Book Title: Aho Shruta gyanam Paripatra 05
Author(s): Babulal S Shah
Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar Ahmedabad
Catalog link: https://jainqq.org/explore/523305/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ | ૐ હ્રીં શ્રીં અહં શ્રી ચિંતામણિ - શંખેશ્વર - આશાપૂરણ પાર્શ્વનાથાય નમઃ II પુરાકે સંકલન : શા. બાબુલાલ સરેમલ અહીં ! શ્રવજ્ઞાળa અષાઢ સુદ-૫, સંવત ૨૦૬૬ જિન શાસનની નિઃસ્વાર્થ સેવાની ભાવનાથી જ ગત વર્ષે ચાર્તુમાસ દરમ્યાન પૂજ્ય ગુરભગવંતોની પ્રેરણા અને માર્ગદર્શનથી “અહો શ્રુતજ્ઞાન” શીર્ષક હેઠળના ચાર પરિપત્રો દ્વારા શ્રુતજ્ઞાન સંબંધી ઘણી વિગતો જેવી કે નૂતન પ્રકાશિત થતાં ગ્રંથો, શ્રુતસેવી મહાત્માઓ દ્વારા સંશોધન થઈ રહેલા ગ્રંથો, સંશોધન, સંપાદન કરવા યોગ્ય ગ્રંથો, પુનઃમુદ્રણ કરવા યોગ્ય ગ્રંથો વગેરેની અમૂલ્ય વિગતો શ્રી સંઘ સમક્ષ રજૂ કરી હતી, તથા બધા જ શ્રમણ-શ્રમણી ભગવંતો અને અભ્યાસુ પંડિતો વિગેરે મળીને કુલ એક હજાર જેટલા પરિપત્રો સહુને પહોંચાડ્યા હતા. જેનો જ્ઞાની ગુરુભગવંતો તરફથી અકલ્પનીય પ્રતિસાદ સાંપડ્યો હતો. તથા આવી માહિતી શષકાળમાં પણ પ્રાપ્ત થાય તે માટેના પૂજ્યોના પત્રો તથા સૂચનો પણ મળેલા, પરંતુ શેષ કાળમાં બહોળા નેટવર્કના અભાવે અમે એ ન કરી શક્યા તેનો અમને ખેદ છે. અને જ્ઞાની ગુરૂભગવંતોની આ બાબતની લાગણીને અનુભવીને ફરી આ ચાર્તુમાસ દરમ્યાન અમે પાંચ માસિક પરિપત્રો રજૂ કરવા પ્રયત્નશીલ બની રહ્યા છીએ. જેનું પ્રારંભ પુષ્પ આપશ્રીના કરકમળમાં શોભી રહ્યું છે. અમારૂં સ્પષ્ટ માનવું છે કે ઘણું કરીને તેજસ્વી પ્રતિભા સંપન્ન નૂતન દિક્ષીત પૂજ્ય સાધુ-સાધ્વીજી ભગવંતોની માનસિક ટેલેન્ટ, વ્યવહારિક કુશળતા, બૌદ્ધિક ક્ષમતા સામાન્યથી | પણ ઘણી સારી હોવાની પૂર્ણતઃ સંભાવના છે. યોગ્ય નિમિત્તો, આલંબનો, પ્રેરણા અને માર્ગદર્શનને અભાવે તે શક્તિઓ ક્યાં તો કુંઠિત થવાની અથવા તો અવળા માર્ગે વળી જવાની સંભાવનાઓ રહેલી છે. પૂજ્ય ગીતાર્થ ગચ્છાધિપતિશ્રીઓ અધિકારી ગુરૂભગવંતો જો આ બાબત પર હજી સવિશેષ લક્ષ્ય આપે અને મુખ્યત્વે પૂજ્ય સાધ્વીજી ભગવંતને શ્રુતજ્ઞાનાદિ જે તે ક્ષેત્રમાં કાર્યરત કરે તો શ્રી સંઘની મહાન સેવા થાય એવું અમને સમજાય છે. શ્રુતજ્ઞાનના ક્ષેત્રમાં પ્રાચીન લિપીઓ શીખવા માત્રથી અપ્રગટ હસ્ત લિખિત ગ્રંથોના લિવ્યંતરણનું અતિમહત્વનું કાર્ય સાધ્ય બને કારણ કે આજે પ્રાચીન લિપીનું જ્ઞાન ધરાવનારા, સંશોધન-સંપાદન, લિવ્યંતર કરનારા મહાત્માઓ ખૂબજ જૂજ સંખ્યામાં છે. કેટકેટલાય ગ્રંથો-કૃતિઓ અપ્રગટપણે જ્ઞાનભંડારના આભૂષણ સમી છે. આ કાર્યમાં કાર્યરત થવા દ્વારા પ્રચંડ નિર્જરા સાધક સ્વાધ્યાયનો યોગ સહજ બને અને જ્ઞાનોપાસના થવા દ્વારા હેયોપાદેયના વિવેકથી ચારિત્રજીવન વધુ મઘમઘાયમાન બને. ચાલુ સાલે આગમવિશારદ, શ્રુતસ્થવિર પ.પૂ. જંબુવિજયજી મ.સા. ન્યાયના ઉચ્ચ અભ્યાસી તપસ્વી શ્રી હેમરેખાશ્રીજી વિગેરેનો માર્ગ અકસ્માતમાં અકાળ કાળધર્મ એ ખૂબ જ દુઃખદ અને આત્મચિંતન પ્રેરે તેવી ઘટના છે. તે પ્રત્યે દિલગિરી વ્યક્ત કરવા સાથે પુષ્ટકારણ વિનાના કે સકારણે પણ ઉગ્ર લાંબા લાંબા, ટ્રાફિકથી ધમધમતા હાઈવે પરના આત્મઘાતક વિહારોથી અટકવા અમે અંતરથી ભલામણ કરીએ છીએ. પૂજ્યશ્રીઓનું સંયમજીવન વધુ ઉન્નત બને એવી હાર્દિક લાગણી સાથે. શ્રીસંઘચરણરજ બાબુલાલ સરેમલ બેડાવાળા Page #2 -------------------------------------------------------------------------- ________________ સિં. ૨૦૧૬ની સાલમાં નૂતન પ્રદશિત પુસ્તકો.....) ગત વર્ષે સં. ૨૦૬૫ની સાલમાં પ્રકાશિત નૂતન ગ્રંથોની યાદી અમે રજૂ કરેલ. જેના પ્રતિભાવમાં સંપૂર્ણ વર્ષ દરમ્યાન અનેકાનેક ગ્રંથોની અભ્યાસ માટે અમારા પર માંગણી આવતી રહી. છપાયા બાદ પણ જાણકારીને અભાવે એ ગ્રંથો અભ્યાસુઓને સહજ ઉપલબ્ધ થતાં ન હોઈ, તેના ઉકેલ રૂપે અમારી આ કોલમ સહુને ગમશે. હજી જે કોઈના નૂતન પ્રકાશિત ગ્રંથો આમાં ન આવી શક્યા હોય તેઓ અમોને જાણ કરવા વિનંતી છે. સંસ્કૃત ( પુસ્તકનું નામ લેખક/સંપાદક | ભાષા પ્રકાશક ની | હાદશાર નયચક ભાગ-૧ પૂ. જંબૂવિજયજી સંસ્કૃત | સિદ્ધિભુવન મનોહર ટ્રસ્ટ દ્વાદશાર નયચક્ર ભાગ-૨ પૂ. બૂવિજયજી સંસ્કૃત | સિદ્ધિભુવન મનોહર ટ્રસ્ટ ન્યાય પ્રવેશ પૂ. જંબૂવિજયજી સંસ્કૃત સિદ્ધિભુવન મનોહર ટ્રસ્ટ ઉપદેશમાળા - હેચોપાદેય ટીકા પૂ. જંબૂવિજયજી સંસ્કૃત | સિદ્ધિભુવન મનોહર ટ્રસ્ટ યોગશાસ્ત્ર ભાગ-૧ (પ્રતાકાર) પૂ. જંબૂવિજયજી સંસ્કૃત સિદ્ધિભુવન મનોહર ટ્રસ્ટ ચોગશાસ્ત્ર ભાગ-૨ (પ્રતાકાર) | પૂ. જંબૂવિજયજી સંસ્કૃત | સિદ્ધિભુવન મનોહર ટ્રસ્ટ યોગશાસ્ત્ર ભાગ-૩ (પ્રતાકાર) | પૂ. જંબૂવિજયજી | સિદ્ધિભુવન મનોહર ટ્રસ્ટ આચારાંગ ટીકા (ચાર અધ્યયન) પૂ. જંબૂવિજયજી સંસ્કૃત | | સિદ્ધિભુવન મનોહર ટ્રસ્ટ સિદ્ધહેમ-અજ્ઞાત કર્તૃકા તૂટીંકા-૨| પૂ. શીલચંદ્રસૂરિજી. સંસ્કૃત | શ્રી હેમ. નવમ જન્મ શતાબ્દી ચોગ દૈષ્ટિ સમુચ્ચય પૂ. શીલચંદ્રસૂરિજી સંસ્કૃત | શ્રી હેમ, નવમ જન્મ શતાબ્દી જેન તર્ક ભાષા પૂ. મૈલોક્ય મંડનવિજય સંસ્કૃત જૈન ગ્રંથ પ્રકાશન સમિતી પંચાશક પૂ. રાજશેખર સૂરિજી સં./ગુજ.] અરિહંત આરાધક ટ્રસ્ટ ગુરૂતત્વ વિનિશ્ચય ભાગ-૧ પૂ. રાજશેખર સૂરિજી સં./ગુજ.| અરિહંત આરાધક ટ્રસ્ટ ગુરૂતત્વ વિનિશ્ચય ભાગ-૨ પૂ. રાજશેખર સૂરિજી સં./ગુજ.| અરિહંત આરાધક ટ્રસ્ટ વાસુપૂજ્ય સ્વામિચરિત્ર પૂ સુમતીશેખર વિજય ગુજરાતી| અરિહંત આરાધક ટ્રસ્ટ તત્વાથિિધગમ સૂત્ર પૂ. રાજશેખર સૂરિજી ગુજરાતી | જૈન શ્રેયસ્કર મંડળ ધર્મકલ્પદ્રુમ મહાકાવ્યા સા. ચંદનબાલાશ્રીજી સંસ્કૃત | ભદ્રંકર પ્રકાશન ધમલ્શિયમ મહાકાવ્ય સા. ચંદનબાલાશ્રીજી ભદ્રંકર પ્રકાશના | જંબૂચરિચમ્ સા. ચંદનબાલાશ્રીજી સંસ્કૃત ભદ્રંકર પ્રકાશન | વિચાર રત્નાકર સા. ચંદનબાલાશ્રીજી સંસ્કૃત | ભદ્રંકર પ્રકાશન ધર્મવિધિ પ્રકરણ સા. ચંદનબાલાશ્રીજી | ભદ્રંકર પ્રકાશન ઉતરાધ્યાયન ભાગ-૧ સા. ચંદનબાલાશ્રીજી ભદ્રંકર પ્રકાશન ઉતરાધ્યાયન ભાગ-૨ સા. ચંદનબાલાશ્રીજી સંસ્કૃત | | ભદ્રંકર પ્રકાશન હેમસંસ્કૃત ધાતુ રૂપાવલી ભાગ-૧ | પં. દિનેશચંદ્ર કાંતિલાલ સં./ગુજ. શ્રી સુરેન્દ્રસૂરિજી તત્વજ્ઞાન હેમસંસ્કૃત ધાતુ રૂપાવલી ભાગ-૨ | પં. દિનેશચંદ્ર કાંતિલાલ સં./ગુજ. શ્રી સુરેન્દ્રસૂરિજી તત્વજ્ઞાન | હેમસંસ્કૃત ધાતુ રૂપાવલી ભાગ-૩ | પં. દિનેશચંદ્ર કાંતિલાલ | સં./ગુજ, શ્રી સુરેન્દ્રસૂરિજી તત્વજ્ઞાન ધન્યકુમાર ચરિત્ર (પ્રતાકાર) પૂ. શ્રેયાંશચંદ્ર સૂરિજી . | ગુજરાતી શંખેશ્વર પાર્શ્વ. જૈન પેઢી ૨૮| સન્મતિ તર્ક પ્રકરણ ૫. ધીરજલાલ ડાહ્યાલાલ| સં./ગુજ.| જૈન ધર્મપ્રસારણ સભા | ગણધરવાદ ૫. ધીરજલાલ ડાહ્યાલાલ સં./ગુજ.| જૈન ધર્મપ્રસારણ સભા ૩૦| પર્યુષણ અષ્ટાનિકા પ્રવચન (પ્રત)| પં. રત્નસેન વિજયજી | હિન્દી | દિવ્ય સંદેશ પ્રકાશના સંસ્કૃત સંસ્કૃત સંસ્કૃત Page #3 -------------------------------------------------------------------------- ________________ ' પુસ્તકનું નામ લેખક/સંપાદક ભાષા પ્રકા) પ્રકાશક * ૩૧| આતુર પ્રત્યાખાન પ્રકીર્ણકમ્ પૂ. કીર્તિયશસૂરિજી સંસ્કૃત સન્માર્ગ પ્રકાશન ૩૨| ધ્યાન શતક ભાગ-૧ પૂ. કીર્તિયશસૂરિજી સંસ્કૃત સન્માનું પ્રકાશના 33] ધ્યાન શતક ભાગ-૨ પૂ. કીર્તિયશસૂરિજી સંસ્કૃત સન્માર્ગ પ્રકાશન ૩૪ સન્મતિ તર્ક પ્રકરણ ભાગ-૧ પૂ. કીર્તિયશસૂરિજી સંસ્કૃત | સન્માર્ગ પ્રકાશન ૩૫ સન્મતિ તર્ક પ્રકરણ ભાગ-૨ પૂ. કીર્તિયશસૂરિજી સંસ્કૃત સન્માર્ગ પ્રકાશન ૩૬| ઉપદેશમાળા સાથી પૂ. કીર્તિયશસૂરિજી સં./ગુજ. મોતીશા લાલબાગ ચેરીટી ૩૦| અા મોહે સમ્યગુ દર્શન દીજીયે (૨૪ જિન સ્તવન) પૂ. સમ્યગદર્શનવિજયજી | સં./ગુજ. સ્મૃતિ મંદિર પ્રકાશના ૩૮| ગુડબોય પૂ. વૈરાગ્યરત્નવિજયજી | અંગ્રેજી જિનગુણ આરાધક ટ્રસ્ટ ૩૯| પ્રતિમાશતક ભાગ-૪ પં. પ્રવીણચંદ્ર ખીમજી મોતા| ગુજરાતી| ગીતાર્થ ગંગા પ્રકાશના ૪૦| પંચવસ્તુક ભાગ-૩ પં. પ્રવીણચંદ્ર ખીમજી મોતા| ગુજરાતી| ગીતાર્થ ગંગા પ્રકાશન ૪૧ પંચવસ્તુક ભાગ-૪ પં. પ્રવીણચંદ્ર ખીમજી મોતા| ગુજરાતી| ગીતાર્થ ગંગા પ્રકાશન ૪૨ ચતુર્વિશતિ જિનાનન્દસ્તુતયઃ પૂ. તત્વમભવિજયજી સંસ્કૃત | જિનપ્રભસૂરિ ગ્રંથમાલા ૪૩| સર્વજિન સ્તુતસ્ય લઘુ ચૈત્યવંદના પૂ. તત્વઝભવિજયજી સંસ્કૃત જિનપ્રભસૂરિ ગ્રંથમાલા હાગિશદ્ દ્વારિશિકા ભાગ-૧ (૧ થી ૯ બત્રીસી) . પૂ. ચંદ્રગુપ્તસૂરિજી ગુજરાતી અનેકાન્ત પ્રકાશન હાનિશ વાણિશિંકા ભાગ-૨ (૧૦ થી ૧૫ છાત્રીસી) પૂ. ચંદ્રગુપ્તસૂરિજી ગુજરાતી| અનેકાન્ત પ્રકાશના | હાનિશ દ્વારિર્શિકા ભાગ-૩ (૧૬ થી ૨૩ બત્રીસી) પૂ. ચંદ્રગુપ્તસૂરિજી ગુજરાતી અનેકાન્ત પ્રકાશન દ્વારિશ દ્વાગિર્શિકા ભાગ-૪ (૨૪ થી ૩૨ બત્રીસી) પૂ. ચંદ્રગુપ્તસૂરિજી ગુજરાતી અનેકાન્ત પ્રકાશન | દશ વૈકાલિક વાચના પૂ. ચંદ્રગુપ્તસૂરિજી ગુજરાતી| અનેકાન્ત પ્રકાશન ૪૯ અંશ વાચનાના યોગ દૈષ્ટિ સમુચ્ચય પૂ. ચંદ્રગુપ્તસૂરિજી ગુજરાતી અનેકાન્ત પ્રકાશના ૫૦| ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય, છ કર્મગ્રંથ પધાનુવાદ પૂ. સર્વોદયસાગરજી ગુજરાતી | ચારિત્ર રન ફાઉન્ડેશન ૫૧ પુસ્ચવિજયજી ચરિત્ર પૂ. ધર્મધુરંધરસૂરિજી ગુજરાતી નવલચંદ સુરતચંદ જૈન પેઢી સંવેગરતિ પૂ. પ્રશમરતિવિજયજી સંસ્કૃત | કાશી હિન્દુ વિશ્વ વિદ્યાલય ૨૦ સદીની અલૌકિક વિભૂતિ (પુણ્યવિજયજી) પૂ. ધર્મધુરંધરસૂરિજી ગુજરાતી | જૈન વિધાશોધ સંરચાના પાંડવરાત્રિ યાને જૈન મહાભારત, પૂ. કલ્પયશસૂરિજી ગુજરાતી જીરાવાલા પાર્શ્વનાથ ૨૪ તીથી ૫૫જૈન સાહિત્ય સૂચિ પૂ. રત્નત્રચવિજયજી હિન્દી રંજનવિજય પુસ્તકાલય પ૬| શ્રાદ્ધગુણ વિવરણ પૂ. ધમતિલકવિજયજી | ગુજરાતી| સ્મૃતિ મંદિર પ્રકાશના જિનરાજ સ્તોત્રમ્ પૂ. રાજસુંદરવિજયજી સંસ્કૃત | શ્રુતજ્ઞાન સંસ્કાર પીઠ ૫૮] સૌભાગ્યનો સુરજ પૂ. રાજહંસવિજયજી ગુજરાતી શ્રુતજ્ઞાન સંસ્કાર પીઠ ૫૯| શિખરજીના શિખરેથી પૂ. રાજરત્નવિજયજી ગુજરાતી શ્રુતજ્ઞાન સંસ્કાર પીઠ ઉતર મજાનો કથાનો ખજાનો પૂ. અજીતશેકસૂરિશ્વરજી ગુજરાતી| અહંમ પરિવાર વ્યવહાર સૂત્ર ભાગ-૧ (ટીકા, ભાષ્ય, નિયુક્તિ) પૂ. મુનિચંદ્રસૂરિજી સંસ્કૃત | ઓમકારસૂરિ આરાધના ભવના વ્યવહાર સૂત્ર ભાગ-૨ (ટીકા, ભાષ્ય, નિયુક્તિ) |પૂ. મુનિચંદ્રસૂરિજી સંસ્કૃત | ઓમકારસૂરિ આરાધના ભવના | વ્યવહાર સૂત્ર ભાગ-૩ (ટીકા, ભાણ, નિયુક્તિ) |પૂ. મુનિચંદ્રસૂરિજી સંસ્કૃત | ઓમકારસૂરિ આરાધના ભવન | વ્યવહાર સૂત્ર ભાગ-૪ (ટીકા, ભાષ્ય, નિર્યુક્તિ) પૂ. મુનિચંદ્રસૂરિજી સંસ્કૃત ઓમકારસૂરિ આરાધના ભવન ૫ વ્યવહાર સૂત્ર ભાગ-૫ (ટીકા, ભાષ્ય, નિયુક્તિ) |પૂ. મુનિચંદ્રસૂરિજી સંસ્કૃત ઓમકારસૂરિ આરાધના ભવન ૬૬| વ્યવહાર સૂત્ર ભાગ-૬ (ટીકા, ભાષ્ય, નિયુક્તિ) પૂ. મુનિચંદ્રસૂરિજી : ઓમકારસૂરિ આરાધના ભવન so| જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ-૧ પૂ. મુનિચંદ્રસૂરિજી ઓમકારસૂરિ આરાધના ભવન ૬૮| જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ-૨ પૂ. મુનિચંદ્રસૂરિજી | ઓમકારસૂરિ આરાધના ભવન જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ-૩ પૂ. મુનિચંદ્રસૂરિજી | ઓમકારસૂરિ આરાધના ભવન જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ પૂ. મુનિચંદ્રસૂરિજી સંસ્કૃત ઓમકારસૂરિ આરાધના ભવન પાઈય ભાષાઓ અને સાહિત્ય પૂ. મુનિચંદ્રસૂરિજી સંસ્કૃત | ઓમકારસૂરિ આરાધના ભવન છે સંસ્કૃત સંસ્કૃત Page #4 -------------------------------------------------------------------------- ________________ પ.પૂ.આ.શ્રી ભુવનભાનુસૂરિજી જન્મશતiદ નિમિત્તે પ્રશાશિત ગ્રંથો પ.પૂ.આ.શ્રી વિજયહેમચંદ્રસૂરિજી પ્રેરિત શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ તરફથી ના કર્તા - વિષયો શ્રી પ્રત્યેકબુદ્ધ મહર્ષિ પ્રણિત આગમસૂત્ર | ભાષા સંસ્કૃત સંસ્કૃત પુસ્તકનું નામ ઋષિભાષિત સૂગ-૧ ત્રાષિભાષિત સૂગ-૨ શિક્ષોપનિષદ્ સ્તવોપનિષદ સત્વોપનિષદ્ર દેવધર્મ પરિક્ષા પરમોપનિષદ્ નાનાચિત્ત પ્રકરણ હિંસાષ્ટક વાદોપનિષદ ભર્તુહરિનિર્વેદ સૂક્તોપનિષદ્ | કમસિદ્ધિ | વિશેષ શતક | શમોપનિષદ્ | વેદોપનિષદ્ | સામ્યોપનિષદ્ સ્તોત્રોપનિષદ્ વિમલ સ્તુતિ ધમાચાર્ય બહુમાન કુલકમ્ ધર્મોપનિષદ સમતા મહોદધિ શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિકૃત અઢારમી દ્વાસિંશિકા હેમચંદ્રાચાર્ય કૃત સ્તુતિઓનો રહસ્યાનુવાદ પ્રાચીન પરમર્ષિ કૃત ચોગસાર ચતુર્થ પ્રકાશ વૃતિ મહો.યશોવિજયજી કૃત નૂતન વિવરણ સાથે મહો.યશોવિજયજી આદિ કૃત પાંચ પરમકૃતિ પ્રવાદતઃ હરિભદ્રસૂરિ કૃત ગ્રંથ, નૂતન ટીકા * * * નૂતન વૃતિ શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિ કૃત અષ્ટમીદ્રાસિંશિકા હરિહરોપાધ્યાય કૃત વૈરાગ્યમય નાટક પરદર્શનીય સૂક્ત-સમુચ્ચય શ્રી પ્રેમસૂરિજી કૃત ગ્રંથ સાનુવાદ સમયસુંદર ઉપાધ્યાય કૃત ગ્રંથ સાનુવાદ ષોડશ ભાવનાત્મક નવનિર્મિત પ્રકરણ શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિ કૃત નવમી પ્લાનિંશિકા ચશોવિજયજી કૃત સમાધિસામાન્ય દ્વાસિંશિકા સચિત્ર શ્રી વજસ્વામીત શ્રી ગૌતમસ્વામિસ્તોત્ર શ્રી સિદ્ધર્ષિ ગણિકૃત ગધ-પધ અનુવાદ સહ શ્રી રામરત્નસિંહસૂરિ કૃત- નૂતન વૃતિ વેદ થી બાઈબલ સુધીના ધર્મશાસ્ત્રોના રહસ્યો પં.શ્રી પદ્મવિજયજીની સાધનાનું મહાકાવ્ય સં./ગુજ. સં.ગુજ. સં. ગુજ. સં. ગુજ. સં./ગુજ. સં./ગુજ. સં./ગુજ. સં./ગુજ. સં./ગુજ. સં./ગુજ. સં. ગુજ. સં./ગુજ. સં./ગુજ. સં./ગુજ. સં./ગુજ. સં./ગુજ. સં. ગુજ. સં./ગુજ. સં./ગુજ. સં./ગુજ. ૧૯ પુસ્તકનું નામ લેખક ભાષા પ્રકાશક ૨૩| દશ વૈકાલિક સૂત્ર ભાગ-૧ રજદશ વૈકાલિક સૂત્ર ભાગ-૨ ૨૫ દશ વૈકાલિક સૂત્ર ભાગ-૩ ૨૬ દશ વૈકાલિક સૂત્ર ભાગ-૪ હરિભદ્ર ચોગભારતી ૨૮ીપિન્ડ વિશુદ્ધિ પદાર્થ પ્રકાશ-૧ (જીવ વિચાર, નવ તત્વ) | પદાર્થ પ્રકાશ-૨ (દંડક, લઘુ સંગ્રહણી) પદાર્થ પ્રકાશ-% (પાંચમો કર્મગ્રંથ) પદાર્થ પ્રકાશ-૯ (છઠ્ઠો કર્મગ્રંથ) પદાર્થ પ્રકાશ-૮ (બૃહદ સંગ્રહણી) | સદગુણ ગીતા વૈયાવચ્ચ ગીતા ૩૬ | સ્વાધ્યાય ગીતા | સમર્પણ ગીતા પૂ. ગુણહંસ વિજયજી સં./ગુજ. કમલ પ્રકાશન પૂ. ગુણહંસ વિજયજી સં./ગુજ. કમલ પ્રકાશન પૂ. ગુણહંસ વિજચજી સં./ગુજ. | કમલ પ્રકાશન પૂ. ગુણહંસ વિજયજી સં./ગુજ. કમલ પ્રકાશન પૂ. અભયશેખરસૂરિજી સંસ્કૃત | દિવ્યદર્શન ટ્રસ્ટ પૂ. કુલભાનુવિજયજી ગુજરાતી | દિવ્યદર્શન ટ્રસ્ટ પૂ. હેમચંદ્ર સૂરીશ્વરજી ગુજરાતી અંબાલાલ રતનચંદ પૂ. હેમચંદ્ર સૂરીશ્વરજી ગુજરાતી અંબાલાલ રતનચંદ પૂ. હેમચંદ્ર સૂરીશ્વરજી ગુજરાતી અંબાલાલ રતનચંદ પૂ. હેમચંદ્ર સૂરીશ્વરજી | ગુજરાતી અંબાલાલ રતનચંદ પૂ. હેમચંદ્ર સૂરીશ્વરજી સં./ગુજ. | અંબાલાલ રતનચંદ પં. મુક્તિવલ્લભવિજયજી. સં./ગુજ. દિવ્યદર્શન ટ્રસ્ટ પં. મુક્તિવલ્લભવિજયજી | સં./ગુજ. દિવ્યદર્શન ટ્રસ્ટ પં. મુક્તિવલ્લભવિજયજી ગુજ.સં. દિવ્યદર્શન ટ્રસ્ટ પં. મુકિતવલ્લભવિજયજી ગુજ./સં. દિવ્યદર્શન ટ્રસ્ટ ૩૪ Page #5 -------------------------------------------------------------------------- ________________ પ્રા./સે. સંસ્કૃત પ.પૂ.આ. શ્રી વિજયહેમચંદ્રસુરીશ્વરજી મહારાજશ્રેરિત વિરિાષ્ટડાઉ કાગળમાં પુનઃ પ્રકારિત થયેલ ગ્રંથો પુસ્તકનું નામ કત -- ટીકાકાર ભવ સંપાદન જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ-૧ શ્રી શાંતિચંદ્ર ઉપાધ્યાય વૃતિ. સંસ્કૃત જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ-૨ શ્રી શાંતિચંદ્ર ઉપાધ્યાય વૃતિ સંસ્કૃત સૂર્યપ્રાપ્તિ ઉપાંગ શ્રી મલયગિરિ વૃતિ પ્રા./સં. ઓઘનિયુક્તિ શ્રી ભદ્રબાહુ સ્વામિ પ્રા./સં. નિરયાવલિકાદિ પ્રા./સં. ચતુઃારણ આદિ દરાપરના ઠાણાંગ સૂગ-૧ શ્રી અભયદેવસૂરિ સંસ્કૃત પૂ. જંબૂવિજયજી ઠાણાંગ સૂત્ર-૨ શ્રી અભયદેવસૂરિ સંસ્કૃત પૂ. જંબૂવિજયજી ઠાણાંગ સૂત્ર-૩ શ્રી અભયદેવસૂરિ સંસ્કૃત પૂ. જંબૂવિજયજી કલ્પસૂત્ર સુબોધિકા ટીકા ઉપા. વિનચવિજયજી આચારાંગ દીપિકા-૧ શ્રી અજીતદેવસૂરિજી સંસ્કૃત ચોગશાસ-૧ સટીક ક.સ. હેમચંદ્રસૂરિજી મ.સા. સંસ્કૃત, પૂ. જંબૂવિજયજી યોગશાસ્ત્ર-૨ સટીક ક.સ.હેમચંદ્રસૂરિજી મ.સા. સંસ્કૃત | પૂ. જંબૂવિજયજી ૧૪ યોગશાસ્ત્ર-૩ સટીક ક.સ.હેમચંદ્રસૂરિજી મ.સા. પૂ. જંબૂવિજયજી લોક પ્રકાશ-૧ ઉપા. વિનચવિયજી સંસ્કૃત લોક પ્રકાશ-૨ ઉપા. વિનયવિજયજી સંસ્કૃત લોક પ્રકાશ-૩ ઉપા. વિનયવિજયજી સંસ્કૃત લોક પ્રકાશ-૪ ઉપા. વિનચવિજયજી સંસ્કૃત હેમપ્રકાશ વ્યાકરણ-૧ ઉપા. વિનયવિજયજી હેમપ્રકાશ વ્યાકરણ-૨ ઉપા. વિનયવિજયજી સંસ્કૃત દ્વાર્લિંશ દ્વાસિંશિકા મહો. યશોવિજયજી સંસ્કૃત ગણિવર્ય ચશોવિજયજી રાજકશ્મીય સૂત્ર શ્રી મલયગિરિસૂરિજી પ્રા./સં. વિંશતિ વિંશતિકા શ્રી હરિભદ્રસૂરિજી સંસ્કૃત ઉપદેશમાલા શ્રી ધર્મદાસ ગણિ. સંસ્કૃત પૂ. જંબૂવિજયજી ન્યાય પ્રવેશવૃત્તિ શ્રી દિનાગાચાર્ય, શ્રી હરિભદ્રસૂરિજી | સંસ્કૃત / પૂજંબૂવિજયજી સંસ્કૃત સંસ્કૃત 8 8 8 8 8 ૪૦ ૨૨૮ | ૪. શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ જૈન જ્ઞાન ભંડાર દ્વારા સ્ટેનગ ડરેલ પ્રશાશd મચીતિ નકલો ૩૦ વાસ્તુ નિઘંટુ પ્રભાશંકર ઓઘડભાઈ ગુજરાતી | પૃષ્ઠ નં. ૩૦૨ તિલક મંજરી ભા-૧ પૂ લાવણ્યસૂરિજી સંસ્કૃતા ૧૯૬ તિલક મંજરી ભા-૨ પૂ. લાવણ્યસૂરિજી સંસ્કૃત ૧૦ તિલક મંજરી ભા-૩ પૂ. લાવાચસૂરિજી સંસ્કૃત ૨૦૨ સસસધાન મહાકાવ્ય પૂ. અમૃતસૂરિજી સંસ્કૃત ૪૮૦ સપ્તભંગી મિમાંસા પૂ.પં. શિવાનંદવિજયજી સંસ્કૃત ન્યાયાવતાર સતીષચંદ્ર વિધાભૂષણ સંસ્કૃત SO વ્યુત્પત્તિવાદ ગુઢાર્થતત્વલોક શ્રી ધર્મદત્તસૂરિ (બચ્ચાઝા) | સંસ્કૃત ૨૧૮ સામાન્ય નિયુક્તિ-ગુઢાર્થતત્યાલોક શ્રી ધર્મદત્તસૂરિ (બચ્ચાઝા) સંસ્કૃત ૧૯૦ સપ્તભંગી નયપ્રદીપ-બાલબોધિની . પૂ, લાવણ્યસૂરિજી સંસ્કૃત ૧૩૮ વ્યુત્પત્તિવાદ શાસ્ત્રાર્થ-કલા,ટીકા. શ્રી વેણીમાધવ શાસ્ત્રી સંસ્કૃત ૨૯૬ નયોપદેશ ભાગ-૧ તરંડુણી તરણી પૂ, લાવણ્યસૂરિજી સંસ્કૃત ૨૧૦ નચોપદેશ ભાગ-૨ તરંફીણી તરણી પૂ. લાલચસૂરિજી સંસ્કૃત ન્યાયસમુચ્ચય પૂ. લાવણ્યસૂરિજી સંસ્કૃત ૨૮૬ ચાધાર્થપ્રકાશ પૂ, લાવણ્યસૂરિજી સંસ્કૃત ૨૧૬ દિનશુદ્ધિ પ્રકરણ પૂ. દર્શનવિજયજી ગુરાતી ૫૩૨ બૃહદ ધારણા યંત્ર પૂ. દર્શનવિજયજી ગુજરાતી પ૪ જ્યોર્તિમહોદચ. પૂ. અક્ષયવિજયજી ગુજરાતી ૧૧૨ ૨૯૪ ૧૧૩ Page #6 -------------------------------------------------------------------------- ________________ શ્રુિતજ્ઞાનના ક્ષેત્રે તાકીદનું અત્યાવશ્ય કરવા યોગ્ય ડાયી પૂ. ગણધર ભગવંતો અને પૂર્વાચાર્યોએ રચેલા ગ્રંથો પ્રારંભમાં તો મુખપાઠે વહ્યા. વલ્લભી વાચના બાદ તાડપત્ર અને એ પછીના કાળે કાગળે કલમારૂઢ થયા. આખો મધ્યકાળ હસ્તલેખનની પ્રવૃત્તિમાં જ રહ્યો. બાદ યાંત્રિક યુગ આવતા સૌપ્રથમ ભીમસિંહ માણેક નામના સુશ્રાવકે ગ્રંથો છપાવાની પહેલ કરી. સનાતન નિયમ મુજબ સૌ પ્રથમ તેનો વિરોધ થયા બાદ તે ધીરે ધીરે સ્વીકાર્ય બન્યું ને સર્વગ્રાહી પણ. હસ્તલિખિત પરથી લિવ્યંતરણો દ્વારા પ્રેસકોપીઓ થઈને તે પુસ્તક કે પ્રત સ્વરૂપે અસ્તિત્વમાં આવતી. એવે સમયે હસ્તલિખિત ગ્રંથો કયા, કેટલાં ને ક્યાં ઉપલબ્ધ છે તેની પૂરક અને સબળ માહિતીની આવશ્યકતા ઉભી થતાં કેટલાંક અતિમહત્વના અને આવશ્યક ગ્રંથો કેટલોગ બહાર પડ્યા, જેમકે, પુસ્તકનું નામ (૧) જૈન ગ્રંથાવલી (૨) જિન રત્નકોષ (૩) કેટલોગ ઓફ સં.પા.મેન્યુસ્ક્રીપ્ટ જેસલમેર કલેક્શન ભાગ ૧ થી ૪ (૪) કેટલોગ ઓફ ગુજરાતી મેન્યુસ્ક્રીપ્ટ (૫) હસ્તલિખિત ગ્રંથસૂચી ૧ થી ૩ (૬) કેટલોગ ઓફ સા.પા.મેન્યુ. ૧ થી ૬ (૭) જેસલમેર કે પ્રાચીનગ્રંથ ભંડારોકી સૂચી (૮) હસ્તલિખિત ગ્રંથસૂચી(પાટણ)-૧,૨,૩ (૯)| રાજસ્થાન કે જૈન શાસ્ત્રાભંડારોકી ગ્રંથસૂચી ભાગ-૧ થી ૫ (૧૦) કૈલાશશ્રુતસાગર ગ્રંથ સૂચી-૧ થી ૭ લેખક પ્રકાશક શ્રી જૈન શ્વે.કોન્ફરન્સ શ્રી જૈન શ્વે.કોન્ફરન્સ શ્રી એચ.ડી.વેલણકર શ્રી ભાંડારકર ઈન્સ્ટી. શ્રી પુણ્યવિજયજી લાલભાઈ દલપતભાઈ ઈન્સ્ટી. શ્રી પુણ્યવિજયજી શ્રી પુણ્યવિજયજી મુની જિનવિજયજી શ્રી જંબૂવિજયજી શ્રી જંબૂવિજયજી કસ્તૂરચંદ કાલીવાલ લાલભાઈ દલપતભાઈ ઈન્સ્ટી. લાલભાઈ દલપતભાઈ ઈન્સ્ટી. રાજસ્થાન ઓરી. ઈન્સ્ટી. મોતીલાલ બનારસીદાસ શારદાબેન ચીમનલાલ શ્રી દિ.જૈન અતિશય ક્ષેત્ર वर्ष સં. ૧૯૬૫ ઈ. ૧૯૪૪ ઈ. ૧૯૭૨ ઈ. ૧૯૭૮ ઈ. ૧૯૬૫ ઈ. ૧૯૬૩ ઈ. ૧૯૯૯ ઈ. ૧૯૯૧ ઈ. ૧૯૫૪ પં. મનોજભાઈ જૈન મહાવીર જૈન આરાધના કે દ્ર ઈ. ૨૦૦૫ આ કેટલોગ દિવાદાંડી સમા આદર પામ્યા. જેને આધારે પૂજ્ય જ્ઞાની ભગવંતોએ અથાક પ્રયત્નો કરીને લિવ્યંતરણો, પ્રેસકોપીઓ, સંશોધન, સંપાદનો કરીને તે ગ્રંથો પ્રકાશમાં આણ્યા. જો કે, ઉપરોક્ત કેટલોગ ગ્રંથોને'ય કાળનો કાટ લાગ્યો છે. આજે ઘણા ખરાં જ્ઞાનીસંશોધન-સંપાદનરત મહાત્માઓની એક અત્યાવશ્યક પૂછપરછ એ હોય છે કે આ ગ્રંથ છપાયો છે કે નહીં ? કારણ કે છેલ્લાં ૬૦-૭૦ વર્ષમાં સંશોધન + મુદ્રણકાર્ય અતિવેગે વધ્યું છે. ઘણું અપ્રગટ પ્રગટીભૂત થયું છે. પ્રગટ થયેલું એવું પણ ઘણું-ખરૂં કોઈ વ્યવસ્થિત પ્રચાર માધ્યમાદિના અભાવે વિદ્વાનોની જાણમાં આવતું નથી. તેને કારણે (૧) નવા સંશોધકો જે તે ગ્રંથના સંશોધન માટે શંકાશીલ રહે છે. (૨) ક્યારેક એકના એક ગ્રંથો બેવડાય છે, તો (૩) ક્યારેક છપાયેલા તે ગ્રંથોની અભ્યાસ માટે જેઓને આવશ્યકતા હોય તેઓ પણ તેનો ઉપયોગ કરી શકતા નથી. આ સંજોગોમાં આજ સુધીમાં ગમે ત્યાંથી, ગમે ત્યારે પણ ગમે તે દ્વારા એકવાર પણ મુદ્રિત થયેલાં ગ્રંથોનું લીસ્ટ બહાર પડે તો ઉપરોક્ત ત્રણેય પ્રશ્નનું સમાધાન થઈ રહે એમછે. આ અમારા મનમાં ઉગી રહેલું વિચારબીજ સ્વપ્ત છે. એ બાબત સક્રિય માર્ગદર્શનની પણ એટલી જ જરૂરીયાત છે. અમે અનુભવી મહાત્માઓને આ બાબત યોગ્ય માર્ગદર્શન પુરૂં પાડવા કરબદ્ધ પ્રાર્થના કરીએ છીએ. તથા જિનશાસનના કર્મઠ, યોગ્ય મહાત્માઓને આ કાર્ય ઉપાડી લેવા અંજલિબદ્ધ વિનંતી કરીએ છીએ. આ બાબતે અમે પૂર્ણપણે શક્ય સહયોગ આપવા Page #7 -------------------------------------------------------------------------- ________________ પ્રયત્ન કરીશું. | જૈન ગ્રંથાવલી વિગેરેની જેમ આ સદીનો આ કાળ જયી સર્વગ્રાહી, સર્વોપયોગી ગ્રંથ બની રહેશે એવું અમને પૂર્ણતઃ ભાસી રહ્યું છે. યશકલગીરૂપ સર્વઉપયોગી સંપૂર્ણ મુદ્રિત ગ્રંથોની યાદી વિષય પ્રમાણે બનાવવાથી અભ્યાસ કરનારને પુસ્તક પસંદ કરવામાં પણ સરળતા રહેશે. ( તા.ક. :- જેઓ પણ આ કાર્ચ ઉપાડે, તેઓ અમને પૂર્વ સૂચિત કરે, જેથી અલગ અલગ મહાત્માઓ દ્વારા તે બેવડાય નહિ. સરસ્વતીપુત્રોને વંદના) 1 વિદ્વાન મહાત્માઓ દ્વારા નુતન સંશોધન - સંપાદન - સર્જન થતાં ગ્રંથોની યાદી : પ.પૂ.આ.શ્રી ભુવનભાનુસૂરિજી જન્મશતાબ્દિ નિમિત્તે આ.શ્રી જગદ્ગદ્રસૂરિજી તથા તેમના શિષ્યો (૧) પિંડનિયુક્તિ સટીક - ભાષાંતર સાથે (૨) પરમતજ - સંસ્કૃત - સટીક (૩) દીક્ષાકુમારી પ્રવાસ ભાગ-૧ (પુનઃમુદ્રણ) દશવૈકાલિક ઉપદેશ (૪) દીક્ષાકુમારી પ્રવાસ ભાગ-૨ (પુનઃમુદ્રણ) આચારાંગસૂત્ર ઉપદેશ પૂ.આ. ચંદ્રગુપ્તસૂરિજી મ.સા. (પૂ.આ.રામચંદ્રસૂરિજી સમુદાય). (૧) ઉત્તરાધ્યનસૂત્ર - ભાવવિજયજી ટીકા - પ્રતાકાર (૨) પંચસૂત્ર વિવેચન ભાગ-૧-૨ પૂ.રાજસુંદરવિજયજી મ.સા. (પૂ. રાજેન્દ્રસૂરિજી, કલીકુંડવાળા સમુદાય) | (૧) જિનેન્દ્રસ્તોત્રમ જુલાભિદસ્વોપજ્ઞ વૃત્તિ ન પૂ.નયચંદ્રસાગરજી મ.સા. (પૂ. સાગરજી સમુદાય) | (૧) આગમ અષ્ટોતરી - હસ્તપ્રત ઉપરથી સંશોધિતા પૂ.અક્ષયચંદ્રસાગરજી મ.સા. (પૂ. સાગરજી સમુદાય) | (૧) અલ્પ પરિચિત સિદ્ધાંતકોષ ભાગ-૧ થી ૫ - સાધ્વીજી ચંદનબાલાશ્રીજી મ.સા. (પૂ. રામચંદ્રસૂરિજી સમુદાય) (૧) સુકૃતકીર્તી કલ્લોલિન્યાદિ પ્રશસ્તિ સંગ્રહ (૨) સુકૃત સંકીર્તના નોંધ : ત્રણેય ગ્રંથોનો એક જ પુસ્તકમાં સમાવેશ થશે. (૩) કિર્તી કૌમુદી સક્રિય-સમૃદ્ધ જ્ઞાનભંડારોની યાદી) - પ.પૂ. પ્રેમ-ભુવનભાનુસૂરિજી સમુદાયના પૂ. વૈરાગ્યદેશનાદક્ષ આ.શ્રી હેમચંદ્રસૂરિજીના | શિષ્ય આ.શ્રી કલ્યાણબોધિસૂરિજીએ શ્રી ભુવનભાનુસૂરિ જન્મશતાબ્દિ નિમિત્તે ભારતભરના સક્રિય -સમૃદ્ધ જ્ઞાનભંડારોની સંકલન કરેલી માહિતિ ખૂબજ ઉદારતાપૂર્વક અમોને મોકલાવેલ છે. જેઓને પણ રવપ્રકાશિત પુસ્તકો સુયોગ્ય સ્થાને મોકલવા વિગેરે કાર્ય માટે આ સરનામાની, જરૂરિયાત હોય તેઓ અમારી પાસેથી મંગાવી શકે છે. તથા તેમાં કોઈ જ્ઞાનભંડારની માહિતી શરત | ચૂકથી રહી જવા પામી હોય તો તેઓ પણ અમને જાણ કરી શકે છે તથા તેની c.D. પણ મળી શકશે. Page #8 -------------------------------------------------------------------------- ________________ િશતા સાર થibrary યોજના) જે તે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવનો યોગ્ય ઉપયોગ કરીને શ્રીસંઘની રક્ષા-સેવા કરવાની પૂર્વના ગીતાર્થ મહાપુરૂષોની કુનેહને અનુસરીને આધુનિક ટેકનોલોજીનો શ્રેષ્ઠ ઉપયોગ કરવારૂપ પૂજ્ય જ્ઞાની ભગવંતો અને મુખ્યત્વે તો જિજ્ઞાસુ શ્રાવક-શ્રાવિકાઓને અભ્યાસોપયોગી પુસ્તકો સરળતાથી ઉપલબ્ધ થાય તે માટે “અહો શ્રુતજ્ઞાનમ” હેઠળ “શ્રુત સત્કાર” યોજના અન્વયે મહાત્માઓ વિ. ના માર્ગદર્શનથી સ્કેન કરાવેલ પુસ્તકોની ડી.વી.ડી.ઓ તૈયાર કરી છે. - આ ડી.વી.ડી. બધાજ જ્ઞાનભંડારોને સ્વદ્રવ્યથી ભેટ આપી લાભ લેવાની અમારી ભાવના છે. તો જરૂર મુજબ મંગાવવા દ્વારા લાભ આપશોજી. પૂજ્ય ગુરૂભગવંતો તેમાંથી પ્રિન્ટ કઢાવી ઉપયોગમાં લઈ શકે છે. વળી, આ બધાજ પુસ્તકો Jaina(USA) ની www.elibrary.org તેમજ www.Tapovanpathshala.com ની વેબસાઈટ ઉપર પણ Online મૂકેલા છે ત્યાંથી પણ ડાઉનલોડ કરી શકાશે. D,V.D, No. -1 :- ગત ચાર્તુમાસમાં (ઈ.સ. 2009) 50 વર્ષ પૂર્વેના મુદ્રિત પ્રાયઃ-અપ્રાપ્યઃ 54 પુસ્તકો સ્કેન કરાવી મર્યાદિત નકલો ઉત્તમ જ્ઞાનભંડારોને ભેટ મોકલેલ, જેમાં શિલ્યનાં 18 વ્યાકરણના 6, ન્યાયના 14, જ્યોતિષના 4 પુસ્તકોનો સમાવેશ થાય છે. * છેલ્લાં 10 વર્ષમાં મુદ્રિત અભ્યાસોપયોગી પુસ્તકોની PDF ફાઈલ પૂજ્ય ગુરૂભગવંતો તરફથી અમને જે મળેલ તેને બે ભાગમાં નીચે પ્રમાણે સંકલન કરેલ છે. D.V.D. No. -2:-(1) સંસ્કૃત બુક વ્યાકરણ (2) સ્વાધ્યાય ઉપયોગી પ્રકરણો (3) ઉપદેશાત્મક ગ્રંથો (4) કાવ્ય-ચરિત્ર કથા ગ્રંથ (પ્રાકૃત, સંસ્કૃત) | D.V.D. No. - 3 :- (1) જૈન સિદ્ધાંત, કર્મગ્રંથ, નવતત્વ, જીવ વિચાર (2) સૂત્રવિધિ-સ્તવન (3) વાત, પ્રવચન, સુવિચાર, કથાગ્રંથ (4) હિંદી પુસ્તકો (5) અંગ્રેજી પુસ્તકો. D.V.D. No. - 4: આ વર્ષે (ઈ.સ. 2010) માં પ્રાયઃ-અપ્રાપ્યઃ પણ 50 વર્ષ પૂર્વે મુદ્રિત પુસ્તકો જેની મર્યાદિત નકલો જ્ઞાનભંડારોને ભેટ મોકલી છે તેવા અલભ્ય 36 પુરતકો * આ કૈલાસસાગરસૂરિજી જ્ઞાનભંડાર - કોબા દ્વારા સાભાર પ્રાપ્ત PDF ફાઈલની D.V.D. D.V.D. No. - 5:-“જૈન સત્યપ્રકાશ” માસિકના અલભ્ય જૂના 22 વર્ષના અંકો (225 અંકો) | D.V.D.No. - 6 :-બુદ્ધિનિધાન :- આ. બુદ્ધિસાગરસૂરિજી તથા અન્ય પૂજ્યોના 300 પુસ્તકો. D.V.D. No. -7 :-પઘાકરન :- આ. પદ્મસાગરસૂરિજીના પ્રવચનોના પુસ્તકો. D.V.D. No. - 8- શ્રી મહાવીર આરાધના કેન્દ્ર-કોબા દ્વારા પ્રકાશિત . શ્રી કૈલાશભૃતસાગરગ્રંથ સૂચી ભાગ 1 થી 7. Printed Matter BookPosted 114(7) U/C, 5AP&T Guide hence not be taxed. અહી ] શલજ્ઞાન પ્રકાશક : શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ જૈન જ્ઞાન ભંડાર શા.વીમળાબેન સરેમલ જવેરચંદજી ડાવાળા ભવના હિરાજૈન સોસાયટી, સાબરમતી, અમદાવાદ - 380 005. મો. : 9425 85904, (ઓ) 079 - 22132543.