ-શીર્ણ થયેલી હતી. કયાંક પદ્મિમાત્રાનું લખાણ છે, તેમ જ પ્રાય: અશુદ્ધ છે. પોથી ન. ૧૩૫, ક્રમ ૧૨૬૮, પત્ર-૧ છે. પાનાની એક બાજુ ૧૩ લીટી અને ખીજી બાજુ ૭ લીટી છે. પ્રત્યેક લીટીમાં ૪૦ જેટલા અક્ષરે છે, પ્રનની ૨૩ સે. મી. પહેાળાઈ અને ૧૦ સે. મી. લંબાઈ છે. પ્રાચીન ગુજરાતીના અભ્યાસીએ માટે સતરમી સદીના નમૂનારૂપ આ કૃતિ અભ્યાસનીય છે. પ્રભુ ભકતા માટે આ ગીત કંઠસ્થ કરવા યોગ્ય છે. સપાદક ] શ્રી ગઉડી પાર્શ્વનાથ ગીત (રાગઃ ।। અધરસ ।। કાસવેલિખ માકલઈ ! એ દેશી ૫) વચન સંભલિપ્રભ, વિનવ` શ્રી ઝુડીપુરવર પાસ રે. તું ધમમૂર્તિ છઈ રલગઈ તુમ્હે પ્રણમતાં (૨) અંગિ ઉલ્હાસ કિ મરુધર મ`ડણ ગુણનિલઉએ વામા (૨) રાણીય પૂતિક આસસેનન દન કુલતિલઉએ. એ આંકણી (૧) તુમ્હ સાથઈ મનમિ રહિ શ્રવણે સગુણ સુહાઈ રે; નામ જપતાં જીભડી માહરી અહિનિસ (ર) આણંદ થાઈ ક. મધર૦ (૨) શ્રી આર્ય કલ્યાણ ગૌતમ સ્મૃતિગ્રંથ 20 Page #2 -------------------------------------------------------------------------- ________________ [23] ઝ stered ses...issues as sh....................... ...........ને તુહ દરસણનઈ દેખવા, નયણું ન મેલઈ મેટ રે; સઈ દિન કહીઈ આવસઈ જવ હાઈસઈ (2) તુમ્હચી ભેટ કિ. મરુધર૦ (3) ગુણ અનંત જિન તુમહ તણા, પ્રભુ કહતાં નાવઈ પાર રે; કરુણાસાગર કરિ દયા, જિન ભવભવિ (2) મુજ આધાર કિ. મરુધર૦ (4) તું ન્યાની નિત નિર્મલઉ, જાણઈ સુખ દુઃખ વાત રે; ધણુંય ય(૨) હું સું કહઉં, તું પ્રીછઈ છઈ (ર) ત્રિભુવન તાત કિ. મરૂધર૦ અવર અનોપમ અતિ ભલા, મઈ દીઠા દેવદેવન રે; સ્વામીય તણ્ડ સમઉ કોઈ નહીં,તિણિ વેધG(૨)માહરે ઉમન કિ. મરૂધર પ્રેમ પિયણું સૂ ચંદલઇ, મેર મિડ એક ચેત્તિ રે; ચકલી દિનકર ચિત્ત ધરઈ તિમ સમરથ (2) સમરું નિત કિ. મધર કમલિણિ ભમરુ રઈ કરઈ ચાતક ચીતઈ મેહ રે; વીઝ ગયદા મનિ વસઈ, જિમ ચંદન (ર) ચીલ સનેહ કિ. મરૂઘરા (8) રૂપ લક્ષણ ગુણ અતિ ઘણા, જિન ત્રિભુવન તેજ અનંત રે તે અચિંત ચિંતામણિ સુરતરુ, રાણી પ્રભાવતી (2) કેરઉકંત કિ. મરુધર૦ (9) સુખદાયક ! સેવક સદા સમતા ગુડી પાસ રે; વિઘન વઈરી વિષ નિગમઈ, નિત પૂરઈએ (2) મનની પૂરવી કિ. મરુધર૦ હું અપરાધી અતિ ઘણુઉં, મઈ તુમ્હ ન માની આણ રે; જનમમરણ ભયે ટાલજો, એહ કરજો (2) વચન પ્રમાણ કિ. મરૂધર૦ (11) તુઝ વિણ તારણ કોઈ નહીં, મઈ ચીતિઉ ચીત મઝારિ રે; નામ તુમ્હારું સિરિધરું, સ્વામી તિમ કરિ(૨) જિમ તરુ પાર કિ. મરુધર૦ (12) દીઠઈ દુર્ગતિ ભઈ લઈ, તુઝ વંદનિ વંછિ હાઈ રે; પૂજતાં શ્રીય પામઈ, તું સાચિ લઉં (2) સુર દુમ સેઈ કિ. મરૂધર૦ (13) નીલવર્ણ નવકર સદા, સોભિત લક્ષિણ સરીર રે; એક સહસ આઠે કરી, વડદાનીય (2) સાથે ધીર કિ મરૂધર (14) ઈદ્ર વિદ્યાધર નિતિ નઈ, નમઈ સુરનર મુનિવર કેડિ રે; શ્રી ધર્મમૂર્તિરિ ઇમ કહઈ, હું પ્રણમ્ય(૨) બે કર જોડિ કિ. મરુધર૦ (15) [ ઇતિ શ્રી ઉડી પાર્શ્વનાથ ગીત ] કઈ શ્રી આર્ય કયાણા ગૌતમ સ્મૃતિગ્રંથ,