Page #1
--------------------------------------------------------------------------
________________
{সূিিবছEC 0
Page #2
--------------------------------------------------------------------------
________________
ક સંશોધન કરી .
- એકમ કયાં છે
થે ૪૫ આગમન .
ઓએ એકલા હાથે
slicile iple
જેઓએ
ધારક
પૂ. આચાર્ય દેવ શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મ.સા.ના ચરણે શત્ શત્ વંદન...
Page #3
--------------------------------------------------------------------------
________________
- देवसूर तपागच्छ समाचारी संरक्षक-सुविहित सिध्धांत पालक बहुश्रुतोपासक-गीतार्थवर्थ-चारित्र चूडामणि-आगमोध्धारक पूज्यपाद आचार्यदेवेश
श्री आनंदसागर सूरीश्वरजी महाराजा संशोधित-संपादित ४५ आगमेषु
॥श्री गणिविज्झा सूत्रं ॥
* आलेखन कार्य-प्रेरक-वाहक प्रवचन प्रभावक पू. आ.श्री हेमचन्द्रसागर सूरिजी म.सा. शिष्यरत्न पू. गणिवर्यश्री पूर्णचन्द्रसागरजी म.सा.
* आलेखन कार्यवाहक संस्था * पूज्यपाद सागरजी महाराजा संस्थापित जैनानंद पुस्तकालय-सुरत
Page #4
--------------------------------------------------------------------------
________________
आलेखन कार्ये किंचित् संस्मरणाणि * બાળેવન જાયેં માશીષ્ટિભારજા : પૂ. ગ્ચ્છા. ઞ. શ્રી સૂર્યાવયસાગર સૂરીશ્વરની મ.સા.
પૂ. આ. શ્રી. નરેન્દ્રસાર સૂરીશ્વરની મ.સા.
પૂ. આ. શ્રી અશોØસાગર સૂરિની મ.સા. પૂ. બા. શ્રી નિનાવન્દ્રસાગર સૂરિની મ.સા. પૂ. ગા. શ્રી હેમન્વન્દ્રસાગર સૂરિની મ.સા.
आलेखन कार्ये केचित् मार्गदर्शका :
*
પૂ. આ. શ્રી વોનતસાગર સૂરિની મ.સા.
પૂ. પં. શ્રી હર્ષસાગરની મ.સા. પૂ. ગળીશ્રી સાગર ચન્દ્રસાગરની મ.સા.
પૂ. ગી શ્રી નાયચન્દ્રસાગરની મ.સા.
પૂ. ગી શ્રી અક્ષયવન્દ્રસાગરની મ.સા.
પૂ. મુનિ શ્રી નવિન્દ્રસાગરની મ.સા.
माहिती दर्शक पत्र
– ગાળેવન જાયે સઢયો પ્રવાતા ઃ
મુનિશ્રી ગામમવન્દ્રસાગરની મ.સા.
શ્રાદ્ધગુણ સંપન્ન શ્રી નરેન્દ્રભારૂં મુત્તિ વાર્ મહેતા ( સૂર્વામવાના ) # પ્રથમ સંસ્થરણ – સં. ૨૦૬, જા. સુ.. - શ્રૃતિ - ૨૦૦
- જોઽધજારી...?- શ્રૃત મા≤ારં શ્રમપ્ય પ્રધાન ચતુર્વિધ સંષા ॥ સંગ્રાહાત્મ્ય – નૈનાનંવ પુસ્તòાય, ગોપીપુરા, સુરતો
- વ્યવસ્થાપા :
શ્રી ઉષાજાંતમારૂં ાવેરી- શ્રી નરેશભારૂં મદ્રાસી-શ્રી શ્રેયસ છે. મર્ચન્ટ
# ઞાવાસ : નિશા-? તે માળે,ગોપીપુરા, જાનીનું મેવાન, તીનવત્તી, સુરત. દૂરભાષ - ૨૦૧૮૩૨૬( ૦૨૬૨) * મુદ્રણ્ ાર્યવાહજ
શ્રી સુરેશ ડી. શાદ ( દેખા )–સુરતો
संपादक श्री
Page #5
--------------------------------------------------------------------------
________________
॥ પ્રા-થો
॥ જથ્ TMારિતા પાળી તુષમા–વોષ રુષિયા, ઢો; અણ્ણા હૈં હૂઁન્તા...! ન હૂઁન્તો ખરૂ નિગારીમો ॥
દુષ્મકાળે જિનાગમ-જિન પ્રતિમા ભવિયણ કું આધારા...!!
ભવાટવીમાં ભ્રમિત પ્રાણીને ભીમ મહાટવીમાંથી બહાર લાવનાર મિથ્યાત્ત્વરૂપ અંધકારમાંથી પ્રકાશ તરફ ગતિ કરાવનાર શ્રુતજ્ઞાનની મહત્તા અદ્વિતીય કક્ષાની છે. શ્રુતજ્ઞાનનો મહીમા પરમ મનનીય અને માનનીય હોવાના કારણે પ્રભુ શાસનમાં પરમ આધાર ભૂત કરણ તરીકે ગણના કરી છે. આગમએ વીર પ્રભુની વાણી સ્વરૂપ છે.
આગમોની રચના કાળ :- પ્રભુ મહાવીર સ્વામીના શાસનની અપેક્ષાએ વીર નિર્વાણ સંવત પૂર્વે ૨૯, વિક્રમ સંવત પૂર્વે ૪૯૯ વર્ષે વૈશાખ સુદ એકાદશી દિને તારક તીર્થંકર પ્રભુ મહાવીર દેવની ત્રિપદીને પામી આદ્ય ગણધર અનંતલબ્ધિ નિધાન શ્રી ઈન્દ્રભૂતિ (ગૌતમસ્વામીજી) આદિ એકાદશ ગણધરોએ આગમોની રચના કરી તેજ ક્ષણે પ્રભુએ તેની યથાર્થતા-ગણાનુજ્ઞા-શાસનાનુશા આદિના વાસક્ષેપથી જાહેર કરી.
ગણધર ભગવંતના શિષ્યો-મુનિઓએ યથાયોગ્યતાનુંસાર શિષ્ય-પ્રશિષ્યાદિ પરિવારને વિનયપૂર્વક શાસ્ર નિર્દિષ્ટ વિધિ-મર્યાદા પૂર્વક ગુરૂ પાસેથી મુખપાઠ રીતે દ્વાદશાંગીનો અભ્યાસ કરતા હતાં, લખીને કે લખેલ પુસ્તકો દ્વારા ભણવા અંગે તત્કાળે પરંપરા ન હતી. પ્રથમ વાચના :- વીર પ્રભુના નિર્વાણબાદ તેમની પટ્ટ પરંપરામાં પાંચમા કેવલી તરીકે પ્રસિધ્ધ શ્રી ભદ્રબાહુ સ્વામીજીના સમયમાં વિષમકાલના બલના પ્રભાવે ભયંકર બાર વર્ષીય દુકાલ પડ્યો સાધુઓ અનુકૂળતા મુજબ વેર વિખેર થયાં, સાથો સાથ વીર નિ. સં. ૧૫૫ લગભગમાં નંદવંશના સામ્રાજ્યનો પલટો થયો, દેશમાં ભયંકર આંધી વ્યાપી, જૈન શ્રમણોના વિહારના કેન્દ્રરૂપ મગધદેશની
૫પ્રા-થના
?
संपादक श्री
www.jainlibrary.org
Page #6
--------------------------------------------------------------------------
________________
રાજધાની પટણા અને પંજાબ વચ્ચેના પ્રદેશો ભીષણ પરિસ્થિતિમાં મૂકાયા, શ્રમણ સમુદાયના વિખરાઈ જવાથી આગમોનું પઠન-પાઠન ખુબ જ અવ્યવસ્થિત થયું, જ્ઞાની પુરૂષોમાંથી કેટલાયે સ્વર્ગે પધાર્યા, મુખપાઠની પધ્ધતિ પર એક જબરદસ્ત ધક્કો લાગ્યો પરિસ્થિતિને સુધારવા વીર નિ. સં.-૧૬) લગભગમાં પાટલીપુત્ર નગરે (પટના-બિહાર) શ્રી સ્થૂલભદ્ર સ્વામીની અધ્યક્ષતામાં શ્રમણસંઘ એકત્રિત થયો, ગીતાર્થોની સલાહ મુજબ દ્વાદશાંગીની સંકલના વ્યવસ્થિત કરવાનો પ્રયાસ કર્યો, પ્રાયઃ આ પ્રથમ આગમ વાચના થઈ તેનું નામ “ શ્રી દ્વાદશાંગશ્રુતસંકલન' નામે પંકાયાનો ઇતિહાસ મળે છે. ( દ્વિતીય વાચના:- તેમના પછી જિનકલ્પીના અભ્યાસક આર્ય મહાગિરીજીના ગુરૂ ભ્રાતા પૂ. આ. શ્રી આર્ય સુહસ્તિ સુરિ | પ્રતિબોધિત પ્રભુ શાસનના ચરમ ભક્ત સમ્રાટ સંપ્રતિએ ઉજ્જૈનમાં આર્ય સુહરિ મ. ને વિનંતી કરી તેમના સાનિધ્યમાં વીર વિ. સં. ૨૪૫ થી ૨૮૧ના વર્ષોમાં જિનાગામની સાચવણી સુરક્ષિત રહે તેવા યથાર્થ પ્રયાસો કર્યા, પઠન-પાઠનની વ્યવસ્થામાં આવેલી ખામીને દૂર કરી જેથી આ બીજી વાચનાનું નામ “આગમ સંરક્ષણ વાંચના' દૃષ્ટિ ગોચર થાય છે.
- તૃતીય વાચના:- મૌર્ય રાજવંશીઓનો સેનાપતિ પુષ્યમિત્રે રાજદ્રોહ કરી રાજા બન્યો ધમધ બનેલા સમ્રાટ સંપ્રતિની શાસન પ્રભાવનાને નામ શેષ કરવા તેણે જૈન શ્રમણો તથા બૌધ્ધ શ્રમણોના શિરચ્છેદ કરાવી કાળો કેર વર્તાવ્યો, સાધુઓ પ્રાણ રક્ષાર્થે કલિંગ દેશ તરફ ચાલ્યા ગયા, કલિંગાધિપતિ મહામેઘવાહન ખારવેલ મહારાજા પરમ જૈન હતાં. આ પ્રમાણે પ્રાણ બચાવવાની વ્યથામાં જિનાલયો તથા, આગમ પઠન-પાઠનની વ્યવસ્થાને જબરદસ્ત હાની થવા પામી, કલિંગ દેશના રાજા ભિખુરાય ખારવેલે તેનો પરાજય કરી ફરી જીવંત કરવા પ્રયાસ કર્યો વીરનિ. સં. ૩00 થી ૩૩૦ સુધીના મધ્યાહ્ન કાલમાં મુનિ સમેલનમાં જિનકલ્પિની તુલના કરનાર પૂ.આ. મહાગિરીના શિષ્યોપ્રશિષ્યો આ. બલિસ્સહ સૂ.મ. આ. દેવાચાર્ય, આ. ધર્મસેન વિગેરે ૨00 શ્રમણો, આ. સુસ્થિત સૂરિ વગેરે સ્થવિર કલ્પિ ૩00 શ્રમણો, આર્યા પોઈણી વિગેરે ૩00 શ્રમણીઓ, સીવંદ, ચૂર્ણક, સેલગ વગેરે ૭00 શ્રાવકો અને પૂર્ણ મિત્રાહિ ૭00 શ્રાવિકા દ્વારા ત્રીજી આગમ પ્રાથનો |
- ૨
[ સંપા શ્રી ||
Page #7
--------------------------------------------------------------------------
________________
વાચનામાં અગિયાર અંગો અને દશ પૂર્વોના પાઠોને વ્યવસ્થિત કરવામાં આવ્યા.
ચતુર્થ વાચના :- કાલાધિન અંતિમ દશપૂર્વધર, બાલ વૈરાગી, અનુપમ સંવેગી શ્રી વજસ્વામીએ અંતિમ સમયે સ્વ પટ્ટધર શ્રીવજસેન સૂ.મ.ને ભયંકર દુકાલના ચરમ સમયની જાણમાં ‘લાખ સોનૈયા આપીને એક હાંડી ભાતની ચડશે તેના બીજા દિવસથી સુકાલ થશે' આ વાત જણાવી આવો ભયંકર દુકાલ વીર નિ. સં. ૫૮૦ થી ઉત્તર ભારતમાં વ્યાપ્ત થયો. જેમાં ગણો-કુલો-વાચકવંશો માત્ર નામશેષ થઈ ગયા. આગમ વારસો ટકાવનાર મુનિપુંગવોની સંખ્યા જૂજ થઈ ગઈ કાળ-બળ ક્ષયે ધારણા શક્તિની અનુકૂલતા પ્રમાણે પણ જો આગમનું સંકલન કરવામાં નહીં આવે તો રહ્યા સાધુઓ પણ રહેલા આગમના વારસાને સાચવવા સમર્થ ન નિવડી શકે માટે ભવિષ્યના અલ્પશક્તિવાળા પણ મેઘાવી સાધુઓને રાખવામાં વિષયાનુસંધાન દ્વારા સુગમતા સાંપડે તેથી સમકાલીન અન્ય પ્રભાવક આચાર્યોની સંમત્તિ લઈ શ્રી આર્યરક્ષિત સૂરિ મ. ચાર અનુયોગની વ્યવસ્થા કરી. આગમોને ચિરંજીવ બનાવ્યા વીર નિ. સં.૫૯૨ લગભગમાં . દેશપુર (મંદસૌર) (માલવા) નગરે ચોથી વાચના થઈ.
પંચમ વાચનાઃ- વીર સં. ૮૩૦ થી ૮૪૦ લગભગમાં પૂ. આ. સ્કંદિલ સૂરિએ ઉત્તરાપથના મુનિઓને મથુરામાં તથા નાગેન્દ્રવંશીય પરમ પ્રભાવક શ્રી હિમવંત ક્ષમા શ્રમણના શિષ્ય આ. શ્રી નાગાર્જુન સૂરિએ દક્ષિણાપથના મુનિઓને વલભીમાં આગમોની સંકલના કરવા એકઠા થયા કીંતુ તે સમયની દેશગત અંધાધુંધીના કારણે એક જ સાથે ભિન્ન-ભિન્ન સ્થળે આગમવાચનાઓ કરી ભવિષ્યમાં માથુરી અને વલભીવાચનાઓના પાઠ ભેદોનું સમન્વય સહજ થઈ જશે આ હેતુંપૂર્વક પાંચમી વાચના કરી.
ષષ્ઠી વાચના :- તેજ ભાવનાઓ અનુસાર માથુરી વાચનાના વારસદાર આ. શ્રી દેવર્કિંગણી ક્ષમાશ્રમણે તથા વલભીવાચનાના વારસદાર આ. શ્રી કાલક સૂરિએ ભેગા મળી. શ્રમણ સંઘને એકત્રિત કરી, કાલક્રમે વિણસી જતા આગમના ખજાનાને સ્થાયી બનાવવાના શુભ આશયથી શ્રી શત્રુંજ્યાધિષ્ઠાયક શ્રી કપર્દીયક્ષ આદિ દૈવીક સહાયકથી ૫૦૦ આચાર્યાદિઓએ મળી વલભીપુર(વળા સૌરાષ્ટ્ર)માં संपादक श्री
"પ્રાર્ થની
३
Page #8
--------------------------------------------------------------------------
________________
પુસ્તકારૂઢ રૂપ આગમ વાચના કરી, આ વાચનામાં ચોરાશી આગમોનું વ્યવસ્થિત સંકલન તાડપત્રના પાના ઉપર લિપિબધ્ધ કરી આગમોને પુસ્તકારૂઢ કરવાનું કાર્ય સાધુ ભગવંતોએ કર્યું. તેમજ અન્ય મહત્ત્વના ગ્રંથોનું પુસ્તકાલેખન કાર્ય થયેલ, ત્યારબાદ સાધુ સત્યમિત્ર સ્વર્ગે ગયા અને વીર નિ. સં. ૧000માં વર્ષો પૂર્વજ્ઞાનનો વિચ્છેદ થયો તેમ મનાય છે.
પ્રભુવીરના શાસનમાં ઉપરોક્ત “છ' વાચનાઓના માધ્યમે ૧૦૦૦ વર્ષના ગાળામાં થયેલ શ્રતોદ્ધારનો ઇતિહાસ મોજૂદ છે. ત્યાર પછી ૧૫૦૦ વર્ષ સુધી આગમ વાચનાનો કે શ્રતોધ્ધારનો કોઈ ઉલ્લેખ નથી મળતો.
તેમજ વિષમકાળના પ્રભાવથી ૧૦મી સદીની સમાપ્તિ કાળથી શિથિલાચારની વૃધ્ધિ થવાથી આગમિક જ્ઞાનની પરંપરા સુવિહિત| ગીતાર્થ, આચાર સંપન્ન શ્રમણોના હાથમાં રહી નહીં પરિણામે હસ્તલિખિત પ્રતોમાં રહેલ આગમો અધિકારીને પણ મળવા દુર્લભ બન્યા.
છેવટે વીસમી સદીના ઉત્તરાર્ધના પ્રારંભકાળે સુવિહિત સંવેગી સાધુઓમાં આચાર નિષ્ઠા, વિશિષ્ટ વૈરાગ્યની પ્રબલ ભૂમિકા આદિ સુદૃઢ હોવા છતાંય આ બધાને ટકાવવા માટેના જરૂરી સંજોગો ન મળતાં આગમિક જ્ઞાનની માત્રા પઠન-પાઠનની શાસ્ત્રીય પરંપરા સુરક્ષિત ન રહી શકવાના કારણે ખુબ જ અલ્પ માત્રામાં રહેવા પામી
આવા અવસરે શ્રમણસંઘની ૧૮ પ્રસિધ્ધ શાખાઓમાં વધુ પ્રભાવશાળી ‘સાગરશાખાના અદ્વિતીય પ્રતિભા સંપન્ન પ્રૌઢધીષણશાલી | અનેકવાદો કરી તપાગચ્છની વિજય પતાકા ફેલાવનાર પૂ. મુનિરાજ શ્રી ઝવેરસાગરજી મ.ના. એક માત્ર શિષ્ય નવ માસના ટૂંકા ગાળાનો જ ગુરૂ સહવાસ છતાં પૂર્વજન્મની આરાધનાના બળે એકલે હાથે ન્યાય-વ્યાકરણ, આગમટીકા આદિ અનેક સાધના ગ્રંથોનું અગાધ વિદ્વત્તા પૂર્ણ જ્ઞાન મેળવી પૂ. ગુરૂદેવ શ્રી ઝવેરસાગરજી મ.ની આગમોની પારદેશ્વતાના વારસાને તે ગુરૂદેવશ્રીના અન્તિમ સમયના“ કામો શા બચ્ચાસ વરોવર સ્રરના” શબ્દ પાછળ રહેલ ઉંડા અંતરના આશિષના બળે આગમિક તલસ્પર્શી અગાધ માર્મિક જ્ઞાન આપ મેળે મેળવી વીર નિ. સં. ૨૪૪૦ વિ.સં. ૧૯૭૦માં કો'ક મંગલ ચોઘડીએ જિનશાસનના એક મહાન ધુરંધર સમર્થક પ્રભાવક શાસ્ત્રોના પારગામી પ્રાથનો |
સંપાદ્રશ્ન શ્રી
Page #9
--------------------------------------------------------------------------
________________
આચાર્યભગવંતો વર્ષો જૂની શ્રમણસંઘની ફરજ અને જવાબદારી રૂપ આગમોના અણમોલ વારસાને સુરક્ષીત રાખવાના પ્રશ્ન ફરીથી ઉપસ્થિત કરી.
રાજ્યદ્વારી ઉપદ્રવો, ધર્માધ ઝનૂન, બ્રિટીશ હકૂમત, જનતામાં ફેલાયેલ ક્રાન્તિકારી વિચારધારા, પશ્ચાત્ય કેળવણીના સંસ્કાર આદિ સંઘર્ષ કાળમાં પુસ્તકો પ્રતો મેળવવી અતિકઠીન હતી તે સમયે જુદા જુદા ખૂણે રહેલી હસ્તપ્રત-તાડપત્ર આદિ પરથી સંશોધન કરી જાત મહેનતે પ્રેસકોપીથી માંડીને સુધારવા સુધીની સંપૂર્ણ દેખરેખ જવાબદારીથી આગમ ગ્રંથોની મર્યાદિત પ્રતિઓ છપાવી સામુદાયિક વાચનાઓ વિ. સં. ૧૯૭૧થી ૧૯૭૭ સુધીમાં પાટણ-કપડવંજ-અમદાવાદ-સુરત આદિ ક્ષેત્રોમાં છ-છ મહીનાની વાચનાઓ ગોઠવી સેંકડો સાધુસાધ્વીઓને આગમોને વાંચવાની પરિપાટી આદિનો સંપૂર્ણ ખ્યાલ કરાવ્યો સાત સામુહીક વાચનાઓમાં ૨૬ ગ્રંથો વાંચ્યા તેમાં લગભગ ૨,૩૩,૨૦૦ શ્લોકની વાચના આપી તથા આગમ દિવાકર પૂ. મુનિશ્રીપુણ્યવિજયજી મ. આદિને પણ આ ક્ષેત્રે આગળ વધવા અંગૂલ નિર્દેશ કરી આ મહાપુરુષે શ્રુત સરિતાને ધોધમાર વહેતી કરી છે.
આ મહાપુરુષ તે પ્રાતઃ સ્મરણીય ગુજરાત-માલવા-રાજસ્થાન-બંગાલ- બિહાર આદિ અનેક ક્ષેત્ર સંઘો તથા સુરત સંઘના આમૂલચૂલ ઉપકારી, આગમોધ્ધારક ધ્યાનસ્થ સ્વર્ગસ્થ પ.પૂ. આયાર્યશ્રી આનંદસાગર સૂરીશ્વરજી મહારાજ જેઓ “પૂ. સાગરજી મ.ના લાડીલા, હુલામણા નામથી પણ પ્રસિદ્ધ હતાં તેમના જ સંશોધિત આગમો અમને પ્રતાકારે પુર્ન મુદ્રિત કરાવવાનો લાભ પ્રાપ્ત થયો છે. તા.ક. વર્તમાન કાળે ગ્રન્થો, શાસ્ત્રો, સુવિહિત ગીતાર્થ આચાર્ય ભગવંતો, ઈતિહાસકારો પાસેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર વીર નિર્વાણના ૧000 વર્ષમાં છ-છ વાચના-સંકલન બાદ ૧૫૦૦ વર્ષ સુધીમાં આવું કોઈ કાર્ય થયેલ જણાતું નથી ત્યાર બાદ એકલા હાથે આપ બળે સૌ પ્રથમ આગમ ઉધ્ધારના ભગીરથ કાર્ય કરનાર ગુરૂદેવને કોટી-કોટી વંદના...
પ્રા-હૃથનો
|
[ સંપાશ્રી
||
www.ainelibrary.org
Page #10
--------------------------------------------------------------------------
________________
Jain Education Internatione
For Pate & Personal Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
॥श्री गणिविज्झा सूत्रं ॥
'वुच्छे बलाबलविहिं नवबलविहिमुत्तमं विउपसत्थी जिणवयणभासियमिण पवयणसत्थमि जह दिटुं॥१॥८४७॥ दिवस तिही। नक्खत्ता करणग्गहदिवसया मुहुत्तं चोसउणबलं लग्गबलं निभत्तिबलमुत्तमं वावि ॥२॥ होराबलिआ दिवसा जुण्हा पुण दुब्बला उभयपक्खे। विवरीयं राईसु बलाबलविहिं वियाणाहिं ॥३॥दारंपाडिवर पडिवत्ती नस्थि विवत्ती भणंति बीआए।तइयाए अत्थसिद्धी विजया पंचमी भणिया ॥४॥जा एस सत्तभी सा उ बहुगुणा इत्थ संसओ नत्थिो दसभीइ पत्थियाणं भवंति निकं या पंथा ॥५॥ आरूम्गमविग्धं खेभियं च इक्कारसिं वियाणाहि। जेविह हुति अमित्ता ते तेरसी पिटुओ जिण॥६॥चाउद्दसिंपन्नरसिं वजिजा अटुमि च नवनिं च। छट्टि चउत्थिं बारसिं च दुण्हपि पक्खाणं ॥७॥ पढभी पंचमि दसमी पन्नएसिक्कारसीविय तहेव। एएसु य दिवसेसुं सेहे निक्खमणं करे ॥८॥ नंदा भहा विजया तुच्छ। पुन्ना य पंचभी होइ। मासेण य छव्वारे इक्किकावत्तए नियए॥९॥नंदे जए य पुन्ने, सेहनिक्खभणं करे। नंदे भद्दे सुभहए, पुन्ने अणसणं करे ॥ १०॥ दारं। पुस्सऽस्सिणिमिगसिररेवई य हत्थो तहेव चित्ता यो अणुराहजिट्ठभूला नव नक्खत्ता गमणसिद्धा॥१॥ भिगसिर महा य भूलो विसाह तहचेव होइ अणुराहा। हत्थुत्तर रेवइ अस्सिणीय ॥ श्री गणिविन्झा सूत्र ॥
| पू. सागरजी म. संशोधित
Page #12
--------------------------------------------------------------------------
________________
पसवणेय नक्खत्ते॥२॥एएसुय अद्धाणं पत्थाणं ठाणयं चकायव्वं जइय गहत्थं न चिट्ठइ संझाभुकं च जइ होइ॥३॥उम्पन्न भत्तपाणो अद्धाणम्मि सया 3 जो होइ। फलपुष्फोवगवेओ गओवि खेमेण सो ए३॥ ४॥ संझागरविण्यं विड्डेरं सग्गहं विलंबिं चोराहुगयं । गहभिन्नं च वजए सव्वनक्खत्ते ॥५॥ अत्थमणे संझागय रविगय जहियं ठिओ उ आइच्यो। विड्डेरमवहारिय सगह कूरगहठियं तु॥ ६॥आइच्चपिटुओ से विलंबि राहहयं जहिं गहणीमज्झेण गहो जस्स उगच्छइ त होइ गहभिन्नं ॥७॥ संज्झागयभिम कलहो होड विवाओ विलंबिनक्खत्ते। विड्डेरे परविजओ आइच्छगए अनिव्वाणी॥८॥जं सन्गहम्भि कीरइ नक्खत्ते तत्थ निग्गहो होइ। राहुहयम्भि यमरणं गहभिन्ने सोणिउन्गाले॥९॥संझागयं राहगयं आइच्चगयं च दुब्बलं रिक्खीसंझाइविमुकं गहमुकं चेव बलियाई॥२०॥ पुस्सो हत्थो अभीई य, अस्सिणी भरणी तहा। एएसु य रिक्खेसुं, पाओवगमणं करे॥१॥ स्वर्णण गिट्ठाइ पुणव्वसू नवि करिज निक्खभण। सयभिसयपूसथंभे ( हत्थे ) विजारंभे पवित्तिज्जा ॥ २॥ भिगसिर अद्दा पुस्मो तिन्नि णिहा पुणव्वसू रोहिणी । पुस्सो य (पुव्वाई मूलमस्सेसा हत्थो चित्तायतहा दस वुड्डिकराई नाणस्स) ॥३॥पुणव्वसूणा पुस्सेण, सवणेण धणिया।एएहिं चउरिक्खेहि, लोयकम्माणि कार५॥ ४॥ कित्तियाहिं विसाहाहिं, मघाहिं भरणीहि यो एएहिं चरिक्खेहि, लोयकम्माणि वजए ॥५॥ तिहिं| उत्तराहिं रोहिणीहिं, कुज्जा उसेहनिक्खमणीसेहोवठ्ठावणं कुज्जा, अणुन्ना गणिवायए ॥६॥गणसंगहणं कुज्जा, गणहरं वेव गवए। उगह वसहि ठाण, थावराणि पवत्तए॥७॥पुस्सो हत्थो अभिई,अस्सिणीय तहेवयोचत्तारि खियकारीणी, जारंभेसुसोहणा॥८॥ | ॥श्री गणिविन्झा सूत्र ॥
पू. सागरजी म. संशोधित
Page #13
--------------------------------------------------------------------------
________________
| विजाणं धारणं कुजा, बंभजोगे य साहए। सज्झायं च अणुन्नं च, उद्देसे य समुद्दिसे ॥ ९ ॥ अणुराहा रेवई चेव, चित्ता मिगसिरं तहा। | मिऊनियाणि चत्तारि, भिउकम्मं तेसु कार ॥ ३०॥ भिक्खाचरणमत्ताणं, कुज्जा गहणधारणी संगहोवग्गहं चेव, बालवुड्ढाण कारए ॥ | १॥ अद्दा अस्सेस जिट्ठा य, मूलो चेव चउत्थओ। गुरुणो कारए पडिमं, तवोकम्मं च कारए ॥ २ ॥ दिव्वमाणुसतेरिच्छे, उवसग्गाहियासए । गुरू सुचरणकरणो, उग्गहोवग्रहं करे ॥ ३॥ महा भरणि पुव्वाणि, तिन्नि उग्गा वियाहिया । एएसु तवं कुज्जा, सब्भिंतर बाहिरं चेव ॥ ४ ॥ तिन्नि स्याणि सट्टाणि, तवोकम्माणि आहिया। उग्गनक्खत्तजोएसुं, तेसुमन्नतरे करे ॥ ५ ॥ कित्तिया य विसाहा य, उम्हा एयाणि दुन्नि । लिर्पणं सीवणं कुज्जा, संथारुग्गहधारणं ॥ ६ ॥ उवकरणभंडमाईणं, विवायं चीवराणि यो उवगरणं विभागं च, आयरियाणं तु कारए ॥ ७ ॥ घणिट्टा सयभिसा साई, सवणो य पुणव्वसू । एएस गुरुसुस्सूस, चेइयाणं च पूयणं ॥ ८ ॥ सज्झायकरणं कुज्जा, विज्जा विरइं च कारये वओवट्टावणं कुज्जा, अणुन्नं गणिवायए ॥ ९ ॥ गणसंग्रहणं कुज्जा, सेहनिक्खमणं करे। संगहो वग्गहं कुज्जा, गणावच्छेइयं तह। ॥ ४०॥ दारं - ३॥
बव बालवं च तह कोलवं च थिलोयणं गराई च । वणियं विट्ठी य तहा सुद्धपडिवर निसाईया ॥ १ ॥ सउणि चउप्पय नागं किंथुग्धं च करणा धुवा हुंति। किण्हचउद्दसिरत्तिं सउाई पडिवज्जए करणं ॥ २ ॥ काऊण तिहिं बिगुणं जुण्हगे सोहए न पुण काले । सत्तहिं हरिज्ज भागं सेसं जं तं भवे करणं ॥ ३ ॥ बवेय बालवे चेव, कोलवे वणिए तहा । नागे चउप्पए यावि, सेहनिक्खमणं करे ॥ ४ ॥ पू. सागरजी म. संशोधित
॥ श्री गणिविज्आ सूत्रं ॥
३
Page #14
--------------------------------------------------------------------------
________________
बवे उवद्वावणं कुज्जा, अणुन्नं गणिवायए । सउणीमि य विट्ठीए, अणसणं तत्थ कारए ॥ ५ ॥ दारं-४ ॥
गुरूसुक्क सोम दिवसे, सेहनिक्खमणं करे। वओवट्टावणं कुजा, अणुन्नं गणिवायए ॥ ६ ॥ रविभोमकोणदिवसे, चरणकरणाणि कारए। तवोकम्मणि कारिजा, पाओवगमणाणि य॥ ७॥ दारं-५॥
रुद्दो उ मुहुत्ताणं आई छन्नवइअंगुलच्छाओ। सेओ उ हवइ सट्ठी बारसमित्तो हवइ जुज्झो ॥ ८ ॥ छच्चेव य आरभडो सोमित्तो पंचअंगुलो होइ । चत्तारि य वइरिज्जो दुच्चेव य साव वसू होइ ॥ ९ ॥ परिमंडलो मुहुत्तो असीवि मज्झतिते ठिए होइ। दो होइ रोहणो पुणबलो य चउरंगुलो होइ ॥ ५० ॥ विजओ पंचंगुलिओ छच्चेव य नेरिओ हवड़ जुत्तो। वरुणो य हवइ बारस अज्जमदीवा हवइ सट्ठी ॥१ ॥ छन्नउइअंगुलाई एए दिवसमुहुत्ता वियाहिया । दिवस मुहुत्तगईए छायामाणं मुणेयव्वं ॥ २ ॥ मित्ते नंदे तह सुट्टिए य, अभिई चंदे तहेव या। वरुणग्गिवेसईसाणे, आणंदे विजए इय ॥ ३ ॥ एएस मुहुत्त जोएसु, सेहनिक्खमणं करे। ववद्वावणाई च, अणुन्ना अणिवायए ॥४॥ बंभे वलए वाउम्मि, उसमे वरुणे तहा। अणसणपाउवगमणं, उत्तमठ्ठे च कारए ॥ ५ ॥ दारं-६ ॥
पुन्नामधिज्जसउणेसु, सेहनिक्खमणं करे। श्रीनामेसु सउणेसुं समाहिं कारए विऊ ॥ ६ ॥ नपुंसएस सउणेसु, सव्वकम्माणि वजय । वामिस्सेसु निमित्तेसु, सव्वारंभाणि वज्जए ॥ ७ ॥ तिरियं बहिरंतेसु, अद्धाणगमणं करे। पुम्फियफलिए वच्छे, सज्झायं करणं करे ॥ ८ ॥ दुमखंधे बहिरंतेसु, सेहुवद्वावणं करे। गयणे वाहरंतेसु, उत्तमहं तु कार ॥ ९॥ बिलमूले वाहरंतेसु, ठाणं तु परिगिण्हए। उप्पायम्मि
॥ श्री गणिविज्झा सूत्रं ॥
पू. सागरजी म. संशोधित
Page #15
--------------------------------------------------------------------------
________________
क्यंतेसु, सउणेसु मरणं भवे ॥६०॥पकमंतेसु सउणेसु, हरिसं तुष्टिं च वागरे॥दारं-७॥
चलरासिविल गेसु, सेहनिक्खमणं करे॥ १॥ थिररासिविलग्गेसु, वओवट्ठावणं करे। सुयक्खंधाणु-नाओ, उद्दिसे य समुद्दिसे | ॥२॥ बिसरीरविलग्गेसु, सज्झायकरणं करे। रविहोराविलगेसु, सेहनिक्खमणं करे॥ ३॥ चंदहोराविलग्गेसु, सेहीणं संगहं करे। सुण्णदिक्कोणलग्गेसु, चरणकरणं तु कारए॥ ४॥ कूणदिकोणलग्गेसु, उत्तमटुं तु कारए। एवं लग्गाणि जाणिज्जा, दिक्कोणेसु ण संसओ॥५॥ सोमगहविलग्गेसु, सेहनिक्खमणं करे। कूरग्गहविलग्गेसु, उत्तमटुं तु कार५॥६॥राहुकेउ विलग्गेसु, सव्वकम्माणि वजए। विलग्गेसु पसत्थेसु, पसत्थाभि 3 आरभे ॥७॥ अस्यसत्थेसु लग्गेसु, सव्वकम्माणि वजए। विलग्गणि 3 जाणिज्जा, गहाण जिणभासिए ॥८॥दान निमित्ता विवजति, न मिच्छ। रिसिभासिया निमित्तेणं दुद्दिष्टेणं, आदेशो 3 विणस्सइ॥ ९॥ सुदिद्वेण निमित्तेणं, आदेसो न विणस्सइ जा य उभ्याइया भासा, जं च जपंति बालया ॥७०॥ जंवित्थीओ पभासंति, नत्थि तस्स वइकम्मो। तज्जाएणय तज्जायं, तण्णिभेण य तन्निभं॥१॥ तारूवेण य तारुवं, सरिसं सरिसेण निहिसे। थीपुरिसनिभित्तेसु, सेहनिक्खमणं करे॥२॥ नपुंसकनिमित्तेसु, सव्वकज्जाणि वजए। वामिस्सेसु निमित्तेसु, सव्वारंभे विवजए॥ ३॥ निभित्ते कित्ति नत्थि, निमित्ते भावि सुज्झए। जेण सिद्धा वियाणंति, निमित्तुप्पायलक्खणं ॥ ४॥ निमितेसु पसत्थेसु, दढेसु बलिएसु यो सेहनिक्खभणं कुजा, वउवट्ठावणाणिय ॥५॥ गणसंगहणं कुज्जा, गणहरे इत्थ वा वए।सुयक्खंधाणुन्नाओ, अणुन्ना गणिवायए॥६॥निमित्तेसुऽपसत्थेसु, | ॥ श्री गणिविझा सूत्रं ॥
| पृ. सागरजी म. संशोधित
Jain Education Internatione
Page #16
--------------------------------------------------------------------------
________________
सिढिलेसुऽब्लेसुयोसव्वजाणिवजिजा, अप्पसाहरणं करे॥७॥५सत्थेसु निमित्तेसु, पसत्थाणि सयाऽऽरभे।अभ्यसत्थनिमित्तेसु, सव्वकज्जाणि वजए॥८॥ दिवसाओ तिही बलिओ तिहीउ बलियं तु सुबई रिक्खा नक्खत्ता करणमाहंसु करणाउ गहदिणा बलिणो ॥ ९॥ गहदिशाओ मुहुत्ता मुहुत्ता सउणो वली। सउणाओ बलवं लागं, तओ निमित्तं पहाणं तु ॥८०॥ विलगाओ निमित्ताओ, निमित्तबलमुत्तमं । न तं संविजए लोए, निमित्ता जं बलं भवे ॥ १॥ एसो बलाबलविही समासओ कित्तिओ सुविहिएहिं । अणुओगनाणगेज्झो नायव्वो अध्यभत्तेहिं ॥८२॥ २०-९२८॥ गणिविजापइण्णं समत्तं ८ ॥ प्रभु महावीर स्वामीनीपट्ट परंपरानुसार कोटीगण-वैरी शाखा-चान्द्रकल प्रचंड प्रतिभा संपन्न, वादी विजेता परमोपास्यपृ. मनि श्री अवेरसार सैलाना नरेश प्रतिबोधक-देवसूर तपागच्छ-समाचारी संरक्षक-आगमोध्धारक पूज्यपाद आचार्य देवेश श्री आनंदसागर सूरीश्वरजीमहाराजा शिष्य प्रौढ़ प्रतापी, सिध्धचक्रआराधक समाज संस्थापक पूज्यपाद आचार्य श्री चन्द्रसागर सूरीश्वरजी म.सा. शिष्य चारित्रचूडामणी, हास्यविजेता-मालवोध्धारक महोपाध्याय श्री धर्मसागरजी म.सा. शिष्य आगमविशारद-नमस्कार महामंत्र समाराधक पूज्यपाद पंन्यासप्रवर श्री अभयसागरजी म.सा. शिष्य शासन प्रभावक-नीडर वक्ता पू. आ. श्री अशोकसागर सूरिजी म.सा. शिष्य परमात्म भक्तिरसभूत पू. आ. श्री जिनचन्द्रसागर सू.म.सा. लघु गुरु भ्राता प्रवचन प्रभावक पू. आ. श्री हेमचन्द्रसागर सू.म. शिष्य पू. गणिवर्य श्री पूर्णचन्द्र सागरजी म.सा. आ आगमिक सूत्र अंगे सं.२०५८/५९/६० वर्ष दरम्यान संपादन कार्य माटे महेनत करी ॥ श्री गणिविज्या सूत्र ॥
पू. सागरजी म. संशोधित
Jain Education Internatione
Page #17
--------------------------------------------------------------------------
________________
| प्रकाशक दिने पू. सागरजी म. संस्थापित प्रकाशन कार्यवाहक जैनानंद पुस्तकालय सुरत द्वारा प्रकाशित करेल छे.
गणीविज्झा
७
पू. सागरजी म. संशोधित
Page #18
--------------------------------------------------------------------------
________________
Page #19
--------------------------------------------------------------------------
________________
ક સંશોધન કરી ,
1 - એકમ કયાંક
ગે ૪૫ આગમન ,.
ઇ એવા
sઓએ એકલા હાથે
ગામો
જેઓ એ .
પૂ. આચાર્ય દેવ શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મ. સા.ના ચરણે શત્ શત્ વંદન...
Page #20
--------------------------------------------------------------------------
________________ সূচ্ছিবি TER5