Book Title: Girnar Chittpravadi
Author(s): Vidhatri Vora
Publisher: Z_Aspect_of_Jainology_Part_2_Pundit_Bechardas_Doshi_012016.pdf
Catalog link: https://jainqq.org/explore/230071/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ગિરનાર ચેત્તપ્રવાડિ સ. વિધાત્રી વેારા અજ્ઞાત કર્તાની આ કૃતિ કેવળ પચ્ચીસ ગાથાની જ છે, છતાં તીના ઇતિહાસની દૃષ્ટિએ માહિતીસભર હાઈ, મહત્ત્વની છે. સાદી અને સરળ એવી આ રચના સાહિત્યિક દૃષ્ટિએ ખાસ નૈાંધપાત્ર નથી, તેા પણુ પ્રાસ (એકાદ સ્થાનાપવાદ સિવાય) તૂટતા ન હેાવાથી ગેય અને સુવાચ્ય છે; છંદ ‘દેાધક' છે. મંત્રીશ્વર વસ્તુપાળના ગિરનારના શિલાલેખા (સં. ૧૨૮૮/ઈ. સ. ૧૨૩૨), મંત્રીશ્વરના કુલગુરુ નાગેન્દ્રગચ્છીય વિજયસેનસૂરિ કૃત રેવ’ગિરિ રાસ' (આ. સં. ૧૨૮૮/ઈ. સ. ૧૨૩૨]o, ધર્માંધાષસૂરિ કૃત ‘ગિરનારક૫’ (૧૩મી શતાબ્દીનું ત્રીજુ ચરણુ) જિનપ્રભસૂરિ રચિત ‘રૈવતકલ્પ’ અને અન્ય રચનાએ (તેરમા શતકના અંત અને ચૌદમા શતકના પ્રારંભ),૩ અજ્ઞાત કર્તાના પેથડરાસ' (આ. સ’. ૧૩૬૦/ઈ. સ. ૧૩૦૪),૪ દેવસૂરિ કૃત ‘સમરારાસુ' (આ, સ’. ૧૩૭૧/ઈ. સ. ૧૩૧૫),૫ – આદિ રચનામાં ગિરનારના જૈનમદિર વિશે નોંધ મળે છે. એકદરે તે આ સૌ ગિરિસ્થ તી ભવના વિશેની નોંધામાં સમાન કથા મળે છે. આ સિવાય હુમડુ સ કૃત ગિરનાર ચેત્ત પરિપાટી (આ. સ. ૧૫૧૫/ઈ. સ. ૧૪૫૯),૭ અને રત્નસિહસૂરિ શિષ્યે રચેલી ગિરનાર તી માલા' (આ. સં. ૧૫૨૩/ઈ. સ. ૧૪૬૭)માં ઉપર્યુક્ત રચનાઓમાં અપાયેલ સામગ્રી ઉપરાંત પંદરમા શતકમાં ગિરનાર પરમધાયેલ ખીન્ન પશુ કેટલાંક મંદિરાના ઉલ્લેખ છે. આ બધી જ કૃતિઓનું સમાંતર પઠન રસપ્રદ અને નેંધનીય બની રહે છે, આગળ વિશેષ ચર્ચા કરતાં પહેલાં સાંપ્રત કૃતિ વિશે થાડી પ્રારભિક વિગતા જોઈએ, સાંપ્રત પ્રતિ પાટણુંના શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિરમાંની શ્રીસંધ જૈનભંડારની ક્રમાંક ૩૧૩૨, ડા. ૧૧૪ની છે. ‘અખ઼ુદાચલ વિનતી સંગ્રહ આદિ વિનતી સંગ્રહ' એવું આ પ્રતિનું શીષ ક છે, જેના છેલ્લા પત્રમાં પ્રસ્તુત કૃતિ ‘ગિરનાર ચેત્ત પ્રવાડિ' નામે છે. પ્રતિનું માપ ૨.૫ × ૧૧.૫ પત્ર ૮ છે. સરાસરી દરેક પત્રમાં ૧૮ લીટી અને દરૈક લીટીમાં ૫૭ અક્ષર છે. પ્રતિની લેખનશૈલી સાળમા શતકની છે; પરિપાટી જૂની ગુજરાતીમાં નિષ્હ છે. આ કાવ્યમાં રચના સંવત આપેલેા નથી પર'તુ, હેમહ ંસે ગિરનાર ચેત્ત પરિપાટી'માં અને અને રત્નસિંહસૂરિ શિષ્યે ગિરનાર તીર્થંમાળા'માં – પંદરમી સદીમાં બંધાયેલાં જે ત્રણ મદિરે ઉલ્લેખ કર્યાં છે, એ મદિરાના ઉલ્લેખ આ કાવ્યમાં કરવામાં આવેલા નથી. એ ત્રણ મંદિરો તે નરપાલ સૌંધવી, સમરસિંહ-માલદે, અને ભુભવ શાણુરાજનાં છે. એ સમયના પ્રખ્યાત આ મદિરા આ કાવ્યની રચના સતયે હજી બંધાયેલાં નહિ હેાય. ઉપરાંત ભાષાની દૃષ્ટિએ પણુ આ કૃતિ આગળની એને મુકાબલે વહેલી રચાયેલી લાગે છે. એટલે કે પંદરમી સદીના પ્રારંભ કાળની કે એ પહેલાંની આ કૃતિ સભવી શકે. પ્રતિના અન્તભાગે “જયાનંદણુએ લખ્યું” એમ નોંધ છે. આ સમયમાં થઈ ગયેલા જયાન ગણિ તે તપાગચ્છીય સામતિલકસૂરિના શિષ્ય જયાનંદસૂરિ હોવા જોઈએ જેમને વવાસ સ. ૧૪૪૧/ઈ. સ. ૧૩૮૫માં થયેા છે. આ વાત ધ્યાનમાં લઈએ તે આ કૃતિ તે પહેલાંની હાય. કર્તા કાઈ જૈન યાત્રિક કવિ છે અને તેમના સમય આગળ નિર્દેશેલા હેમહ`સની પાસે હશે એમ તેમણે આપેલી નાંધા અને કૃતિની સરાસરી ભાષા ઉપરથી જણાય છે, Page #2 -------------------------------------------------------------------------- ________________ સ. વિધાત્રી વારા ૧૨૯ તીર્થાટનની દૃષ્ટિથી લખનાર આ કવિ વાચકને, ‘જીણુ પ્રાકાર' (ઉપરકાટ)થી તળેટી સુધી થઈ, ગિરનાર ઉપર જવાની પાજ સુધીમાં વચ્ચે આવતાં સ્થાનાની જાણ કરાવે છે. ઉપરકોટના તળપ્રદેશમાં આવતાં ત્યાં મ`ત્રી તેજપાળે વસાવેલ ‘તેજલપુર, મંત્રીએ પોતાની માતાના નામ પરથી કરાવેલ ‘કુમાર સરાવર', પાર્શ્વનાથનું મ ́દિર (આસડરાજ વિહાર) તેમ જ ઉપરકેટમાંનું ‘મહાવીર સ્વામી'નું મંદિર, દામેાદર કુંડને કાંઠે કાળમેધ ક્ષેત્રપાલનું સ્થાનક વગેરે તેાંધી ગિરનારની પાજ ઉપર ચઢતાં અન્ય અવલાકના નોંધે છે. સૌ પ્રથમ ગિરનાર ચઢવાની પાજના નિર્માતા વિશે માહિતી આપતાં પરિપાટી કર્તા કહે છે, કે ખાહડે (વાગ્ભટ્ટ મંત્રીએ) એ સમરાવી. જ્યારે રવ'તગિરિરાસ'માં અંખડ મંત્રીએ કરાંવ્યાને ઉલ્લેખ છે.૧૦ હવે કવિ કાટની ટુંક પાસે આવી પહેાંચતાં, દૂરથી દેખાતાં દહેરાંનાં સુવણુ મય દંડકળશને નિર્દેશ કરે છે; અને રત્નાશ્રાવકે તેમિનાથના બિંબતા જીર્ણાહાર કરાવ્યા એ અનુશ્રુતિને ઉલ્લેખ કરે છે. પછી ત્યાં આગળ આપાપામઢ'ને ઉલ્લેખ કરે છે. આ રચના શું હશે એ મુદ્દો વિવાદાસ્પદ બન્યા છે, જેણી ચર્ચા અગાઉ પુરાતત્ત્વ (ભા.૧ પૃ. ૩૦૮-૩૦૯)માં ૫. ધ્યેયરદાસ દોશીએ કરેલી છે. પ`ડિતજીએ ત્યાં કાઈ પ્રપાના સબધ કલ્પ્યા છે. તિ એ પછી કવિ કોટ અંતગતનાં મદિરાની વાત કરે છે. તેમાં સૌ પ્રથમ તીર્થંધિય નેમિનાથ અને જમણીબાજુએ રાજીમતીનું દહેરું અને નેમિનાથનું ‘કલ્યાણુત્રય’નું સચિવેશ્વર વસ્તુપાળે કરાવેલ૧ મંદિર, ગજપાદ (કુંડ), નાગઝરા મારઝરા...ને ઉલ્લેખ, તતિરિકત વસ્તુપાલકારિત શત્રુ જયાવતાર શ્રી આદીશ્વરનું ભવન, વીરજિતેન્દ્ર (સત્યપુરાવતાર), વીસ જિન સાથે સમેતશિખર અને ચતુર્વિં જિત સાથેના અષ્ટાપદ પ્રાસાદ, તેમ જ મરુદેવી અને ભરતેશ્વરનાં દેવગૃહેને ઉલ્લેખ પણ કરે છે. ત્યાર પછી રથનેમિને નમસ્કાર કરી, લખાવન (સ'. લક્ષારામ) અને સહસાવન (શૈષવન/સ. સહસ્રામ્રવન),૧૨ તરફ જતાં પહેલાં, અવલેાકન શિખર (ગુરુદત્તાત્રય), શામ્ભ (ગેારખનાથ) અને પ્રદ્યુમ્ન (આધડનાથ) શિખરાને પ્રણામી પછી સહસ્રબિન્દુગુક્ા (વર્તીમાન સાતપુડાની જગ્યા ?) અને ચંદ્રગુફા જોઈને છેવટે યાત્રાની ફળશ્રુતિ આપી, કવિ કૃતિ સમાપ્ત કરે છે. આ કૃતિ વાંચ્યા પછી, એ એક સ્થાનની પીછાનના પ્રયત્ન કરી જોવા જરૂરી બને છે. (૧) સહસ્રબિન્દુ ગુઢ્ઢા ઃ (કડી ૨૪.) એ અત્યારે જ્યાં સાતપુડાની જગ્યા છે, તે જ માટે ભાગે હાઈ શકે, કાટથી અબાજી શિખર જવાના રસ્તામાંથી વચ્ચેથી આ રસ્તા ફંટાઈને ‘સાતપુડા' તરફ જાય છે, અને બીજો જે કાળકા' તરફ જાય છે, એ અખાજીથી ગારખનાથ જવાના રસ્તામાંથી ફટાઈ જાય છે. સાતપુડા કે સહસ્રબિંદુગુફાની વાત કરીએ તા કાટથી થેાડુ ઉપર ચઢીને ડાખીબાજુએ પથ્થરચટ્ટી જવાય અને જમણીબાજુએ જટાશંકરની ધર્મશાળા પાસેથી થાડું નીચે ઊતરીને જવાય છે. મોટી મોટી શિલાએના ખનેલી, શંકુ આકારની બખાલ જેવું છે એમાં નીચે એ શિલાઓમાંથી સતત ટપકયા કરતા પાણીને લીધે મોટા ખાખાચીયા જેવુ થયું છે. (આ ખાખાચીયુ' ઉનાળામાં પણ પાણીથી ભરેલું રહે છે) એટલે ‘સહસ્રબિન્દુ' નામ વ્યાજખી છે અને માટી માટી સાત જેટલી શિલાઓની બનેલી એ જગ્યા હૈાવાથી અત્યારે 'સાતપુડા' નામ પ્રચલિત થયું હશે, એને રસ્તા પગથીયાં વગરતા છે અને ત્યાંનું વાતાવરણુ આલાદક છે, ૧૭ - Page #3 -------------------------------------------------------------------------- ________________ ગિરનાર ચેત્તપ્રવાડી કાળકા (કડી ૪)— ૨. હવે બીજો રસ્તા જે કાળકા' તરફ જાય છે, એ કાળકાનું સ્થાનક પણ ગુફા જેવુ' છે. એને કાવ્ય પ્રચલિત ચ'દ્રગુફા હેાવાનું અનુમાન કરવાનું મન એટલા માટે થાય છે કે, એને રસ્તા સહસ્રબિન્દુગુફા સાથે સમાંતર જ ફ્રૂટાય છે અને દરેક કાવ્ય આ બન્ને ગુઢ્ઢાના સાથે સાથે ઉલ્લેખ કરે છે. એ સિવાય એને માટે, સાતપુડા માટે આપ્યું એવુ* જોરદાર ખીજુ પ્રમાણુ નથી. ૧૩૦ ભરતેશ્વર (કડી ૧૫-૧૭) ~~~ ૩. આપણી આ પરિપાટીમાં ભરતેશ્વરા ઉલ્લેખ છે, તે પણ ખીજે નથી, તેમ જ સત્યપુરાવતાર વીરજિનેન્દ્રનો ઉલ્લેખ પણ થાડાક અપવાદ સિવાય કાંય મળતા નથી. પાજ. (કડી. ૬) — ૪. ગિરનારની પાજ માટે સામાન્ય મત અબડે તે સમરાવ્યા છે. પ્રસ્તુત કાવ્યમાં બાહડે તે બધાવ્યાને ઉલ્લેખ છે. ૧૩ અત્યારે પણ એક બીજો રસ્તા ખરદેવી પાસેથી જાય છે. પાદ ટિપ્પણી ૧. પ્રાચીન ગૂર્જર કાવ્યસંગ્રહ (કાવ્યમાળાનું પુસ્તક ૧૩મું) સંપા. સી. ડી. દલાલ, વડાદરા ઈ. સ. ૧૯૨૦ – પૃ. ૧. ૨. એજન, Appendix 7 p. 19. . ૩. એજન. Appendix 5 P. 15. ૪૬. એજન. Appendix 10 p. 24. ૪૬. આપણા કવિઓ' — લે. કે. કા. શાસ્ત્રી અમદાવાદ - ૧૯૪૬, પૃ. ૧૬૬-૧૬૭. ૫. પ્રા. ૩, કા. સ, ભાગ ૧૩ પૃ. ૩૪ (નવમી ભાષા.). ૬. આ સિવાય પણ વસ્તુપાળ-તેજપાળની પ્રશસ્તિમાં ગિરનારના તેમણે કરાવેલ જિનાલયે આદિ રચનાઓના ઉલ્લેખ મળે છે. ૭. પુરાતત્ત્વ ભાગ ૧ અમદાંવાદ સ. ૧૯૭૮,, પૃ. ૨૯૩, ૮. પ્રાચીન તીમાળા સંગ્રહ ભા. ૧; સંપા. શ્રી વિજયધસૂરિ, ભાવનગર, સ. ૧૯૭૨, પૃ. ૩૩. ૯. પ્રા. તી. સં, પૃ. ૫૭ની પાદટીપ, ૧૦. પ્રા. ૩. કા. સં, પૃ. ૨. ૧૧. અન્ય કૃતિમાં અતે શિલાલેખ તેમજ બીજા પ્રમાણેા દ્વારા એ બાબત સિદ્ધ છે કે એ મદિર તેજપાળે બધાવ્યું છે. ૧૨. ૫. બેચરદાસ દેશી, પૃ. ૨૯૪-૨૯૫. ૧૩, જૈન તીર્થ સસ'ગ્રહું ભા. ૧., અમદાવાદ ૧૯૫૩, પૃ. ૧૨૫-૧૨૬. Page #4 -------------------------------------------------------------------------- ________________ ગિરનાર ચેત્તપ્રવાડી સમરવિ સામિય સામલઉ મડાતીરથ ગિરનારગિરે કુયર સાવર કલસ ભરે ન્હવણુ વિલેવણ પૂજ કરી ત ગિરનારહ તલહટીય જોહારિય જુગાદિ-જિષ્ણુ તીછે ત્રિસલાદેવિતણુક ભાવિવિ ભગતિદ્ધિ ભેટિય એ તહિ સેહુલિય સેાવનરેખન† લહિય એ કાલમેઘ-ક્ષેત્રપાલ બાહુડદેવિડિ વિસમઉ મારગ સમ કિ પરવતું પરવહ` ભવિય જિણિ ગિરિ વાદ્ય ગહગહિય મનુ જોઈ ઊણુ હેર મણહરણ દ'ડકલસ સાવન્નમ એ રવઇગિરિ લિયામણુઉ નેમિ જિજ્ઞેસર પણમિઇ એ આદૅસિÙ અંખિકતણુÛ બાવીસમ તીથયરી સા પાગલિ ફિરતી દેહુરિય કિવિ બિંબ રે જીત્ર તૂ'ય દેવહુ' દાહિણિ દેહૂરિય સિદ્ધિરમણિસિં તીહુ નર વસ્તિગ મ'ત્રિRsિકારિવ પ્રહિ ઊઠેવિશુ પણમિસિક નાગર નાહીઉ મેરઝરે કલસ ભરેવિ ગમ એ અંખિક હીઇ ધરવ તીરથ થ્રુ સવેવિ ૧ તેજલપુર પહુ પાસે જિમ હુઇ વિધન–વિણાસા ૨ જે જીરણ–પ્રાકારે તે જાઈ ભત્રપારે 3 ભવી' નયણાણુ દે સામી વીર જિષ્ણુ દો ૪ દેવ દામાદર નામિઇ સહુ બહુ આરામિઇં ૫ નવી કરાવી પાજ ગિરનારડુ ગિરિરાજ સયલ શલિયુ પીય’તે ગિરિવર સહિરિ ચડ'તે ઊજલિગિરિ વિલાસ અમ્હેં મનિ પૂગી આસ જસ સિરિ જાદવરાઉ હિંઇ ધરેવિષ્ણુ ભાઉ રતનિહિં આણી બિંબ જિસ અવિલ`બે આપાપામઢ માહિ તે સબ્વે આરાહે જે રાઈમઇ નમ'તિ સહીયા અવિહડ હુંતી દેવહુ પય કીય સેવ કલ્યાણુત્રય દેવ અમિઉ કુંડ પડિછંદો હૅવિસિ નેમિ જિષ્ણુ દા ૧૪ ७ . ર ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ Page #5 -------------------------------------------------------------------------- ________________ ગિરનાર ચિત્તપ્રવાડી એક જીભ કિમ વન્નઈએ વસ્તિગમંત્રી–વિચારે ઉજજલિગિરિ જિણિ નિમ્નવીયા સિઝુંજય-અવતારો રિણમઇ પાસઈ સંમેયસિહરે વીસ જિણુંદ મેસે ડાબઈ પાસઈ ચઉવીસ જિણ અષ્ટાપદ પ્રણમે પાછલિ મેગલિ આરુહિય માડી છઈ મરૂદેવિ પૂજિસુ ભરથેસરિ–સહિય કુસમઈ કરંડ ભરેવિ 17 સંઘહ સામિધુ જે કરએ વિઘન તણઉ અપહારો ફલિ નાલીયરે ભેટીઈ એ કવડુ જખ પડિહારો 18 તી છે અછઈ રવિમએ મણિનેઉર મોડંત કજજલ બંને અંસલે જે પ્રતિબધીય રાયમાએ બંધવ કેરઉ નેમિ જિમણુઈ પાસઈ દેહુરિય વંદિસુ સે રહૂમિ ઉલ વઉલ નિમ્માલીય પાડલ જૂહી જાઈ કુદ-મચકંદહ સહીય તહિ સેહઈ વણરાય સંઘહ વિદન–વિણાસણીય ટાલઈ અલી[] સવિ ઢેઈસુ નવજનાલીયર આગલિ અંબિક દેવિ તાહિં આગલિ અવલેણસિહરિ સામિ–પજૂન નમે સિદ્ધિ વિણાયગ સે લહઈ એ જે સાહસઈ સંપનું દેખીય લખારામ-વનું સુયડઉં સહસારા મુ સહસબિંદુ ગુફ જોઈયએ ચંદ્ર ગુફા અભિરામુ 24 ઈણિ પરિ રેવઈગિરિસિહરે ચેત્તપ્રવાડિ કરે તે તીરથ જ્યાત્રા તણુઉ ફલે તીનર નિશ્ચઈ હુંતે 25 | ઇતિ ગિરનાર ચત્ત-પ્રવાડિ જયાણંદગણિ લખિતા ,