Book Title: Agam Deep 20 Kappavadainsiyanam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
Catalog link: https://jainqq.org/explore/005080/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ नमो नमो निम्मल देसणस्स આગમદીપ = 45 આગમ ગુજેર છાયાઃ ज्योतिषाचार्य राज श्री जयप्रभविजयजी 'श्रमण श्री मोहनखेडा तीर्थ પોસ્ટ : રાd*Iઢ (ધર) પિન : 454 116 (મ.પ્ર.) D આગમ:- 1 થી 4 આયારો - સૂયગડો - ઠાણું - સમવાઓ 1 -: ગુર્જર છાયા કર્તા :મુનિ દીપરત્ન-સાગર Page #2 -------------------------------------------------------------------------- ________________ - બાલ લાલાચારી શ્રી નેમિનાથાય નમઃ - नमो नमो निम्मल दंसणस्स શ્રીં પાવતી કે નમઃ શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરભ્યો નમઃ છે. આગમ-દીપ LABE વિભાગ પહેલો આગમ-૧ થી 4- ગુર્જરછાયા આયારો-સૂયગડો-ઠાણ-સમવાઓ - ગુર્જર છાયા કર્તામુનિ દીપરત્નસાગર f isit તા. 31/397 સોમવાર ૨૦પ૩ ફા. વ. 7 - - 45 આગમ - ગુર્જર છાયાનું મૂલ્ય રૂ. 2000/ આગમ દીપ પ્રકાશન ક Page #3 -------------------------------------------------------------------------- ________________ [2] ॐ ह्रीं अहं श्री पार्श्वनाथाय नमः ॐ नमो अभिनव नाणस्स (મુદ્રક) નવપ્રભાત પ્રિન્ટીંગ પ્રેસ ઘીકાંટા રોડ, અમદાવાદ કમ્પોઝ) શ્રી ગ્રાફિકસ 21, સુભાષનગર, ગિરધરનગર, શાહિબાગ, અમદાવાદ, આ આગમદીપ-સંપુટના મુખ્ય દ્રવ્ય સહાયક:શ્રી પાર્શ્વ પદ્માવતી જૈન સંઘ પારૂલનગર, ભૂયંગદેવ અમદાવાદ * 4 આગમદીપ-ગુર્જર છાયા - પ્રાપ્તિ સ્થાન * શ્રી ડી.કે. ઠક્કર શ્રી જગદીશભાઈ એમ. શાહ 16, અલકાનગર, પ્રિયલક્ષ્મી મિલ્સ પાસે 1, અલકનંદા સોસાયટી, આઝાદ સ્વીટ એલેમ્બિક રોડ, વડોદરા. સામે, આશ્રમરોડ, વાડજ, અમદાવાદ, શ્રીમતી નયનાબેન રમેશચંદ્ર શાહ 20, ગૌતમનગર સોસાયટી, રેસકોર્સ સર્કલ પાસે, વડોદરા ડૉ. પિનાકીન એન. શાહ | 21, સુભાષનગર, ગિરધરનગર, | શાહીબાગ, અમદાવાદ. નોંધ:- 45 આગમ - “ગુર્જર છાયા” માટે ના રીપ પ્રાશન અમદાવાદનો રૂ. ૨૦૦૦-ની કિંમતનો ડ્રાફ્ટ આપીને જ સેટ મેળવી શકાશે. Page #4 -------------------------------------------------------------------------- ________________ 1 કપવડિસિચાણું - નવમું ઉપાંગસૂત્ર - ગુર્જરછાયા ) અધ્યયન અનુક્રમ | પૃષ્ઠક પા 1 ર૮૪-૨૮૫ મહાપા 285 3-1) ત્રીજા થી દશમું ૩-પ 285-286 Page #5 -------------------------------------------------------------------------- ________________ (આર્થિક અનુદાતા) 1 / આગમ-દીપ-સંપુટના મુખ્ય દ્રવ્યસહાયકો , ભાગ - 1 | ભાગ - 2 સમ્યગુ ઋતાનુરાગી શ્રમણોપાસિકા શ્રીમતી નયનાબેન રમેશચંદ્ર શાહ-પરિવાર, વડોદરા રત્નત્રયારાધકો સાધ્વીશ્રી સૌમ્યગુણાશ્રીજીની પ્રેરણાથી પૂ. ગુરુમાતા રત્નત્રયાશ્રીજી મ.સા.ની તૃતીય પુન્યતિથિ નિમિત્તે (1) શાંતાબેન મનસુખલાલ બાબરીયા, અમદાવાદ (2) શાંતાબેન શાંતિલાલ પી. દામાણી, મુંબઈ (3) મંજુલાબેન ગુણવંતલાલ વોરા. હ. નીતીનભાઈ, અમદાવાદ ભાગ-૩ સ્વનામધન્યા સાધ્વીશ્રી સૌમ્યગુણાશ્રીજીના શિષ્યા! તપસ્વીરત્ના સાધ્વી શ્રી.સમશાશ્રીજીના ભદ્રતપનિમિત્તે ? તથા સંવત ૨૦૫રના ચાતુર્માસની સ્મૃતિમાં શ્રીશંખેશ્વરપાર્શ્વનાથ જૈનસંઘ, તુલશીશ્યામ, નવાવાડજ અમદાવાદ. : Sભાગ-૪ (1) શ્રી ખાનપુર જૈન એ. મૂ. સંઘ, અમદાવાદ | (2) શ્રી ગગન વિહાર છે. મૂ.જૈન દે. ટ્રસ્ટ, અમદાવાદ ભાગ-૫ શ્રી ભીડભંજન પાર્શ્વનાથ છે.મતિ સંઘ, પારૂલનગર શોલારોડ, અમદાવાદ સમ્યગ શ્રતાનુરાગી શ્રમણોપાસિકા શ્રીમતી નયનાબેન રમેશચંદ્ર શાહ પરિવાર, વડોદરા ભાગ- 6, છે તથા } ભાગ- 7 ) Page #6 -------------------------------------------------------------------------- ________________ કોઈ એક આગમના મુખ્ય દ્રવ્ય સહાયક 'lllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllll (1) આયારો (2) સૂયગડો વ્યાખ્યાન વાચસ્પતિ પપૂ.આ. દેવી મહાયા સાગરસૂરી- | શ્વરજી મ.સા.ની પુનિત પ્રેરણાથી શ્રી ભીડભંજન પાર્શ્વનાથ જૈન જે.મૂર્તિ સંઘ, ગોદાવરીનગર, વાસણા, અમદાવાદ (1) ઠા (2) સમવાઓ ક્રિયાનુરાગી સા.શ્રી રત્નત્રયાશ્રીજી ની તૃતીય પુન્યતિથિ નિમિત્તે તેમના શિષ્યરત્ના તપસ્વીની સા.શ્રી પીયરના શ્રીજી ની પ્રેરણાથી શાહ ખીમચંદ છગનલાલ પરિવારખેરવાવાળા હસ્તે મંજુલાબેન, અ.સૌ. સુમિત્રાબેન હસમુખભાઇ સંઘવી, ઇન્દ્રોડાવાળા. (1) જંબુલીવપન્નત્તિ (2) સૂરપનત્તિ (1) નિસીહ (ર) મહાનિસીહ ચંદુબેન કેશવલાલ હરગોવનદાસ વારૈયા પરિવારકોરડાવાળા. (1) નાયાધમકહા - મૃદુભાષી સાધ્વી શ્રી સૌમ્પગુણાશ્રીજીની પ્રેરણાથી ડો. પ્રદીપકુમાર રસિકલાલ કામદાર હસ્તે પ્રજ્ઞાબેન પ્રદીપકુમાર કામદાર, કલક્તા - | (1) પહાવાગર - પૂઆગમોઢારશ્રી આનંદસાગર સૂરીશ્વરજી પ.સા. ના ! આશાવર્તી સ્વ. પૂ. પાલતાશ્રીજી તથા સ્વ. પૂ. મયણાસ્ત્રી ની સ્મૃતિ નિમિત્તે શતાવધાની સા.શ્રી અમિતગુણાશ્રીજીની પ્રેરણાથી શેઠ શ્રી ઘેલાભાઈ કરમચંદ ટ્રસ્ટ, પાલ વેસ્ટ, મુંબઈ (1) વિવાગસૂર્ય - કાર્યદક્ષા સા. પૂ. મલયાશ્રીજી મ.ના પ્રશિષ્યા, સા. ભવ્યાનંદશ્રીજીના શિ. મીલનસાર. સા.પૂર્ણપ્રાશ્રીજી તથા કોકીલકંઠી સારવપ્રશાશ્રીજીની પ્રેરણાથી- મેહૂલજેન ઉપાશ્રય. ફાનખાનું શેષ રકમ આગમ સુરાણિ ના સેટના બદલામાં મળી છે. Page #7 -------------------------------------------------------------------------- ________________ [8]. [10] - અમારા - પ્ર-કાશનો :अभिनव हेम लघुप्रक्रिया - 1 - सप्ताङ्ग विवरणम् अभिनव हेम लघुप्रक्रिया - 2 - सप्ताङ्ग विवरणम् अभिनव हेम लघुप्रक्रिया - 3 - सप्ताङ्ग विवरणम् अभिनव हेम लघुप्रक्रिया - 4 - सप्ताङ्ग विवरणम् कृदन्तमाला चैत्यवन्दन पर्वमाला चैत्यवन्दन सङ्ग्रह - तीर्थजिनविशेष चैत्यवन्दन चोविशी शत्रुञ्जय भक्ति आवृत्ति-दो अभिनव जैन पञ्चाङ्ग - 2046 અભિનવ ઉપદેશ પ્રાસાદ - 1. શ્રાવક કર્તવ્ય - 1 થી 11 અભિનવ ઉપદેશ પ્રાસાદ - 2. શ્રાવક કર્તવ્ય - 12 થી 15 અભિનવ ઉપદેશ પ્રાસાદ - 3. શ્રાવક કર્તવ્ય - 16 થી 36 નવપદ - શ્રીપાલ (શાશ્વતી ઓળીના વ્યાખ્યાન રૂપે) સમાધિ મરણ [વિધિ - સૂત્ર - પદ્ય - આરાધના - મરણભેદ સંગ્રહ]. ચૈત્યવંદન માળા [779 ચૈત્યવંદનોનો સંગ્રહ] તત્ત્વાર્થ સૂત્ર પ્રબોધટીકા અિધ્યાય-૧]. તત્ત્વાર્થ સૂત્રના આગમ આધાર સ્થાનો. સિદ્ધાચલનો સાથી [આવૃત્તિ - બે ચૈત્ય પરિપાટી અમદાવાદ જિનમંદિર ઉપાશ્રય આદિ ડિરેક્ટરી શત્રુજ્ય ભક્તિ [આવૃત્તિ - બે શ્રી નવકારમંત્ર નવલાખ જાપ નોંધપોથી શ્રી ચારિત્ર પદ એક કરોડ જાપ નોંધપોથી શ્રી બારવ્રત પુસ્તિકા તથા અન્ય નિયમો - [આવૃત્તિ - ચાર અભિનવ જેને પંચાંગ - 2042 [સર્વપ્રથમ 13 વિભાગોમાં શ્રી જ્ઞાનપદ પૂજા અંતિમ આરાધના તથા સાધુ સાધ્વી કાળધર્મ વિધિ શ્રાવક અંતિમ આરાધના અવૃત્તિ ત્રણ] વિતરાગ સ્તુતિ સંચય [1151 ભાવવાહી સ્તુતિઓ (પૂજા આગમદ્ધિારક શ્રી ના સમુદાયના) કાયમી સંપર્ક સ્થળો તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાયતત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૨ તસ્વાથધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૩ રિપો [2] [27] [28]. [31] [33] [34]. Page #8 -------------------------------------------------------------------------- ________________ [] 20MM..ल." [43} [44] [45] / کی کہ તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ શૈકા - અધ્યાય-૪ તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૫ તત્ત્વાથિિધગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-ફ તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટકા - અધ્યાય-૭ તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૮ તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ચકા. - અધ્યાય-૯ તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૧૦ o-----x----- ---- - आयारो [आगमसुत्ताणि-१ सूयगडो [आगमसुत्ताणि-२ ठाणं [आगमसुत्ताणि-३ समवाओ [आगमसुत्ताणि-४ विवाहपन्नति [आगमसुत्ताणि-५ नायाधम्मकहाओ आगमसुत्ताणि-६ उवासगदसाओ [आगमसुत्ताणि-७ अंतगडदसाओ आगमसुत्ताणि-८ अनुत्तरोववाइयदसाओ [आगमसुत्ताणि-९ पण्हावागरणं [आगमसुत्ताणि-१० विवागसूर्य [आगमसुत्ताणि-११ ] उववाइयं आगमसुत्ताणि-१२ ] रायप्पसेणियं [आगमसुत्ताणि-१३ जीवाजीवाभिगमं [आगमसुत्ताणि-१४ पनवणासुत्तं [आगमसुत्ताणि-१५ सूरपन्नति [आगमसुत्ताणि-१६ चंदपन्नत्ति [आगमसुत्ताणि-१७ जंबूद्दीवपन्नति [आगमसुत्ताणि-१८ निरयावलियाणं [आगमसुत्ताणि-१९ कप्पवडिंसियाणं [आगमसुत्ताणि-२० पुफियाणं [आगमसुत्ताणि-२१ पुप्फचूलियाणं [आगमसुत्ताणि-२२ ] वहिदसाणं [आगमसुत्ताणि-२३ ] चउसरणं [आगमसुत्ताणि-२४ आउरपच्चक्खाणं [आगमसुत्ताणि-२५ महापञ्चक्खाणं [आगमसुत्ताणि-२६ ] भत्तपरिण्णा आगमसुत्ताणि-२७ ] तंदुलवेयालियं [आगमसुत्ताणि-२८ ] ک ید पढमं अंगसुत्तं बीअं अंगसुत्तं तइयं अंगसुत्तं चउत्थं अंगसुतं पंचमं अंगसुत्तं छठं अंगसुतं सत्तमं अंगसुत्तं अठ्ठमं अंगसुत्तं नवमं अंगसुतं दसमं अंगसुत्तं एकारसमं अंगसुत्तं पढमं उवंगसुत्तं बीअं उचंगसुत्तं तइयं उवंगसुत्तं चउत्थं उवंगसुत्तं पंचमं उवंगसुत्तं छट्ठ उवंगसुत्तं सातमं उवंगसुत्तं अठुमं उवंगसुत्तं नवमं उवंगसुत्तं दसमं उवंगसुत्तं एक्कारसमं उवंगसुत्तं बारसमं उवंगसुतं पढम पईण्णगं बीअं पईण्णगं तीइयं पईण्णगं चउत्थं पईण्णगं पंचमं पईण्णगं کا خیا لا ت کا تن تن تن تن تا ماتراتایا تایید [68] Page #9 -------------------------------------------------------------------------- ________________ فقه قه ت ئه كه م لالالالالال [7] - संथारगं [आगमसुत्ताणि-२९ ] छठं पईण्णगं गच्छायार [आगमसुत्ताणि-३० ] सत्तम पईण्णग-१ चंदावेज्झयं . [आगमसुत्ताणि-३० ] सतमं पईण्णगं-२ गणिविजा आगमसुत्ताणि-३१ ] अठ्ठमं पईण्णगं देविंदत्थओ [आगमसुत्ताणि-३२ / नवमं पईण्णगं मरणसमाहि [आगमसुत्ताणि-३३ ] दसमं पईण्णग-१ वीरत्थव [आगमसुत्ताणि-३३ ] दसमं पईण्णगं-२ 7i7 निसीह [आगमसुत्ताणि-३४ ] पढमं छेयसुत्तं बुहत्कप्पो [आगमसुत्ताणि-३५ ] बीअं छेयसुत्तं ववहार [आगमसुत्ताणि-३६ ] -तइयं छेयसुत्तं दसासुयक्खंधं [आगमसुत्ताणि-३७ / चउत्थं छेयसुतं जीयकप्पो [आगमसुत्ताणि-३८ पंचमं छेयसुतं-१ पंचकप्पभास [आगमसुत्ताणि-३८ / पंचमं छेयसुत्तं-२ महानिसीहं [आगमसुत्ताणि-३९ छठं छेयसुतं आवसस्सयं [आगमसुत्ताणि-४० पढमं मूलसुत्तं ओहनित्ति [आगमसुत्ताणि-४१ ] बीअं मूलसुत्तं-१ पिंडनिङ्गुत्ति [आगमसुत्ताणि-४१ बीअं मूलसुत्तं-२ दसवेयालियं [आगमसुत्ताणि-४२ ] तइयं मुलसुतं उतरज्झयणं [आगमसुत्ताणि-४३ ] चउत्यं मूलसुत्तं नंदीसूर्य [आगमसुत्ताणि-४४ ] पढमा चूलिया [90] अणुओगदारं [आगमसुत्ताणि-४५ ] बितिया चूलिया o -x-- -x -0 [1] मायारी - ગુર્જરછાયા [ આગમદીપ-૧ | પહેલું અંગસૂત્ર [2] સૂયગડો - ગુર્જર છાયા [ આગમદીપ-૨ ] બીજું અંગસૂત્ર [8] 80 ગુર્જર છાયા આગમદીપ-૩ ] ત્રીજું અંગસૂત્ર [&4] समवाना - ગુર્જરછાયા [ આગમદીપ-૪ ] ચોથું અંગસૂત્ર [5] વિવાહપન્નત્તિ - ગુર્જરછાયા [ આગમદીપ-૫ ] પાંચમું અંગસૂત્ર [es] नयाधम्मो - गुर्ड२७रया [भागमही५-६ ] संगसूत्र [87] GARLसामो - गुर्जरछाया [मारामही५-७ ] सात अंगसूत्र [98] અંતગડદસાઓ - ગુર્જરછાયા [ આગમદીપ-૮ ] આઠમું અંગસૂત્ર [9] અનુત્તરોવાઈયદાઓ - ગુર્જરછાયા [આગમદીપ-૯ ] નવમું અંગસૂત્ર [100] ५५७४वास - ગુર્જરછાયા [ આગમદીપ-૧૦ ] દશમું અંગસૂત્ર [101] विवागसूयं - ગુર્જરછાયા [ આગમદીપ-૧૧ ] અગિયારમું અંગસૂત્ર [102] 64वाय - ગુર્જરછાયા [ આગમદીપ-૧૨ ] પહેલું ઉપાંગસૂત્ર [103) રાયખસેણિય - ગુર્જરછાયા [ આગમદીપ-૧૩ ] બીજું ઉપાર્ગસૂત્ર [104] જીવાજીવાભિગમ - ગુર્જરછાયા [ આગમદીપ-૧૪ ] ત્રીજુ ઉપાંગસૂત્ર Page #10 -------------------------------------------------------------------------- ________________ [105] પન્નવણા સુd- [10] સૂરપનત્તિ - [107 ચંદપન્નતિ - [108] જંબુદ્દીવપન્નતિ- [19] નિરયાવલિયાણ - [11] કષ્પવડિસિયાણ - [111] પુફિયાણું - [12] પુચૂલિયાણ - [117] વહિદાસાણ - [11] ચઉસરણું - [115] આઉરપચ્ચશ્માણ - [11] મહાપણું - [117] ભત્તપરિણા - [118] તંદુવેયાલિય - [118] સંથારગ - [12] ગચ્છાધાર - 121] ચંદાઝયે - [122] ગણિવિજા - [123] દેવિંદસ્થઓ - [124] વીરત્થવ " [25] નિસીહ - [12] બુહતકો - f127) વવહાર - [128] દસાસુ ખૂંધ - [12] જીયકખો - [130] મહાનિસીહ - 31] આવસ્મય - [132] હનિજજુત્તિ[૧૩૩ પિંડનિત્ત - [134] દસયાલિય - [35] ઉત્તમ્પણ - [13] નંદીસુરત્ત - [137] અનુયોગદારાઈ - [8] ગુર્જરછાયા [ આગમદીપ-૧૫ ] ચોથું ઉપાંગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૧૬ ] પાંચમું ઉપાંગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૧૭ ] છઠું ઉપાંગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૧૮ ] સાતમું ઉપાંગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૧૯ ] આઠમું ઉપાર્ગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-ર૦ ] નવમું ઉપાગસૂત્ર ગુર્જરછાયા { આગમદીપ-૨૧ ] દશમું ઉપાંગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૨૨ ] અગિયારમું ઉપાંગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૨૩ ] બારમું ઉપાંગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૨૪ ] પહેલો પ્રયત્નો ગુર્જરછાયા [ આગમદીપ-૨૫ ] બીજો પયત્નો ગુર્જરછાયા [ આગમદીપ-૨૬ ] ત્રીજો પયત્નો ગુજરછાયા [ આગમદીપ-૨૭ ] ચોથો પયત્નો ગુર્જરછાયા . [ આગમદીપ-૨૮ ] પાંચમો પવનો ગુર્જરછાયા [ આગમદીપ-૨૯ ] છઠ્ઠો પવનો ગુર્જરછાયા [ આગમદીપ-૩૦ ] સાતમો પયનો-૧ ગુર્જરછાયા [ આગમદીપ-૩૦ | સાતમો પયનો-૨ ગુર્જરછાયા [ આગમદીપ-૩૧ ]. આઠમો પવનો ગુર્જરછાયા [ આગમદીપ-૩૨ 1 નવમો પયત્નો ગુર્જરછાયા [ આગમદીપ-૩૩ ] દશમો પવનો ગુર્જરછાયા [ આગમદીપ-૩૪ ] પહેલું છેદસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૩૫ ] બીજું છેદસૂત્ર ગુર્જરછાયા [ આગમદિપ-૩૬ ] ત્રીજું છેદસૂત્ર ગુર્જરછાયા [ ગમદીપ-૩૭ ] ચોથું છેદસૂત્ર ગુર્જરછાયા આગમદિપ-૩૮ પાંચમું છેદસૂત્ર ગુર્જરછાયા આગમદીપ-૩૯ છઠું છેદસૂત્ર ગુર્જરછાયા આગમદીપ-૪૦ ] પહેલું મૂલસુત્ર ગુજરછાયા [ આગમદીપ-૪૧ ] બીજું મૂલસુત્ર-૧ ગુર્જરછાયા આગમદીપ-૪૧ ] બીજું મૂલસુત્ર-૨ ગુર્જરછાયા [ આગમદિીપ-૪૨ ] ત્રીજું મૂલસુત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૪૩ ] ચોથું મૂલસુત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૪૪ ] પહેલી ચૂલિકા ગુર્જરછાયા [ આગમદીપ-૪૫ ] બીજી ચૂલિકા નોંધ:- પ્રકાશન 1 થી 31 અભિનવ શ્રી પ્રકાશને પ્રગટ કરેલ છે. પ્રકાશન 42 થી 90 આગમબ્રુત પ્રકાશને પ્રગટ કરેલ છે. પ્રકાશન 91 થી 137 આગમદીપ પ્રકાશને પ્રગટ કરે છે. Page #11 -------------------------------------------------------------------------- ________________ રિ૮૪] नमो नमो निम्मत सणस्स પંચમ ગણધર શ્રી સુધમસ્વિામિને નમઃ ܬܙܠܙܠܙܕܢܕܢ ܢܕܣܕܣܣܣܢ ܬܟܚܠܪܦ 22222222222222 કપૂવડિસિયાણ S ઉવંગ-૨-ગુર્જરછાયા - અધ્યયન-૧પદ્મ:- ) [1] જો હે ભગવાન! યાવતું મોક્ષને પામેલા શ્રી મહાવીરસ્વામીએ ઉપાંગને વિષે નિરયાવલિકા નામના પ્રથમ વર્ગનો આ તમે કહ્યો તે અર્થ કહ્યો છે, તો હે ભગવાન ! કલ્પાવતંસિકા નામના બીજા વર્ગના શ્રમણ ભગવાન યાવતુ મોક્ષને પામેલા શ્રીમહાવરસ્વામીએ કેટલાં અધ્યયન કહ્યાં છે? ભગવંતે દશ અધ્યયન કહ્યા છે. તે આ પ્રમાણે-પદ્મ 1, મહાપદ્મ 2, ભદ્ર 3, સુભદ્ર 4, પદ્મભદ્ર 5, પદ્મસેન 6, પદ્મગુલ્મ 7, નલિનીગુલ્મ 8, આનંદ 9 અને નંદન 10, જો હે ભગવાન! શ્રમણ ભગવાન થાવત સિદ્ધિપદને પામેલા શ્રી મહાવીરસ્વામીએ કલ્પાવતસિકાના દશ અધ્યયનનો કહ્યાં છે, તો હે ભગવાન! કલ્યાવર્તાસિકાના પહેલા અધ્યયનનો શ્રમણ ભગવાન યાવતુ સિદ્ધિપદને પામેલા શ્રી મહાવીરસ્વામીએ કયો અર્થ કહ્યો છે! . આ પ્રમાણે નિશે હે જંબૂ ! તે કાલે તે સમયે ચંપા નામની નગરી હતી. પૂર્ણભદ્ર નામનું ચૈત્ય હતું. કુણિક નામે રાજા હતો. તેને પદ્માવતી નામની દેવી હતી. તે ચંપાનગરીમાં શ્રેણીકરાજાની ભાય કુણિક રાજાની લધુમાતા કાલી નામની દેવી હતી. તે કાલી દેવીનો પુત્ર કાલ નામનો કુમાર અતિ કોમલ અંગવાળો હતો. તે કાલકુમારને પદ્માવતી નામની દેવી હતી. તે અતિ કોમલ અંગવાળી વાવ, વિચરતી હતી. ત્યારપછી તે પદ્મા વતી દેવી એદકા કદાચિતુ તે તેવા પ્રકારના અંદરના ભાગમાં વિચિત્ર પ્રકારના ચિત્ર વાળા વાસગૃહમાં સુખે સુતી સતી યાવતું સ્વપ્રમાં સિંહને જોઈ ગઈ. એ જ પ્રમાણે મહા બલની જેમ જન્મ જયંત કહેવું, યાવતુ તેણીએ પુત્ર પ્રસવ્યો તે બાલકનું આ પ્રમાણે નામ પાડ્યું.-જે કારણ માટે અમારો આ બાલક કાલકુમારનો પુત્ર અને પદ્માવતી દેવીનો આત્મજ છે તેથી અમારા આ બાળકનું નામ પદ્મકુમાર હો. બાકીનો સર્વ અધિકાર મહા બલની જેમ કહેવો. તેને આઠ કન્યાઓ પરણાવી, આઠ આઠનો દાયજો આપ્યો,યાવતુ તે શ્રેષ્ઠ પ્રાસાદની ઉપલી ભૂમિ પર રહીને વિચારવા લાગ્યો. એકદા શ્રીમહાવીરસ્વામી ત્યાં સમવસર્યો. તેને વાંદવા માટે નગરીમાંથી પર્ષદા નીકળી. કૃણિકરાજા નીકળ્યો. પત્રકુમાર પણ મહાબલની જેમ નીકળ્યો. દેશના સાંભળીને તે જ પ્રમાણે માતાપિતાની રજા લીધી. યાવતું પ્રવ્રજ્યા લઈ અનગાર થયો. યાવતુ ગુપ્ત બ્રહ્મચારી થયો. ત્યારપછી તે પડ્યું અનગાર શ્રમણ ભગવાન શ્રી મહાવીર સ્વામીના Page #12 -------------------------------------------------------------------------- ________________ 285 અધ્યયન-૧ તેવી પ્રકારના સ્થવિર સાધુની પાસે સામાયિક આદિ અગ્યાર અંગને ભણ્યા. ભણીને ધણા ઉપવાસ, છઠ્ઠ, અમ વિગેરે તપ કરતા યાવતું વિચારવા લાગ્યા. ત્યારપછી તે પા અનગાર તે ઉદાર તપવડે મેધકુમાર અનગારની જેમ શરીરે કશ થયા, તે જ પ્રમાણે ધર્મજાગરિકા કરતા. તેને વિચાર થયો. તેથી મેધની જણ તે જ પ્રમાણે શ્રમણ ભગવાન શ્રીમહાવીરસ્વામીનીરજા લઈને વિપુલાચલ પર્વત ઉપર યાવતુ પાદપોપગમન નામનું અનશન કર્યું. આ પા અનગાર તેવા પ્રકારના સ્થવિર મુનિ ની પાસે સામાયિક આદિ અગ્યાર અંગ મળ્યા હતા. બરાબર પરિપૂર્ણ પાંચ વર્ષ સુધી ચારિત્રપયય પાળ્યો હતો. એક માસની સંખનાવડે એટલે સાઠ ભક્તના ત્યાગ વડે અનુક્રમે તે કાલધર્મ પામ્યા.પછી સ્થવિરમુનિઓ પર્વતપરથી નીચે ઉતર્યા. ભગવાન ને ગૌતમસ્વામીએ પૂછ્યું. ત્યારે મહાવીરસ્વામીએ કહ્યું કે-યાવતું સાઠ ભક્તનો અન શનવડે છેદ કરી આલોચના પ્રતિક્રમણ કરી ઉપર ચંદ્ર સૂર્યના વિમાન ને ઓળંગી સૌધર્મકલ્પ નામના પ્રથમ દેવલોકમાં બે સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિવાળો તે દેવપણે ઉત્પન્ન થયો છે. હે ભગવાન! તે પા તે દેવલોકથી આયુષ્યનો ક્ષય થયે ક્યાં જશે ? એમ પૂછ્યું. ત્યારે પ્રભુ ઉત્તર આપે છે કે- હે ગૌતમ ! મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઈ દ્રઢપ્રતિ જ્ઞની જેમ સિદ્ધિપદને પામશે યાવતુ સર્વ દુઃખનો અંત કરશે. તે આ પ્રમાણે નિશે હે જંબૂ ! શ્રમણ ભગવાન યાવતું સિદ્ધિપદને પામેલા શ્રી મહાવીરસ્વામીએ કહ્યા વનંસિકાના પહેલા અધ્યયનનો આ પ્રમાણે અર્થ કહ્યો છે, એ મેં તમને કહ્યો. | અધ્યયનઃ૧નીમુનિદીપરત્નસાગરે કહેલગુર્જરછાયાપૂર્ણ (અધ્યયનરમહાપ) [2] હે ભગવાન! જો શ્રમણ ભગવાન યાવતું સિદ્ધિપદને પામેલા શ્રી મહાવીર સ્વામીએ કલ્પાવતંસિકાના પહેલા અધ્યયનનો આ અર્થ કહ્યો છે, તો હે ભગવાન ! બીજા અધ્યયનનો શો અર્થ કહ્યો છે? આ પ્રમાણે નિશે હે જંબૂ! તે કાલે તે સમયે ચંપા નામની નગરી હતી. પૂર્ણભદ્ર નામનું ચૈત્ય હતું. કૃણિક નામે રાજા હતો. તેને પદ્માવતી. નામની દેવી હતી. તે ચંપાનગરીમાં શ્રેણીકરાજાની ભાય કુણિકરાજાની લધુમાતા સુકાલી નામની દેવી હતી. તે સુકાલીનો પુત્ર સુકાલ નામનો કુમાર હતો. તે સુકાલ કુમારને મહાપદ્મા નામની દેવી હતી. તે અતિ કોમળ અંગવાળી હતી. ત્યારપછી તે મહા પદ્મા દેવી એકદા કદાચિત્ તે તેવા પ્રકારના વાસગૃહમાં સુતી હતી. વિગેરે એ જ પ્રમાણે સર્વ કહેવું યાવતું મહાપદ્મ નામના બાળકને જન્મ આપ્યો, યાવતુ તે સિદ્ધિપદને પામશે. વિશેષ એ કે ઈશાન કલા નામના બીજા દેવલોકમાં તે ઉત્કૃષ્ટ સ્થિતિવાળો દેવ થયો છે. તે આ પ્રમાણે નિશે હે જંબૂ શ્રમણ ભગવાન યાવતુ સિદ્ધિપદને પામેલા. શ્રીમહાવીર સ્વામીએ કલ્પાવસંતિકાના બીજા અધ્યયનનો આ અર્થ કહ્યો છે, તે મેં તમને કહ્યો. અધ્યયનઃ૨મુનિદીપરત્નસાગરે કહેલગુર્જરછાયાપૂર્ણ (અધ્યયન ૩થી૧૦) એ જ પ્રમાણે બાકીના પણ આઠ અધ્યયનો જાણવા. તેમની માતાઓ પોતાના Page #13 -------------------------------------------------------------------------- ________________ 286 કમ્પડિસિયાણ 17 નામ સમાન નામવાળી જાણવી. કાલાદિક દશેના પુત્રોનો અનુક્રમે ચારિત્રપર્યાય આ પ્રમાણે- પહેલા બેનો પાંચ વર્ષ પછીના ત્રણનો ચાર વર્ષ પછીના ત્રણનો ત્રણ વર્ષ અને છેલ્લા બેનો બે વર્ષ. આ પ્રમાણે શ્રેણીકરાજના પૌત્રોનો ચારિત્રપર્યાય જાણવો તે દશેના ઉપપાત અનુક્રમે આ પ્રમાણે-પહેલો સૌધર્મ દેવલોકમાં, બીજો ઇશાન દેવ લોકમાં, ત્રીજો સનકુમાર દેવલોકમાં, ચોથો માહેંદ્ર દેવલોકમાં, પાંચમો બ્રહ્મલોક માં, છઠ્ઠો. લતકમાં, સાતમો મહાશુક્ર નામના દેવલોકમાં, આઠમો સહસ્ત્રારમાં, નવમો પ્રાણત નામના. દશમા દેવલોકમાં અને દશમો અમૃત નામના બારમા દેવલોકમાં ઉપજ્યા છે. સર્વત્ર ઉત્કૃષ્ટ સ્થિતિ કહેવી. તે સર્વે ત્યાથી ચવી મહાવિદેહ ક્ષેત્રમાં જન્મી સિદ્ધિપદને પામશે. અધ્યયન-૩થી ૧૦મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયા પૂર્ણ ! | 20 કMવડિસિયાણ-ગુર્જરછાયાપૂર્ણ ઉવંગ-૯ ગુર્જરછાયાપૂર્ણ Page #14 -------------------------------------------------------------------------- ________________ ॐ नमो अभिनव नाणस्स 乔乔未来养朱 ShI9hna mii 112nR H1c17e lle શ્રી પાર્શ્વ પદ્માવતી જૈન સંઘ પારૂલનગર, ભૂયંગદેવ, અમદાવાદ 1-1715K h13 Hlcile