Book Title: Agam Deep 10 Panhaavagaranam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
Catalog link: https://jainqq.org/explore/005070/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ नमो नमो निम्मल देसणस्स આગમદીપ = 45 આગમ ગુજેર છાયાઃ ज्योतिषाचार्य राज श्री जयप्रभविजयजी 'श्रमण श्री मोहनखेडा तीर्थ પોસ્ટ : રાd*Iઢ (ધર) પિન : 454 116 (મ.પ્ર.) D આગમ:- 1 થી 4 આયારો - સૂયગડો - ઠાણું - સમવાઓ 1 -: ગુર્જર છાયા કર્તા :મુનિ દીપરત્ન-સાગર Page #2 -------------------------------------------------------------------------- ________________ - બાલ લાલાચારી શ્રી નેમિનાથાય નમઃ - नमो नमो निम्मल दंसणस्स શ્રીં પાવતી કે નમઃ શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરભ્યો નમઃ છે. આગમ-દીપ LABE વિભાગ પહેલો આગમ-૧ થી 4- ગુર્જરછાયા આયારો-સૂયગડો-ઠાણ-સમવાઓ - ગુર્જર છાયા કર્તામુનિ દીપરત્નસાગર f isit તા. 31/397 સોમવાર ૨૦પ૩ ફા. વ. 7 - - 45 આગમ - ગુર્જર છાયાનું મૂલ્ય રૂ. 2000/ આગમ દીપ પ્રકાશન ક Page #3 -------------------------------------------------------------------------- ________________ [2] ॐ ह्रीं अर्ह श्री पार्श्वनाथाय नमः ॐ नमो अभिनव नाणस्स (મુદ્રક) નવપ્રભાત પ્રિન્ટીંગ પ્રેસ ઘીકાંટા રોડ, અમદાવાદ (કમ્પોઝ) શ્રી ગ્રાફિકસ 21, સુભાષનગર, ગિરધરનગર, શાહિબાગ, અમદાવાદ. - આ આગમદીપ-સંપુટના મુખ્ય દ્રવ્ય સહાયક:પ્રશાંતમૂર્તિ સાળીશ્રી સૌમ્યગુણાશ્રીજીના તપસ્વી શિષ્યા સાધ્વીથી સમજ્ઞાશ્રીજીના ભદૂતપ નિમિત્તે શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ, જૈન સંઘ તુલસી શ્યામ, નવા વાડજ, અમદાવાદ. * 45 આગમદીપ-ગુર્જર છાયા - પ્રાપ્તિ સ્થાન * શ્રી ડી.કે. ઠક્કર શ્રી જગદીશભાઈ એમ. શાહ 16, અલકાનગર, પ્રિયલક્ષ્મી મિલ્સ પાસે 1, અલકનંદા સોસાયટી, આઝાદ સ્વીટ એલેમ્બિક રોડ, વડોદરા. સામે, આશ્રમરોડ, વાડજ, અમદાવાદ, શ્રીમતી નયનાબેન રમેશચંદ્ર શાહ 20, ગૌતમનગર સોસાયટી, રેસકોર્સ સર્કલ પાસે, વડોદરા ડૉ. પિનાકીન એન. શાહ | 21, સુભાષનગર, ગિરધરનગર, શાહીબાગ, અમદાવાદ. નોંધઃ- ૪પ આગમ - “ગુર્જર છાયા” માટે કામ હીપ પ્રકાશન અમદાવાદનો રૂ. ૨૦૦૦/-ની કિંમતનો ડ્રાફ્ટ આપીને જ સેટ મેળવી શકાશે, Page #4 -------------------------------------------------------------------------- ________________ પઠ્ઠાવાગરણ - દસમું અંગસૂત્ર - ગુર્જરછાયા અધ્યયન પહેલું આશ્રવાર-હિંસા બીજું આશ્રવધાર-મૃષા ત્રીજું આશ્રવાર-અદત્તાદાન ચોથે આશ્રવાર-અબ્રહ્મચર્ય 1 પાંચમું આશ્રદ્ધાર-પરગ્રહ પહેલું સંવરદ્વાર-અહિંસા બીજું સંવરદ્વાર-સત્ય 8 | ત્રીજું સંવરાર-અચૌર્ય 9 ! ચોથું સંવરદ્વાર-બ્રહ્મચર્ય 10 પાંચમું સંવરકાર-અપરગ્રહ અનુકમ પૃષ્ઠક | 1-8 ૨૫૦-૨પ૭ 9-12 257-261 13-14 261-268 13-20. 268-25 21-29 275-277 30-35 | 277-280 36-37 | | 280-282 - 38- ] 283-285 39-43 285-289 44-47. 287-291 Page #5 -------------------------------------------------------------------------- ________________ આર્થિક અનુદાતા) 1 / આગમ-દીપ-સંપુટના મુખ્ય દ્રવ્યસહાયકો સભ્ય શ્રુતાનુરાગી શ્રમણોપાસિકા શ્રીમતી નયનાબેન રમેશચંદ્ર શાહ - પરિવાર, વડોદરા ભાર્ગ - 2 રત્નત્રયા રાધા સાધ્વીશ્રી સૌમ્યગુણાશ્રીજીની પ્રેરણાથી પૂ. ગુરુમાતા રત્નત્રયાશ્રીજી મ.સા.ની તૃતીય પુન્યતિથિ નિમિત્તે (1) શાંતાબેન મનસુખલાલ બાબરીયા, અમદાવાદ (2) શાંતાબેન શાંતિલાલ પી. દામાણી, મુંબઈ (3) મંજુલાબેન ગુણવંતલાલ વોરા હ.નીતીનભાઈ, અમદાવાદ ભાગ-૩. સ્વનામધન્યા સાધ્વીથી સૌમ્યગુણાશ્રીજીના શિષ્યા તપસ્વીરત્ના સાધ્વી શ્રી.સમશાશ્રીજીના ભદ્રત નિમિત્તે ; તથા સંવત ૨૦૫૨ના ચાતુર્માસની સ્મૃતિમાં શ્રીશંખેશ્વરપાર્શ્વનાથ જૈનસંઘ, તુલશીશ્યામ, નવાવાડજ અમદાવાદ, = = = = = = = = = = = = = = = = = = = = = = ભાગ-૪ (1) શ્રી ખાનપુર જૈને છે. મૂ. સંઘ, અમદાવાદ (2) શ્રી ગગન વિહાર છે. મૂ.જૈન.દે. ટ્રસ્ટ, અમદાવાદ ભાગ-૫ શ્રી ભીડભંજન પાર્શ્વનાથ જે.મૂર્તિ. સંઘ, પારૂલનગર શોલારોડ, અમદાવાદ ભાગ- 3 સભ્ય શ્રુતાનુરાગી શ્રમણોપાસિકા તથા શ્રીમતી નયનાબેન રમેશચંદ્ર શાહ. પરિવાર, વડોદરા ભાગ-૭ Page #6 -------------------------------------------------------------------------- ________________ ( કોઈ એક આગમના મુખ્ય દ્રવ્ય સહાયક illlllllllllllllllllllllllllllllllllllllllll]\Billullllllllllllllllllllllllll (1) માયારો (2) સૂયગડો વ્યાખ્યાન વાચસ્પતિ પ.પૂ.આ. દેવશ્રી મહાયશ સાગરસૂરીઅરજી મ.સા.ની પુનિત પ્રેરણાથી શ્રી ભીડભંજન પાર્શ્વનાથ જૈન છે.મૂર્તિ. સંઘ. ગોદાવરીનગર, વાસણા, અમદાવાદ (1) ઠાણ ક્રિયાનુરાગી સા. શ્રી રત્નત્રયાશ્રીજી મ.ની તૃતીય પુન્યતિથિ (2) સમવાઓ નિમિત્તે તેમના શિષ્યરત્ના તપસ્વીની સા.શ્રી મોક્ષરત્ના શ્રીજી ની પ્રેરણાથી uહ ખીમચંદ છગનલાલ પરિવાર ખેરવાવાળા હસ્ત મંજુલાબેન. (1) જંબુદ્વીપનત્તિ (2) સૂરવનતિ અ.સૌ. સુમિત્રાબેન હસમુખભાઈ સંઘવી, ઇન્દ્રોડાવાળા. (1) નિસીહ ચંદુબેન કેશવલાલ હરગોવનદાસ વારૈયા પરિવાર(ર) મહાનિસીહ કોરડાવાળા. (1) નાયાધમ્મકહા - મૃદુભાષી સાધ્વી શ્રી સૌમ્યગુણાશ્રીજીની પ્રેરણાથી ડો. પ્રદીપકુમાર રસિકલાલ કામદાર હસ્તે પ્રજ્ઞાબેન પ્રદીપકુમાર કામદાર, કલક્તા (1) પહાવાગરણું - સ્વ.પૂ.આગામોદ્વારકશ્રી આનંદસાગર સૂરીશ્વરજી મ.સા. ના | આજ્ઞાવતી સ્વ. પૂ. પઘલતાશ્રીજી તથા સ્વ. પૂ. મયણાશ્રી ની સ્મૃતિ નિમિત્તે શતાવધાની સા શ્રી અમિતગુણાશ્રીજીની પ્રેરણાથી શેઠ શ્રી ઘેલાભાઈ કરમચંદ ટ્રસ્ટ, પાલ વેસ્ટ, મુંબઈ (1) વિવાગસૂર્ય - કાર્યદક્ષા સા. પૂ. મલયાશ્રીજી મ.ના પ્રશિષ્યા, સા. ભવ્યાનંદશ્રીજીના શિ. મીલનસાર. સા.પૂર્ણપ્રાશ્રીજી તથા કોકિલકંઠી સારવપ્રશાશ્રીજીની પ્રેરણાથી- મેહૂલન ઉપાશ્રય. જ્ઞાનખાનું શેષ રકમ આગમ સુજ્ઞાણિ ના સેટના બદલામાં મળી છે. Page #7 -------------------------------------------------------------------------- ________________ [9] [10] [11] [12] [13 16] [9] - આ-મા-રા - પ્ર-ફા-શનો :अभिनव हेम लघुप्रक्रिया - 1 - सप्ताङ्ग विवरणम् अभिनव हेम लघुप्रक्रिया - 2 - सप्ताङ्ग विवरणम् अभिनव हेम लघुप्रक्रिया - 3 - सप्ताङ्ग विवरणम् अभिनव हेम लघुप्रक्रिया - 4 - सप्ताह विवरणम् कृदन्तमाला चैत्यवन्दन पर्वमाला चैत्यवन्दन सङ्ग्रह - तीर्थजिनविशेष चैत्यवन्दन चोविशी शत्रुअय भक्ति आवृत्ति-दो अभिनव जैन पञ्चाङ्ग - 2046 અભિનવ ઉપદેશ પ્રાસ્પદ - 1. શ્રાવક કર્તવ્ય - 1 થી 11 અભિનવ ઉપદેશ પ્રાસાદ - 2. શ્રાવક કર્તવ્ય - 12 થી 15 અભિનવ ઉપદેશ પ્રાસાદ - 3. શ્રાવક કર્તવ્ય - 16 થી 36 નવપદ - શ્રીપાલ (શાશ્વતી ઓળીના વ્યાખ્યાન રૂપે) સમાધિ મરણ વિધિ - સૂત્ર - પદ્ય - આરાધના - મરણભેદ સંગ્રહ] ચૈત્યવંદન માળા 779 ચૈત્યવંદનોનો સંગ્રહ તત્ત્વાર્થ સૂત્ર પ્રબોધટીકા [અધ્યાય-૧] તત્ત્વાર્થ સૂત્રના આગમ આધાર સ્થાનો સિદ્ધાચલનો સાથી [આવૃત્તિ - બે] ચૈત્ય પરિપાટી અમદાવાદ જિનમંદિર ઉપાશ્રય આદિ ડિરેક્ટરી શત્રુજ્ય ભક્તિ [આવૃત્તિ - બે શ્રી નવકારમંત્ર નવલાખ જાપ નોંધપોથી શ્રી ચારિત્ર પદ એક કરોડ જાપ નોંધપોથી . શ્રી બારવ્રત પુસ્તિકા તથા અન્ય નિયમો - આિવૃત્તિ - ચાર અભિનવ જૈન પંચાંગ - 2042 [સર્વપ્રથમ 13 વિભાગોમાં શ્રી જ્ઞાનપદ પૂજા અંતિમ આરાધના તથા સાધુ સાધ્વી કાળધર્મ વિધિ શ્રાવક અંતિમ આરાધના આવૃત્તિ ત્રણ વીતરાગ સ્તુતિ સંચય [1151 ભાવવાહી સ્તુતિઓ (પૂજ્ય આગમોદ્ધારક શ્રી ના સમુદાયના) કાયમી સંપર્ક સ્થળો તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૧ તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૨ તસ્વાથધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૩ [17] لالا لالالالالالالالا [22]. [23 [2] [29] [30] [31] [32] [33] [34] Page #8 -------------------------------------------------------------------------- ________________ [3] [39] [3]] [3j [3] તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૪ તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૫ તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાયતવાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૭ તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૮ તત્ત્વાથધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૯ તત્ત્વાથધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૧૦ [40) [46] [47] [48] आयारो सूयगडो ठाणं समवाओ विवाहपन्नति नायाधम्मकहाओ उवासगदसाओ अंतगडदसाओ अनुत्तरोववाइयदसाओ पण्हावागरणं विवागसूयं उक्वाइयं रायप्पसेणियं जीवाजीवाभिगमं पन्नवणासुत्तं सूरपन्नति चंदपन्नत्ति जंबूद्दीवपन्नति निरयावलियाणं कप्पडिसियाणं पुफियाणं पुष्फचूलियाणं वण्हिदसाणं चउसरणं आउरपच्चक्खाणं महापच्चक्खाणं भत्तपरिण्णा तंदुलक्यालियं [आगमसुत्ताणि-१ [आगमसुत्ताणि-२ [आगमसुत्ताणि-३ [आगमसुत्ताणि-४ [आगमसुत्ताणि-५ [आगमसुत्ताणि-६ [आगमसुत्ताणि-७ [आगमसुत्ताणि-८ [आगमसुत्ताणि-९ [आगमसुत्ताणि-१० [आगमसुत्ताणि-११ [आगमसुत्ताणि-१२ [आगमसुत्ताणि-१३ [आगमसुत्ताणि-१४ आगमसुत्ताणि-१५ [आगमसुत्ताणि-१६ [आगमसुत्ताणि-१७ [आगमसुताणि-१८ आगमसुत्ताणि-१९ आगमसुत्ताणि-२० [आगमसुत्ताणि-२१ [आगमसुत्ताणि-२२ [आगमसुत्ताणि-२३ [आगमसुत्ताणि-२४ [आगमसुत्ताणि-२५ ] आगमसुत्ताणि-२६ / [आगमसुत्ताणि-२७ / / [आगमसुत्ताणि-२८ } पढमं अंगसुत्तं बीअं अंगसुत्तं तइयं अंगसुत्तं चउत्थं अंगसुत्तं पंचमं अंगसुत्तं छठं अंगसुत्तं सत्तमं अंगसुत्तं अठ्ठमं अंगसुत्तं नवमं अंगसुत्तं दसमं अंगसुत्तं एकारसमं अंगसुत्तं पढमं उवंगसुत्तं बीअं उवंगसुत्तं तइयं उवंगसुत्तं चउत्थं उवंगसुत्तं पंचमं उवंगसुत्तं छठं उबंगसुत्तं सातमं उमंगसुत्तं अमं उवंगसुत्तं नवमं उवंगसुत्तं दसमं उवंगसुत्तं एक्कारसमं उवंगसुत्तं बारसमं उबंगसुत्तं पढमं पईण्णगं बीअं पईण्णगं तीइयं पईण्णगं चउत्थं पईण्णगं पंचमं पईण्णगं الالالالالا لالالا لالا لسا تا کا کن [67] [68] Page #9 -------------------------------------------------------------------------- ________________ لالالالعا لم [76] [81] 83] संथारगं [आगमसुत्ताणि-२९ ] छठ्ठ पईण्णगं गच्छायार आगमसुत्ताणि-३० सत्तमं पईण्णगं-१ चंदावेज्झयं आगमसुत्ताणि-३० सतमं पईण्णगं-२ गणिविजा [आगमसुत्ताणि-३१ ] अठ्ठमं पईण्णगं देविंदत्थओ आगमसुत्ताणि-३२ नवमं पईण्णगं मरणसमाहि आगमसुत्ताणि-३३ दसमं पईण्णगं-१ वीरत्थव [आगमसुत्ताणि-३३ दसमं पईण्णग-२ निसीह आगमसुत्ताणि-३४ / पढमं छेयसुत्तं बुहत्कप्पो [आगमसुत्ताणि-३५ / बीअं छेयसुत्तं [79] क्वहार आगमसुत्ताणि-३६ ] तइयं छेयसुत्तं दसासुयखंधं [आगमसुत्ताणि-३७ ] चउत्थं छेयसुतं जीयकप्पो [आगमसुत्ताणि-३८ ] पंचमं छेयसुत्तं-१ पंचकपभास [आगमसुत्ताणि-३८ ] पंचमं छेयसुत्तं-२ महानिसीहं आगमसुत्ताणि-३९ / छ छेयसुत्तं [84] आवसस्सय [आगमसुत्ताणि-४० ] पढमं मूलसुत्तं ओहनियुत्ति [आगमसुत्ताणि-४१ / बीअं मूलसुत्तं-१ पिंडनिनुत्ति [आगमसुत्ताणि-४१ बीअं मूलसुतं-२ दसवेयालियं [आगमसुत्ताणि-४२ ] तइयं मुलसुत्तं उतरज्झयणं [आगमसुत्ताणि-४३ चउत्थं मूलसुत्तं नंदीसूयं आगमसुत्ताणि-४४ पढमा चूलिया 90] अणुओगदारं [आगमसुत्ताणि-४५ / बितिया चूलिया -----x---0---x--- [1] मायारी - ગુર્જરછાયા [ આગમદીપ-૧ ] પહેલું અંગસૂત્ર [2] सूया . ગુર્જર છાયા આગમદીપ-૨ ] બીજું અંગસૂત્ર [3] 60 - ગુર્જર છાયા આગમદીપ-૩ ] ત્રીજું અંગસૂત્ર [4] समवासी - ગુર્જરછાયા [ આગમદીપ-૪ ] ચોથું અંગસૂત્ર [5] વિવાહપન્નત્તિ - अरछाया [भागमही५-५ ] पांच, संगसूत्र fes] नयाधामो - भुईरछाया [भागमही५-8 ] @ अंगसूत्र fe7] 641स.सी. - अरछाया [ मामी-७ ] समुं मंगसूत्र [8] अंतगड६साओ - ગુજરછાયા [ આગમદીપ-૮ ] આઠમું અંગસૂત્ર [स्] मनुत्तसेवायसी - गुईया [मागमही५-८] नव संगसूत्र [10] પહાવાગરણે - ગુર્જરછાયા [ આગમદીપ-૧૦ ] દશમું અંગસૂત્ર [101] વિવાગસૂર્ય - ગુર્જરછાયા [ આગમદીપ-૧૧ ] અગિયારમું અંગસૂત્ર 102] ઉવવાઈયું - ગુર્જરછાયા [ આગમદીપ-૧૨ ] પહેલું ઉપાંગસૂત્ર [103] रायपसेशियं - ગુરછાયા [ આગમદીપ-૧૩ ] બીજું ઉપાર્ગસૂત્ર [104] જીવાજીવાભિગમ - ગુર્જરછાયા [ આગમદીપ-૧૪ ] ત્રીજું ઉપાંગસૂત્ર بالالالالالالالة السيالهال [85] ماليا لا لا لا لا لا لالا Page #10 -------------------------------------------------------------------------- ________________ [10] [105] પન્નવા સુd- ગુર્જરછાયા [ આગમદીપ-૧૫ ] ચોથું ઉપાંગસૂત્ર [10] સૂરપન્નત્તિ - ગુર્જરછાયા [ આગમદીપ-૧૬ ] પાંચમું ઉપાંગસૂત્ર [107 ચંદપન્નતિ - ગુર્જરછાયા [ આગમદીપ-૧૭ ] છઠું ઉપાંગસૂત્ર [108 બુદીવપન્નતિ- ગુર્જરછાયા [ આગમદીપ-૧૮ ] સાતમું ઉપાંગસૂત્ર [109 નિરયાવલિયાણ - ગુર્જરછાયા આઠમું ઉપાર્ગસૂત્ર [110] કપૂવડિસિયાણ . ગુર્જરછાયા [ આગમદીપ-૨૦ ] નવમું ઉપાગસૂત્ર [111] પુષ્ક્રિયાણ - ગુર્જરછાયા [ આગમદીપ-૨૧ ] દશમું ઉપાંગસૂત્ર [112 પુફચૂલિયાણ - ગુર્જરછાયા [ આગમદીપ-૨૨ ] અગિયારમું ઉપાંગસૂત્ર [113 વહિદાસાણ - ગુર્જરછાયા [ આગમદીપ-૨૩ ] બારમું ઉપાંગસૂત્ર [114 ચઉસરણું - ગુર્જરછાયા [ આગમદીપ-૨૪ ] પહેલો પવનો [115] આઉરપચ્ચક્ખાણું - ગુર્જરછાયા [ ગમદીપ-૨૫ ] બીજો પ્રયત્નો [11] મહાપણ - ગુર્જરછાયા [ આગમદીપ-૨૬ ] ત્રીજો પયનો [117] ભત્તપરિણા - ગુર્જરછાયા [ આગમદીપ-૨૭ { ચોથો પવનો [118] તંદુલવાલિય - ગુર્જરછાયા [ આગમદીપ-૨૮ ] પાંચમો પયનો [118] સંથારગે - ગુર્જરછાયા [ આગમદીપ-ર૯ ] છઠ્ઠો પયત્નો [12] ગચ્છાચાર - ગુર્જરછાયા [ આગમદીપ-૩૦ ] સાતમો પયત્નો-૧ [121 ચંદાવર્ઝા - ગુર્જરછાયા [ આગમદીપ-૩૦ ] સાતમો પયનો-ર [122] ગણિવિજા - ગુર્જરછાયા [ આગમદીપ-૩૧ | આઠમો પયત્નો [123 દેવિદત્યઓ - ગુર્જરછાયા. [ આગમદીપ-૩૨ | નવમો પયત્નો [124] વીરત્થવ - ગુર્જરછાયા [ આગમદીય-૩૩ ] દશમો પ્રયત્નો [125] નિસીહં - ગુર્જરછાયા [ આગમદીપ-૩૪ ] પહેલું છેદસૂત્ર [12] બુહતકપ્પો - ગુર્જરછાયા [ આગમદીપ-રૂપ ! બીજું છેદસૂત્ર [117] વવહાર - ગુર્જરછાયા [ આગમદીપ-૩૬ ] ત્રીજું છેદસૂત્ર [128] દસાસુયઝૂંધ - ગુર્જરછાયા [ આગમદીપ-૩૭ ] ચોથું છેદસૂત્ર [12] જીયકષ્પો - ગુર્જરછાયા [ આગમદીપ-૩૮ ] પાંચમું છેદસૂત્ર [13] મહાનિસીહં - ગુર્જરછાયા [ આગમદીપ-૩૯ ]. છઠ્ઠ છેદસૂત્ર [131] આવસ્મય - ગુર્જરછાયા આગમદીપ-૪૦ પહેલું મૂલસુત્ર [132] ઓહનિસ્તુત્તિ- ગુર્જરછાયા આગમદીપ-૪૧ બીજું મૂલસુત્ર-૧ [133] પિંડનિત્તિ - ગુર્જરછાયા આગમદીપ-૪૧ બીજું મૂલસુત્ર-૨ [134 દસયાલિય - ગુર્જરછાયા આગમદીપ-૪૨ ] ત્રીજું મૂલસુત્ર [13] ઉત્તરજૂરગ્યણ - ગુર્જરછાયા આગમદીપ-૪૩ ] ચોથું મૂલસુત્ર : [13] નંદીસુત્ત - ગુર્જરછાયા ! આગમદીપ-૪૪ ] પહેલી ચૂલિકા [137] અનુયોગધરાઈ - ગુર્જરછાયા [ આગામદીપ-૪૫ ] બીજી ચૂલિકા 0 -0 - 0 નોંધ:- પ્રકાશન 1 થી 31 અભિનવ શ્રુત પ્રકાશને પ્રગટ કરેલ છે. પ્રકાશન 42 થી ૯૦આગમત પ્રકાશને પ્રગટ કરેલ છે. પ્રકાશન 91 થી 137 આગમદીપ પ્રકાશને પ્રગટ કરે છે. Page #11 -------------------------------------------------------------------------- ________________ રિપત્ર नमो नमो निम्मल दंसणस्स પંચમ ગણધર શ્રી સુધમસ્વિામિને નમઃ :::.. પહા વાગરણે નવમુંઅંગસૂત્ર-ગુર્જરછાયા :::::: (અધ્યયન-૧ આવઢાર-૧-) [૧]હે જંબૂ! તે કાળે અને તે સમયે ચંપા નામક એક નગરી હતી. પૂર્ણભદ્ર ચૈત્ય વનખંડ-અશોક વૃક્ષ હતું. તે ચંપા નગરીમાં કોણિક રાજા હતો તેને ધારિણી દેવી નામે રાણી હતી. તે કાળે-તે સમયે શ્રમણ ભગવાન મહાવીરના અંતેવાસી આર્ય સુધમાં નામે શિષ્ય હતાં. તે જાતિ સંપન્ન, કુળસંપન્ન, બળસંપત્ર, રૂપસંપન્ન, વિનયસંપન્ન, જ્ઞાન દર્શન-ચારિત્રસંપન્ન,લાસપત્ર, લાઘવતાસંપન્ન, ઓજસ્વી તેજસ્વી-વર્ચસ્વી, યશસ્વી. ક્રોધ-માન- લોભને જીતેલા, નિદ્રા-ઈદ્રિયપરિષહને જીતેલા, જીવિત-મરણ અને ભયથી. મૂકાયેલા, તપ-ગુણ-કરણ-ચરણ- નિશ્ચય પ્રધાન, આર્જવ- માર્દવલાઘ- વ-ક્ષમાં પ્રધાન ગુણિમુક્તિ-મંત્ર-બ્રહ્મચર્ય-વેદપ્રધાન, નય-નિયમ-સત્ય-શૌચ પ્રધાન, જ્ઞાનદર્શનચારિત્ર પ્રધાન, ચૌદપૂર્વી, ચાર જ્ઞાન યુક્ત, પાંચસો સાધુ સાથે પરીવરેલા, પૂર્વોનૂપૂવ વિચરતાં એક ગામથી બીજે ગામ જતાં જે આ ચંપા નગરી ત્યાં પધાર્યા. યાવતું યથાપ્રતિ રૂપ અવગ્રહને અવગ્રાહીને, સંયમ અને તપ વડે આત્માને ભાવિત કરી વિહરતા હતા. પર્ષદા નીકળી, ધર્મ કથન કર્યું, જે દિશાથી પર્ષદા આવી હતી તે દિશામાં પાછી ગઈ. તે કાળે અને તે સમયે આર્ય સુધમાં સ્થવિરના અંતેવાસી આર્ય જંબૂ નામના અણ ગાર કે જે કાશ્યપ ગોત્રના હતા, આર્ય સુધમાં સ્થવિરની બહુ દૂર નહીં- બહુ નજીક નહી તે રીતે રહીને સંયમતપ વડે પોતાના આત્માને ભાવિત કરીને વિચારતા હતા. શ્રદ્ધા-સંશય-કુતૂહલપૂર્વક આર્ય જેબૂએ ઉઠીને જ્યાં આર્યસુધમાં સ્થવિર હતા. ત્યાં આવ્યા, પ્રદક્ષિણાપૂર્વક વંદન-નમસ્કાર કર્યો, અતિ દૂર નહીં-અતિ નિકટ નહીં એ રીતે વિનયપૂર્વક અંજલી કરી-કહ્યું. હે ભગવન્! શ્રમણ ભગવંત મહાવીરે વાવતુઅનુત્તરોવવાઈયદસા નામક નવમાં અંગનો જે પ્રમાણે અર્થ પ્રરૂપિત કર્યો છે તે પ્રમાણે દશમાં અંગ સૂત્ર “પહા વાગરણનો શો અર્થ પ્રરૂપેલ છે? હે જંબૂ! ભગવંતે દશમાં અંગ સૂત્ર પ્રશ્ન વ્યાકરણના બે શ્રુતસ્કંઘ પ્રરૂપેલા છે. આશ્રવાર અને સંવરદ્વાર. હે ભગવન્! પહેલાં શ્રુત સ્કંઘના કેટલા અધ્યયનો કહ્યા છે? હે જંબૂ! પાંચ અધ્યયનો કહ્યા છે. બીજા ના પણ તે જ રીતે પાંચ અધ્યયનો કહ્યા છે. [૨]પ્રવચનના સારભૂત આશ્રવ અને સંવરના નિશ્ચિત અર્થને હું કહું છું. જે પૂર્વ Page #12 -------------------------------------------------------------------------- ________________ આશ્રવ, અધ્યયન-૧ 251 મહર્ષિઓ એ મોક્ષના પ્રયોજનભૂત તે અર્થને સુંદર રીતે કહ્યો છે તે રીતે હું કહું છું. [૩]જિનેશ્વર દેવે આશ્રવના પાંચ ભેદો કહ્યા છે. હિંસા, મૃષા, અદત્ત, અબ્રહ્મચર્ય અને પરિગ્રહ. [4 હિંસારૂપ પ્રથમ આસદ્ધારનું સ્વરૂપ હિંસાના પર્યાય નામો, હિંસાના કારણો તેના ફળ-પરીણામ, પ્રાણ વધ કરનારનું સ્વરૂપ વર્ણવેલ છે તે તું સાંભળ [પશ્રી જિનેશ્વરદેવે એ પ્રાણાવધને હંમેશાં પાપકારી ચંડ- રૌદ્ર શુક, સાહસિક અનાર્યનિધૃણ-નિઃશંસ-પ્રતિભય.- અતિભય- બીહામણો, ત્રાસના સ્થાન, અન્યાય કારી, ઉદ્વેગકારી અપેક્ષારહિત, નિધર્મ-નિપિપાસા, નિષ્કરુણ નરકમાં લઈ જવાવાળો, મોહ તથા મહાભયનો કરણહાર, અને મરણ વૈમનસ્યકારક કહ્યો છે અને તે પહેલું અધર્મદ્વાર છે. [૬]હવે હિંસાનાં ગુણનિષ્પન્ન એવાં 30 નામ કહે છેઃ પ્રાણવધ, શરીરથી જીવનું ઉમૂલન કરવું તે,અવિસંભ, હિંસા-વિહિંસા અત્ય, ઘાત કરવો તે, મારવું તે, વધ કરવો. તે, ઉપદ્રવ કરવો,-નિપાતના, આરંભ-સમારંભ કરવો, આયુષ્ય કર્મને ઉપદ્રવ કરવો ભેદ કરવા, આયુષ્યને ગાળવું, આયુષ્યને સંવર્ત કરવું, સંકોચાવવા, મૃત્યુ કરવું, અસંયમ કરવો, જીવની સેનાનું મર્દન કરવું, શ્વાસથી જીવનો અંત કરવો, પરભવમાં ગમન કરાવવું, દુર્ગતિમાં પાડવું, પાપરુપ કોપ કરવો, પાપકાર્યમાં આસક્ત થવું, શરીરનું છેદન, જીવિતવ્યનો અંત કરવો, ભય કરવો, ઋણ વધારવું, વજ, પરિતાપ દુઃખરુપ આસવ, પ્રાણ કાઢવા, નિયતતા , લોપન , ઉત્તમ ગુણની વિરાધના, એ રીતે સમુચ્ચયે ત્રીસ નામ કહેલાં છે અને કટુ ફળદાયી છે. [૭]હવે કેટલાક પાપીઓ ઉપર કહ્યા સિવાયની બીજી રીતે પણ હિંસા કરે છે, તે કહે છે. અસંયતિ, અવિરતિ, અનુપશાન્ત પરિણામવાળા અને દુષ્ટ યોગને ધારણ કરનાર પ્રાણવધ કરે છે. એ પ્રાણવધ ભયંકર, બહુવિધ-અનેક પ્રકારનો છે, હિંસા કરનારાઓ અન્ય જીવોને દુ:ખ ઉપજાવવામાં તત્પર રહે છે અને તેઓ નીચે જણાવેલ ત્રસ-સ્થાવર જીવોની ઉપર દ્વેષ રાખવાની બુદ્ધિવાળા હોય છે. જલચર - મત્સ્ય, મોટાં મત્સ્ય, તિમિંગલ જાતિનાં વગેરે અનેક પ્રકારનાં મત્સ્ય, વિવિધ પ્રકારના દેડકાં, બે પ્રકારના કાચબા, વિશિષ્ટ નકચક્ર નામના મસ્યો બે પ્રકારના મગર, મુસંઢ વિગેરે વિવિધ પ્રકારના ગ્રાહ, દિલિ, વેઢક, મંડુક, સીમાકર, પુલક એ પાંચ પ્રકારના ગ્રાહ, સુસુમાર એ વિગેરે અનેક જાતનો જલચર. સ્થલચર -મૃગ, રુરુ જાતિનો મૃગ, અષ્ટાપદ, ચમરી ગાય, સાવર, ગાડર, સસલાં, વન ચર પ્રાણી, ગોધા, રોહિત, ઘોડા, હાથી,ગધેડા, ઉંટ, કરજ, ખડૂત, વાંદરા, રોઝ નહાર, શિયાળ, નાનાં ભુંડ, બિલાડાં, મોટા સુઅર, શ્રીકંદલક, આવત, લોકડી, બે ખરીવાળા પશું,એક જાતિનાં હરણ, પાડા, વાધબકરા,ચિત્રા. કુતરા,તરસ,રીંછ,અચ્છ, મલ્લક મૃગવિશેષ શાલસિંહ, ચિલ્લાર, વગેરે ચતુષ્પદ જાનવરો. ઉરપરિસર્પ, અજગર, ફેણ વિનાનો સર્પ દ્રષ્ટિવિષ સર્પ, મકુલોક સર્પ, કાકોદર, દર્ભકર, ફણધર, અસાલીયો સર્પ, મહોરગ, ઈત્યાદિ ઉરપરિસર્પ. ભુજપરિસર્ષ- હીરલ, સંરંગ સેહ, સેલ્લગ, ઉંદર, નોળીયો, કાચજો, કાંટાવાળો શેળો. ખીસકોલી, ચાતુષ્પદ, ગરોળી, એ ભુજપરિસર્પ ખેચર-હંસ, બગલા, બતક, સારસ, આડા પંખી, સેંતીકાપંખી, કુલલ, બંજુલ, Page #13 -------------------------------------------------------------------------- ________________ 252 પહાવાગરણ- 1/1/7 પારાપત, કીવ, પીપી શબ્દ બોલનાર, ચેત હંસ, પગ અને હોં કાળાં હોય તેવા હંસ ભાસ કુલી કોસ કૌંચ, દગતુંડ, ઢેલ, સુઘરી, કપીલ પીંગળાક્ષક, કારંવ, ચક્રવાક, ઉક્કોસ, ગરુડ, પંગુલ પોપટ, કળાવાળો મોર, કાબરી, નંદમાણકર નંદીમુખ કોરંગ, ભીંગારક, કોણાલય, જીવજીવક, તેતર વર્તક, લાવો, કપીંજલ, હોલા, કાગ, પારેવા, ચિડી ઢંક, કુકડા, મેસર, નાચનારા મોર, ચકોર, હયપુંડરીક, કરકરક, સીંચાપા, કાગડા, વિહંગ, મેણાસી, ચાસ વડવાગોળ, ચામાચીડીયાં, વિતતપંખી, એ વેગેરે ખેચર જલચર, સ્થલચર, ખેચર અને પંચેન્દ્રિય પશુના સમૂહને હણે બેઈન્દ્રિય, તેઈન્દ્રિય અને ચૌરેન્દ્રિય જીવોને હણે વિવિધ પ્રકારના જીવો જેમને પોતાનું જીવિત વહાલું છે અને મરણનાં દુખથી ત્રાસે છે. એ બિચારા રાંક જીવોને ક્રૂર કમ હણે છે. તેઓ એ પ્રાણીઓને જે જે કારણે કરીને હણે છે, તે કારણો નીચે મુજબ છે : ચામડાં, ચરબી, માંસ, મેદ લોહી, જમણા પાસની ગાંઠ, ફેફસાં, મગજ, હૃદયનું માંસ, આંતરડાં, પિત્ત, ફેફસાં દાંત, હાડકાં, હાડકાંનીઅંદરની મજ્જા, નખ, આંખ, કાન, નાક, નાડી, શીંગડાં, દાઢ, પાંખ, વિષ, હાથીદાંત, અને વાળને માટે પંચેન્દ્રિય જીવને હણે છે. ભ્રમર મધુકર વગેરે ચૌરેન્દ્રિય જીવના સમૂહના મધુરા રસમાં ગૃદ્ધ થએલા ચૌરેન્દ્રિય જીવોને હણે છે. તેવીજ રીતે શરીરના રક્ષણને અર્થે. ઉંઘને અર્થે રાંક તેન્દ્રિય જીવો ને હણે છે. વસ્ત્રને અર્થે કીડા વગેરેને,ઘરને અર્થે બેઈન્દ્રિય જીવો સાથેની માટીને, તેમજ વિભૂષણને અર્થે બેઈન્દ્રિય જીવોને, એ રીતે અનેક કારણોને માટે અજ્ઞાની જીવો બેઈન્દ્રિયાદિ ત્રસ જીવોને હણે છે. એ સિવાય એકેન્દ્રિયને આશ્રયે રહેલા ત્રસ જીવોને તથા ત્રસ જીવોને આશ્રયે રહેલા એકેન્દ્રિય જીવોને પણ તેઓ અનેક કારણને લીધે હણે છે. તે બિચારા એકેન્દ્રિય જીવો રક્ષણરહિત છે, શરણરહિત છે, અનાથ છે, બાંધવાદિરહિત છે, કર્મથી સાંક નથી બંધાયેલા છે, અકુશલ પરિણામવાળા છે, મંદબુદ્ધિ લોકો જેમને જાણતા નથી એવા છે. એ જીવો પૃથ્વીકાયના જીવો છે તથા પૃથ્વી કાયને આશ્રયે રહેલા જીવો છે, પાણીના જીવો છે તથા પાણીને આશ્રયે રહેલા જીવો છે. અગ્નિ ના જીવો છે, વાયુના જીવો છે, તૃણ-વનસ્પતિના જીવો છે તથા તેને આશ્રયે રહેલા જીવો છે. તે જીવો એકેન્દ્રિયપણે ઉત્પન્ન થાય છે અને તેમનો આહાર પણ એકેન્દ્રિયનો છે. એવા ત્રસને તેઓ હણે છે. ત્રણ જીવો એકેન્દ્રિયાદિનો જે આહાર કરે છે તેના સરખાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, શરીર, રુપ અને સ્વભાવ પરિણમે છે. બે આંખે દેખાય નહિ તેવા તથા આંખે દેખાય તેવા ત્રસકાયના અસંખ્યાત જીવો છે. તેમજ સ્થાવર, સૂક્ષ્મ, બાદર, પ્રત્યેક, સાધારણ અને અનંત કાયાદિક જીવોને તેઓ હણે છે. આ સ્થાવર જીવો વિવેક રહિત, સુખદુઃખના જણવાવાળા છે. આ પ્રકારના ત્રસ અને સ્થાવર જીવોને તે લોકો હણે છે. ખેતી, વાવ, ક્યારા, કૂવા, તળાવ, માટી ખાણ, ખાઈ, વાડી, ક્રીડાનાં સ્થાન, પગલાં ગઢ, બારણાં, કોઠા, માર્ગ, તથા પગથીયાં, મહેલો, તેના બાગો, ભવન, ગૃહ, ઘાસના કુબા, પર્વત ઉપરનાં ગૃહ, હાટ, પ્રતિમાનું સ્થાનક, દેવમંદિર, ચિત્રસભા, પરબ, દેવનાં સ્થાનક, તાપસાદિકનાં સ્થાનક, ભોંયરાં અને માંડવા, તેમજ વાસણ, ઘરનાં રાચર ચીલાં, એ વગેરે અનેક પ્રકારનાં કારણો એ મંદ બુદ્ધિવાળાઓ પૃથ્વીકાયની હિંસા કરે છે. સ્નાન, પાન, ભજન, વસ્ત્ર ધોવાં, શૌચ આદિને કારણે મંદ બુદ્ધિવાળાઓ અપ Page #14 -------------------------------------------------------------------------- ________________ આશ્રવધાર, અધ્યયન-૧ 257 કાયની હિંસા કરે છે. રાંધવું. રંધાવવું. અગ્નિ સળગાવવા. દીવો વગેરે કરવા, ઈત્યાદિ કારણે અગ્નિકાયની હિંસા કરે છે. ઝાટકવું, વીંજણો વીંજવો, બેપડો મોરપીચ્છ ફેરવવી. મુખે ઉચ્ચાર કરવો, તાલોટા વગાડવા સાગપત્ર ફરકાવવું, વસ્ત્ર આદિના વાયુ ઢોળવો ઈત્યાદિથી વાયુકાયની હિંસા કરે છે. ઘર, હથી યાર, અત્ર, શય્યા, આસન પાટિયું, સાંબેલું, ખાંડણીઓ, વીણા પટહ અતોધ વહાણસ વાહન, મંડપ, નાના પ્રકારનાં ભવન, તોરણ, કાષ્ટ-પાષાણનાં દહેરો, જાળી, અર્ધ ચંદ્રાકાર પગથીયા, બારસાખ ચંદ્રશાળા, વેદિકા, નીસરણી, હોડી, નગારી, ખુંટા, પરબ- આશ્રમ, સુગંધદાયક પદાર્થ પુષ્પમાળા, અંગવિલેપનના પદાર્થો, વસ્ત્રો, ધુસરું, હળ, પાત્ર, રથ, પાલખી, ગાડાં, યાન, ગઢના કોઠા, ગઠની અંદરનો માર્ગ, બારણાં, પોળ, આગળો, રહેંટ, શુળી, લાકડી, મુસંઢિ હથી યાર ઈત્યાદિ ઘણાં કારણોને માટે ઉપર જણાવ્યા તે તથા બીજાં સત્વવાળાં તથા સત્વ વિનાનાં વૃક્ષોના સમૂહ ઈત્યાદિ વનસ્પતિકાયની હિંસા અતિમૂઢ અને દારુણ મતિવાળા. ઓ ક્રોધ, માન, માયા, લોભ, હાસ્ય, રતિ, અરતિ, શોકવડ, વેદને માટે, જીવિતને અર્થે, કામભોગને અર્થે, ધનને અર્થે અને ધર્મ નિમિત્તે કરે છે. વળી તેઓ સ્વવશ રહેલાને, પરવશરહેલાને પોતાને અર્થે પરઅર્થે ત્રણ પ્રાણી અને સ્થાવરએકેન્દ્રિયાદિકને હણે છે. તે મંદ બુદ્ધિવાળાઓ સ્વવશપણે તેમ પરવશપણે અને બે પ્રકારે હિંસા કરે છે. તેઓ પોતાને અર્થે. પરને અર્થે અને બેઉને અર્થે હિંસા કરે છે. તેઓ હાસ્યપૂર્વક, વૈરપૂર્વક અને રતિ ઉપજાવવા અર્થે, તેમજ એ ત્રણને અર્થે, હિંસા કરે છે. તેઓ ક્રોધ કરીને, લોભે કરીને અને અજ્ઞાનપણે કરીને તેમજ એ ત્રણે કરીને હિંસા કરે છે. ધનોપાર્જનને અર્થે. ધર્મ નિમિત્ત, કામ-ભોગને અર્થે તેમજ એ ત્રણેને અર્થે તેઓ હિંસા કરે છે. [૮]આ બધી હિંસા કોણ કરે? સુઅરનો શિકારી કરમચ્છીમાર પારધી વાગરો ચરી, બાંધવા ઉપાયો કરનાર ત્રાપા પર બેસીને જાળ નાંખનાર બાજ પક્ષી, લોહનાં સાધનો, ડાભના પાસલા, કુંડી, બકર વગેરે શિકારનાં સાધનો, અને પાપી સેવકોને પણ તે ચાંડાલો પોતાના હાથમાં રાખે છે. વનચરવ્યાધ મધ એકઠું કરનારા, બાળ હત્યારા, મૃગોના પોષક, સરોવર-દ્રવ-નદી-તળાવ-નાનું તળાવ વગેરેને ગાળનારા, તેને વિશેષ ઉંડા કરનારા, પ્રવાહને બાંધનારા, પાણીને વહેવડાવી નાંખનારા, કાળકૂટ જોર અને સામાન્ય વિષ આપી હિંસા કરનારા, ઘાસ તથા ખેતર વગડાને અગ્નિ લગાડી નિર્દયતાથી બાળનારા, અને દૂર કર્મ કરનાર, મ્લેચ્છ જાતિના લોકો : આ પ્લેચ્છ જાતિના લોકો ક્યા ક્યા દેશના વાસી છે? સકક, યવન, સંવર, બર્બશ, કાય. મુરડ, ઉડ, ભડગ દેશ ભિત્તિય, એકુણીક, કુલાક્ષ, ગોડ, સિંહલ, પારસ, કોંચ, અંધ, દ્રવિડ, ચિલ્લલ, પુલિંદ, આગેસ, ડોંબે, પોક્કણ, ગંધહારક, બહલીક, જલ, રોમ, મોસ, બકુશ, મલય, ચુંબક ચુલિક, કોંકણકે, મેદ, પલ્લવ, માળવ, મગર, આભાષિક અનક્ષ ચીન,હલાસિક,ખસ, ખાસિક નેધર, મહારાષ્ટ્ર, મુષ્ટિક, આરબ, ડોવિલક, કુહણ, કેય, હુણ, રુકડ, મગ અને ચિલાક એ દેશના વાસીઓ પાપમતિ છે. તેઓ જલચર, સ્થળચર, નખવાળાં પ્રાણીઓ, સંપદિ, ખેચર સાળસા જેવા મુખવાળાં પંખીઓ, સંજ્ઞા પ્રાણીઓ, અસંગ્લી પ્રાણીઓ, પતિ જીવો વગેરેની અશુભ લેશ્યા અને દુષ્ટ પરિણામે કરીને હિંસા કરે છે. એ પ્રાણીહિંસા કરનારાઓ હિંસા કરવાને સામા ચાલીને જાય છે. તેઓ પાપ ઉપર અચિવાળા, પ્રાણવધ કરીને આનંદ માનનારા જીવહિંસાને અનુષ્ઠાન Page #15 -------------------------------------------------------------------------- ________________ 254 પહાવાગર- 1/18 માનનારા અને પ્રાણી હિંસાની કથા વાર્તા સાંભળવામાં સંતોષ ધરાવનારા હોય છે. તે પાપનાં ફળ તેમાં આનંદ માનનારને બહુ પ્રકારે ભોગવવાં પડે છે. અજ્ઞાનપણે એ કરેલાં પાપોનાં ફળ નરકાદિનાં દુઃખ કારક અને ભયંકર હોય છે. ધણા કાળ સુધી અવિશ્રાન્ત પણે અનેક પ્રકારથી નરક અને તિર્યંચની ગતિમાં વેદનાનો અનુભવ એ પાપો કરાવે છે. . આયુષ્ય પૂરું થયે એ જીવો ઘણાં અશુભ કર્મોને યોગે નરકમાં ઉત્પન્ન થાય છે. એ નરક કેવી છે? તેને વજમય ભીંતો છે, તે અતિ પહોળી છે. સાંધા વિનાની છે, દ્વાર વિનાની છે, કઠોર ભૂમિમાં તળીયાં છે, તેનો સ્પર્શ કર્કશા છે, ઉંચી-નીચી વિષમ ભૂમિ છે. એ નરકગૃહ બંધીખાનાં જેવા છે. તે અત્યંત ઉષ્ણ, હંમેશા, તપ, દુર્ગધી, ઉદ્વેગજનક ને ભયંકર દેખાવવાળાં છે. તે નરકગૃહો શીતળતામાં હીમનાં પડેલાં જેવાં છે કાન્તિએ કાળાં છે, ભયંકર છે, ઉંડો છે, રોમાંચકારક છે, અરમણીય છે. અનિવાર્ય રોગ અને રાથી પીડાયેલા નારકી જીવોનું એ નિવાસસ્થાન છે. ત્યાં હંમેશ તિમિસ્ર ગુફા જેવો અંધકાર વ્યાપેલો છે, ત્યાં પરસ્પર ભય રહેલો છે. ત્યાં પ્રહ, ચંદ્ર, સૂર્ય, નક્ષત્ર, તારા વગેરે નથી. આ નરકગૃહો મેદ, ચરબી, માંસ પરુ, લોહીથી મિશ્રિત અને દુર્ગધમય, ચીકા તથા સડી ગએલા કાદવથી વ્યાપ્ત છે. ત્યાં ખેરનાં લાકડાંના જેવો જાજ્વલ્યમાન અને રાખથી ઢંકાયેલા જેવો અગ્નિ છે. એ નરકગૃહોનો સ્પર્શ તલવાર, છરો, કરવતની ધાર જેવો તીક્ષ્ણ, વીંછીના આંકડાના ડંખ જેવો અતિ દુઃખકર છે. એવા નરકમાં જીવ રક્ષણ વિનાનો, શરણ વિનાનો, કડવાં દુઃખે કરી પીડા પામતો, પૂર્વે બાંધેલાં કમવાળો હોઈ વેદના ભોગવ્યા કરે છે. નરકમાં પરમાધામી દેવો વ્યાપી રહેલા છે. નારકી જીવોને અંતર્મુહૂર્તમાં વૈક્રિય-લબ્ધિ વડે કરી બેડોળ, બીહામણું અને હાડકાં-નસો-નખ-રોમથી રહિત શરીર પ્રાપ્ત થાય છે. ત્યાર પછી પાંચ પર્યાય અને પાંચ ઈન્દ્રિય પરિપૂર્ણ વિકસે છે અને તે વડે અશુભ વેદનાઓ ભોગવે છે. તે વેદના અત્યંત આકરી, પ્રબળ, સર્વશરીર વ્યાપી, છેવટ સુધી રહેનારી હોય છે. વળી તે વેદના તીવ્ર, કર્કશ, પ્રચંડ, બીહામણી, અને દારુણ. લોહીની મોટી હાંડલીમાં રાધવું, સેકવું, તાવડીમાં તળવું, ભઠ્ઠીમાં ભેજવું, લોઢાની તડાઈમાં ઉકાળવું, બલિદાન દેવું ખાંડવું, શાલ્મલી વૃક્ષના તીણ લોહકંટકલ જેવા કાંટા ઉપર રગદોળવું, ફાડવું, વિદારવું, માથાને પાછળ નીચું નમાવી બાંધવું, લાકડીથી ફટકા મારવા, ગળામાં બળાત્કારે ફાંસી નાંખીને હિંચોળવું, શૂળની અણી ધોંચવી, આજ્ઞા કરીને ઠગવું, ભોંડા પાડવું, અપમાન કરવું, ગુન્હો બતાવીને વધભૂમિમાં લઈ જવું, વધ્ય જીવને માટીમાં દાટવો. એ પ્રમાણેનાં કષ્ટોથી પૂર્વે કરેલાં કમોંના સંચયથી નારકી જીવો પીડાય છે. નરક ક્ષેત્રોનો અગ્નિ દાવાનળ સરખો એને અતિ દુઃખકારી, ભયકારી, અશાતાકારી શારીરિક અને માનસિક એવી બે પ્રકારની વેદના એ જીવો ભોગવે છે, અને એ વેદનાને એ પાપીઓ ધણા પલ્યોપમ અને સાગરોપમના આયુષ્ય સુધી દયાજનક રીતે સહન કરે છે. પરમાધામી જ્યારે નારકીને ત્રાસ ઉપજાવે છે, ત્યારે નારકીઓ ભયભીત સ્વરે. આક્રન્દ કરતાં કહે છે. હે અત્યંત શક્તિમાન, હે સ્વામી, હે ભાઈ, હે બાપ, હે તાત, હે શત્રુજિત ! મને છોડો, હું મરું છું, હું દુર્બલ છે, વ્યાધિપીડિત છું!” એમ બોલતો તે જીવ દયારહિત પરમાધામી તરફ દ્રષ્ટિ કરે છે કે રખે મને મારશે! તે કહે છે “મને કૃપા કરીને મુહૂર્તમાત્ર Page #16 -------------------------------------------------------------------------- ________________ આશ્રવ, અધ્યયન-૧ 255 શ્વાસોશ્વાસ લેવા દો અને મારા પર રોષ ન કરો! હું ક્ષણ માત્ર વિસામો લઈ શકું તે માટે મારું ગળાનું બંધન છોડો, નહિતર હું મરી જઈશ. મને બહુ તરસ લાગી છે, માટે મને પાણી પીવા આપો. તે વખતે પરમાધામી તે નારકીને કોમળ આમંત્રણ વડે “શીતળ અને નિર્મળ પાણી નું પી” એમ કહે છે કે અને તેને પકડીને પરમાધામી કથીરનો રસ કળશ માંથી રેડે છે, તે પાણી દેખીને નારકી ધ્રુજી ઉઠે છે અને આંસુ ગાળતાં કરુણાજનક સ્તરે કહે છે કે “મારી તરસ હવે છીપાઈ ગઈ છે, મારે હવે પાણી પીવું નથી” એમ બોલતાં નારકીઓ દિશાઓમાં દ્રષ્ટિ કરતા, રક્ષણરહિત, શરણરહિત, અનાથ, અબાંધવ, સ્વજ નાદિથી રહિતપણે ભય પામેલા મૃગોની પેઠે ઉતાવળા અને ભયથી ઉદ્વિગ્ન થઈ નાસે છે, તે નાસી જતા નારકીને નિર્દય પરમાધામીઓ બળાત્કારે પકડીને તેમનું હોં લોહદંડ વડે ખુલ્લું કરીને કડકડતાં કથીરના રસને તેમાં રહે છે. કોઈ પરમાધામીઓ તેમને દાઝતા જોઈને હસે છે. તે વખતે નારકીઓ પ્રલાપ કરે છે, ભયકારી અશુભ શબ્દ ઉચ્ચારે છે. રૌદ્ર શબ્દ કરે છે, કરુણ વચનો બોલે છે. પારેવાની પેઠે ગદ્ગદ્ સ્વરે કરે છે. એ રીતે પ્રલાપ કરતા, વિલાપ કરતા, દયામણે શબ્દ આઠંદ કરતા ત્યારે શબ્દો ઉચ્ચારે છે. કોપતા પરમાધામીઓ અવ્યક્ત ગર્જના કરીને તેને પકડે છે, બળ વાપરે છે. પ્રહાર કરે છે, છેદે છે, ભેદે છે, ભોંય પછાડે છે, આંખના ડોળા કાઢે છે, હાથ આદિ અંગ કાપે છે, છેદે છે, મારે છે, ગળું પકડી બહાર કાઢે છે, પાછો ધકેલે છે, અને કહે છે “પાપી ! તારા પૂર્વનાં પાપકર્મને અને દુષ્કૃત્યોને સંભાર.” એવા શબ્દોથી જેવી રીતે નગરમાં આગ લાગવાથી કોલાહલ ને લોકોને ત્રાસ ઉપજે તેવી રીતે નરકમાં પડઘા પડે છે. નરકમાં પરમાધામી ઓથી પીડા પામી રહેલા નારકીઓ અનિષ્ટ શબ્દો ઉચ્ચાય કરે છે. એટલે પરમાધામી ઓ તેમની તલવારની ધાર સરખાં પાંદડાંના વનમાં, દર્ભના વનમાં, અણ ઘડ- પત્થરના રણમાં અણીદાર શૂળોના જંગલમાં, ખારથી ભરેલી વાવમાં, ઉકળેલાં કથીરરસની વેતરણી નદીમાં, કદંબપુષ્પ સરખી ચળકતી રેતીમાં, પ્રજ્વલિત ગુફાકંદરામાં ફેંકે છે. તેથી તેઓ મહાપીડા પામે છે. અતિ તમ કાંટાવાળા ધૂસરા સહિત રથે નારકીઓને ડીને તપાવેલ લોહમાર્ગ ઉપર પરાણે પરમાધામીઓ ચલાવે છે અને ઉપરથી નાના પ્રકારનાં શસ્ત્ર કરીને તેમને માર મારે છે. તે શસ્ત્રો કેવા છે ? મુદગર, મુસુંઢિ કરવત, ત્રિશુળ, હળ, ગદા, મુશલ, ચક્ર, ભાલો, બાણ, શૂળી, લાકડી, છરો, નાળ, ચામડામાં મઢેલા પત્થર, મુદ્દગરાકાર, મુષ્ઠિ, તલવાર, ખેડગ તીર,લોહનું બાણ, કળગ કાતરણી, વાંસલો, પરશું અણીદાર ટંક, એવાં. અતિ તીક્ષ્ણ, નિર્મલ, ચકચકાટ કરતાં અનેક પ્રકાર નાં ભયંકર શસ્ત્રો વિક્રેય બનાવીને સજ્જ કરીને પૂર્વ ભવના વૈરભાવથી નારકીઓ અંદરોઅંદર મહાન વેદના ઉપજાવે છે. સામા થઈને બીજાને મારે છે. મુદગરના પ્રહારે એક બીજાને ચૂર્ણ કરેલ છે, મુસંઢિએ કરીને ભાંગે છે, દેહને કચડી નાંખે છે, યંત્રે કરીને પીલે છે, તરફડતાં દેહને હથીયારે કરીને કાપે છે. ચામડી ઉતરડી નાંખે છે, કાન-હોઠ-નાક હાથ-પગ છેદી નાંખે છે, વાંસલેથી અંગ-ઉપાંગને છેદે છે, કડકડતા ઉના ક્ષાર સિંચીને ગાત્રને બાળે છે, ભાલાની અણી ભોંકીને શરીરને જર્જરિત કરે છે, ભોંય ઉપર પાડીને રગદોળે છે, વળી નરકમાં નહાર, કૂતરા, શીયાળ, બિલાંડા, અષ્ટાપદ, ચિત્તા, વાધ, સિંહ એવા મન્દોન્મત્ત જાનવરો જે સદા ભોજનરહિત હોઈ સુધાથી પીડા ઈને અતિ ધોર અને બીહામણા શબ્દો કરે છે અને Page #17 -------------------------------------------------------------------------- ________________ 256 પહાવાગરસં- 11/8 જેમનાં 5 અત્યંત બીહામણાં છે, તેઓ નારકીને પગ વચ્ચે વાલીને પોતાની આકરી દાઢથી તીવ્ર રીતે ડંખે છે, ખેંચે છે, તીવ્ર નખે કરીને તેમને ફાડે છે, અને તેમના દેહને વિદારીને દિશા-દિશામાં ફેંકી દે છે, તેથી તેમનાં અંગના સાંધા ઢીલા થઈ જાય છે અને અંગોપાંગ વ્યાકુળ થઈ જાય છે. તે નારકીના શરીરને કંક, ક્રસ ગીધ, ધોર અને મોટાં , કાગડા જેવા પંખીઓનો સમૂહ પોતાના કર્કશ, નિશ્ચલ અને આકરાનખે કરીને ચૂંટે છે. અને લોહમય ચાંચે કરીને તેમને પકડે છે. એ પંખીઓ પાંખે કરીને મારે છે અને તીવ્ર નખે કરીને જીભ તથા આંખ ખેંચી કાઢે છે, નિર્દયપણે ત્વચાને ઉતરડી નાંખે છે એટલે એ નારકીઓ આક્રંદ કરતા ઉંચે ઉછળે છે, નીચા પડે છે, અને ચારે બાજુએ પરિભ્રમણ કરે. છે. પૂર્વ કર્મના ઉદયથી તેઓ પશ્ચાતાપ કરે છે. બળે છે, અને પોતાને નિંદે છે. પૂર્વે કરેલાં કમને અને પાપોને અનુસરતાં ચીકણાં દુખ તે તે નરકમાં ભોગવીને પછી નારકીનાં આયુષ્યો પૂરાં થતાં તેઓમાંના ઘણા તિર્યંચની ગતિમાં ઉત્પન્ન થાય છે. તે ગતિમાં પણ એ જીવો દારુણ દુઃખ ભોગવે છે. તે ગતિમાં જન્મ, મરણ, જરા વ્યાધિ એ બધાં રેંટની ગતિની માફક ભોગવવાં પડે છે. જલચર સ્થલચર અને ખેચરની ગતિમાં ઉપજીને માંહોમાંહે વિનાશ અને પ્રપંચ આદરે છે. દુઃખી થાય છે. આ દુઃખો કેવાં છે ? ટાઢ, તાપ, તરસ અને ભૂખની વેદના વેઠવી, સુશ્રષાથી રહિતપણે વનમાં જન્મ પામવો, સદાયે ભય તથા ઉગમાં વસવુ, ભયે કરીને જાગવું; વધનું-બંધનનું-પ્રહારનું દુઃખ વેઠવું, ખાડામાં પડવું, હાડકાં ભાંગવાં, નાક વિંધાવવું, પ્રહાર કરી દુ:ખ પામવું, કાન વગેરે અંગોપાંગ છેદાવવાં,માર ખાઈને કામ કરવું, ચાબુક-અંકુશ-આર વગેરેને શરીરમાં ભોંકાવવાં,પરાણે શીખવું, માતાપિતાનો વિયોગ સહેવો, કાન-નાકના છિદ્ર વાટે રાશ-દોરડા વડે બંધાવું; હણાવું, ગળું આમળવાથી મરણ પામવું, ગલ અને જાળે કરી પાણીમાંથી બહાર નીકળવું, પોંકની પેરે રોકાવું, છેદાવું, બંધનમાં રહેવું, પાંજરામાં પુરાવું, પોતાના ટોળમાંથી વિખૂટા પડવું, દોરાવવું, દોરડા વડે ગળે બંધાવું, વાડામાં ધણાં પશુંઓ સાથે પુરાવું, કાદવ-પાણીમાં ખૂચવું, ઉંડા ખાડામાં નંખાઈને ગાત્રભંગ વેઠવો, નીચે પછડાવું, બળવું. ઈત્યાદિ સેંકડો દુઃખોથી તે પાપી જીવને સંતપ્ત થવું પડે છે. નરકમાં જે કર્મના ફળ દુઃખ રુપે ભોગવ્યા છે તે પૂરાં નહિ થયાં હોવાથી તે જીવોને તિર્યંચ પંચેન્દ્રિયમાં આવાં દુઃખો ભોગવવા પડે છે. પ્રમાદ અને રાગદ્વેષે કરીને જે હિંસાદિ પાપકમાં ઉપજ્યાં છે તેથી અતિ અશાતામય અને કઠોર એવાં આ દુઃખો જીવોને ભોગવવા પડે છે. ચતુરેદ્રિયમાં ભ્રમર, મચ્છર, માખી ઈત્યાદિની ગતિમાં ઉપજેલાં અનેક પ્રકારના જીવો જેમની જાતિ નવ લાખ કુળકોડીની છે તે જન્મ-મરણના અનુબંધને ભોગવતાં સંખ્યાતા કાળ સુધી પરિભ્રમણ કરે છે અને નરકના જેવાં તીવ્ર દુઃખો ભોગવે છે. સ્પર્શ. જીભ નાક અને આંખ એ ચાર ઈદ્રિયો સહિત એ જીવો ઉપર જણાવ્યાં તે પ્રકારનાં દુઃખો ભોગવે છે. તેવી જ રીતે ત્રિઈદ્રિયમાં કંથવા, કીડી, ઉંઘેઈ આદિ આઠ લાખ, કુળ કોડી છે. તેમાં જન્મ-મરણનો અનુભવ કરતાં સંખ્યાતા કાળ સુધી પરિભ્રમણ કરતાં નરકનાં સમાન તીવ્ર દુઃખો સ્પર્શ, જીભ અને નાકવાળાં એ ત્રિઈન્દ્રિય જીવો ભોગવે છે. સ્પર્શ અને જીભ એ બે ઈદ્રિયવાળા જીવો, જળો, અળશીયાં, કરમીયાં, કોડીનો જીવ ઈત્યાદિના સાત લાખ કુળ કોડી છે. તે જન્મ મરણનાં તીવ્ર દુઃખો સંખ્યાત કાળ સુધી ભોગવતાં Page #18 -------------------------------------------------------------------------- ________________ આશ્રવ, અધ્યયન-૧ 257 પરિભ્રમણ કરે છે. એકેંદ્રિયપણે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ, સૂક્ષ્મ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક શરીરધારી, સાધારણ શરીરધારીમાં જીવો જન્મમરણનાં દુઃખો ભોગવે છે. તેમાં પ્રત્યેક શરીરી જીવ સંખ્યાતા કાળ સુધી અને સાધારણ શરીરી જીવ અનંત કાળ સધી અનિષ્ટ દુઃખો અનુભવે છે. એકેદ્રિયપણે ઉત્કૃષ્ટ ઉત્પત્તિ વારંવાર વૃક્ષસ મૂહને વિષે છે. જમીન ખોદાતા પૃથ્વીકાયમાં જીવને દુખ ભોગવવાં પડે છે. પાણીમાં રહેલાં એકેંદ્રિયપણે જીવોને મદવુિં, ઉલેચાવું અને અંધાવું પડે છે. અગ્નિ અને વાયુકાય માં જીવોને પરસ્પર એક બીજા સાથે અથડાવું, હણાવું, મરાવું અને પરસ્પર પરિતાપના વેઠવી પડે છે. આવા એકેઢિયાદિકને વાંચ્છના વિના, નિરર્થકપણે, પોતે નહિ ઉત્પન્ન કરેલાં એવાં દુખો પરને અર્થે ભોગવવાં પડે છે. ઔષધો-આહાર આદિને માટે એકેદ્રિય જીવોને મનુષ્યો ખાંડે છે, છાલ ઉતારે છે, રાંધે છે, ચૂર્ણ કરે છે, દળે છે, કૂટે છે, સકે છે, ગાળ છે, ચોળે છે, સેડવે છે, વિભાગ કરે છે, ભાંગે છે, છેદે છે, છોલે છે, ચુંટે છે, ઝૂડે છે, બાળે છે, ઈત્યાદિ રીતે એકેદ્રિયપણે જીવો દુખોને ભવપરંપરામાં અવિચ્છિન્ન પણે અનુભવતાં ભયાનક સંસારમાં પરિભ્રમણ કરે છે. પ્રાણાતિપાત કરનાર પાપી જીવો એકેદ્રિયપણે અનંત કાળ સુધી દુઃખ ભોગવીને મનુષ્યપણું પામે તેમજ નરકાદિમાં નીકળીને મનુષ્ય પણું પામે, તોપણ તેઓ બાપડા પુણ્યરહિત હોઈને વિકૃત અંગો અને વિકલા રુપને પામે છે. તેઓ કુબડા, વાંકા શરીરવાળા, ઠીંગણા, બહેરા, કાળા, કોઢવાળા, પાંગળા, ગાત્ર રહિત, મૂંગા, બોબડા, આંધળા, એક આંખવાળા, રોગ-વ્યાધિથી પીડાતા, અલ્પાયુષી, શસ્ત્રથી વિનાશ પામતા, મૂર્ખ. કુલક્ષણા, દુબળા, કુરુપ, રાંક, હલકા કુળના, બળ સત્વ થી હીન, સુખરહિત, અશુભ દુઃખ ભોગવાનારા મનુષ્યપણે ઉત્પન્ન થાય છે. નરકમાં ભોગવતાં બાકી રહેલાં કર્મો ભોગવવા નારકી તીર્વચ અને ભુંડા માણસના અવતાર પણે પરિભ્રમણ કરતાં અનંત દુઃખને એ પાપ કરનારાઓ પામે છે. એ પ્રમાણે હિંસા કરનારાઓ આ લોક અને પરલોકમાં હિંસાના ફળ-વિપાકને ભોગવે છે. એ ફળવિ પાકમાં અલ્પ સુખ, બહુ દુખ રહેલું છે. જેનો કમ રુપ મેલ બહુ ચીકણો છે, દારુણ છે, કર્કશ છે, આકરો છે, હજારો વર્ષ સુધી ન છૂટે તેવો છે, તેને તે કર્મ ભોગવ્યા વિના છૂટકો નથી અને તે સિવાય મુક્તિ પણ નથી. આ પ્રમાણે જ્ઞાનકુલનંદન મહાત્મા જેણે રાગદ્વેષને જીત્યા છે. જેનું “વીર” એવું શ્રેષ્ઠ નામ છે, તેમણે પ્રાણવધનો ફળવિપાક કહ્યો છે. એ પ્રાણવધ પાપકારી, પ્રચંડ, રુદ્રાક્ષુદ્ર જનોએ આચરેલો, અનાર્યોએ કરેલો, દયારહિત, ઘાતકી, મહાભયકારી, બીક ના કારણરુપ, ભીષણ ત્રાસકારકસ અન્યાયકારક, ઉદ્વેગકારક, જીવરક્ષાની અપેક્ષા. રહિત, ધર્મરહિત, સ્નેહરહિત કરુણારહિત, જલ્દીથી નરકમાં લઈ જનાર, મોહના મહા ભયનો પ્રવર્તનકાર અને મરણથી દીનતા લાવનાર છે. એ રીતે પહલું અધર્મદ્વાર પૂરું. | અધ્યયનઃ૧ આસવદાર-૧નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (અધ્યયન૨ આશ્રવાર-૨) [9] હવે (અધમ, આસવ દ્વારનું બીજું અધ્યયન કહીશ. મૃષાવાદ ગુણગૌરવ રહિત છે, ચપળ, પુરુષ બોલે છે, ભયકારક છે, દુઃખકારક છે. અપયશકારક છે, વૈર કારક છે, રાગદ્વેષ એવાં લક્ષણવાળો મનફ્લેશ ઉપજાવે છે, શુભ ફળથી રહિત માયા Page #19 -------------------------------------------------------------------------- ________________ 258 પાવાગર-૧/૨૯ અને અવિશ્વાસનો અત્યન્ત વ્યાપાર છે, નીચ જનોથી સેવાય છે, સૂગરહિત છે. વિશ્વાસ વિનાશક છે, સારા સાધુએ નિંદવાવલાયક છે, પરપીડાકારક છે, ઉત્કૃષ્ટ કૃષ્ણ લેશ્યાથી યુક્ત છે, દુગતિમાં લઈ જનાર છે, સંસાર વધારનાર છે, વારંવાર જન્મ કરાવનાર છે, ધણા કાળથી પરિચિત છે, સાથે ચાલ્યું આવે છે, અને અંતે દુખ ઉપજ વનાર છે. [૧૦]બીજા અધર્મદ્વારમાં મૃષાવાદનાં ત્રીસ ગુણનિષ્પન્ન નામ નીચે મુજબ કહ્યાં છે -જુઠું, માયાવી શબ્દો, અનાર્યવચન, કપટયુક્ત જુદું. ન હોય તે વાત કહેવી તે. ઓછું, અધિક અને નિરર્થક બોલવું તે. મિથ્યા પ્રલાપ. વિદ્વેષયુક્ત નિંદા. વક્ર વચન. માયાપાપવાનું વચન. ઠગાઈભર્યું વચન. "મિથ્યા કહ્યું એવું કહ્યા છતાં પાછળથી તેવુંજ કરવું તે. અવિશ્વાસુ વચન. પોતાના દોષ અને પારકા ગુણને ઢાંકનારું કથન ન્યાયથી ઉપરવટ વચન. આર્તધ્યાન.આળ મૂકવું.મલિન વચન.વાંકું બોલવું.વનના જેવું ગહન વચન. મર્મયુક્ત વચન. ગૂઢાચારવાનું વચન. માયાપૂર્વક ગોપ વેલું વચન. અપ્રતીતિજનક વચન. અસમ્યક આચારયુક્ત વચન. ખોટી પ્રતિજ્ઞા. સત્ય વચન પ્રત્યે શત્રુતાભર્યું કથન. અવા હેલનાવાળા શબ્દો. માયાએ કરી અશુદ્ધ વચન. વસ્તુના સદ્દભાવને ઢાંકનારું કથન. [11] મૃષાવચન કોણ બોલે છે. તે વિષે ત્રીજે દ્વાર કહે છે. પાપી, અસંયત, અવિરતિ (પાપથી નિવત્યા નથી તેઓ) કપટી, કુટિલ, દારુણ સ્વભાવવાળા, ચપળ ક્ષણે ક્ષણે નવા ભાવવાળા, ક્રોધી, લોભી, બીજાને ભય ઉપજાવનારા મશ્કરીખોર સાખીયા, ચોર, માંગણહારા, માંડવીયા, જીતેલા જુગારી, ગીરો રાખનાર, માયાવી, ખોટા વેશ ધારી, વાણિજ્ય કાર, ખોટું તોળનારા, ખોટું માપનારા, ખોટા સીકકા ચલાવી આજીવિકા ચલાવનારા, વણકર-સોની-છીપા-બંધારા વગેરે, ઠગારા, હેરું મુખ કોટવાળ, જાર કર્મને કરનાર, દુષ્ટ વચન બોલનારા, ચાડીયા, ઋણને નાક બૂલ કરનારા, પહેલું વચન બોલવામાં ચતુર સાહસિક માણસો, તોછડા માણસો, અસત્ય હેતુવાળા, ઋદ્ધિ વગેરેના ગર્વવાળા, અસત્યને સત્ય તરીકે સ્થાપનાર, અહંકારી, અનિગ્રહી, નિરંકુશ, સ્વચ્છંદી, જેમ-તેમ બોલી નાંખનારા, એ બધા જૂઠું બોલનારા હોય છે. જેઓ જુઠથી નિવર્યા નથી તેઓ પણ મૃષાવાદી છે. તે ઉપરાંત નાસ્તિકવાદી તથા લોકસ્વરુપને વિપરીત કહેનારાઓ છે, કે જેઓ એમ કહે અને સાંભળે છે કે જીવો અજીવ નહિ, જન્મ-જાતિ નથી. ઈહલોક-પરલોક નથી, અને જીવને પુણ્ય કે પાપ કાંઈ લાગતાં નથી અને તેનાં ફળરુપે સુખ-દુઃખ પણ નથી, પંચ મહાભૂત એકઠાં થવાથીજ માત્ર શરીર ઉત્પન્ન થયું છે અને તે માત્ર વાયુના યોગથી સહિત છે. કેટલાકો પાંચ સ્કંધને જીવ કહે છે. કેટલાક મનોજ જીવ કહે છે. કેટલાક શ્વાસોચ્છુવાસને જીવ કહે છે કેટલાકો કહે છે કે આ શરીરજ માત્ર આદિ અને અંત છે આ ભવ છે જે એકજ ભવ છે, કેટલાક મૃષાવાદી કહે છે કે દાન, વ્રત, પૌષધ, તપ, સંયમ, બ્રહ્મચર્ય આદિનું ફળ કલ્યાણકારક છે એવું કાંઈ નથી, વળી તેઓ કહે છે, હિંસા, જૂઠ, ચોરી, પદારાસવન, પરિગ્રહ એ પાપકર્મો નથી, તેમજ નરક-તિર્યંચ-મનુષ્યની યોનિ માં ઉત્પન્ન થવાપણું નથી અને દેવલોકમાં કે સિદ્ધગતિમાં જવાપણું નથી, મા-બાપ પણ નથી, ઉદ્યમ કરવાપણું નથી, પ્રત્યાખ્યાનની જરુર નથી; કાળ નથી કે મૃત્યુ પણ નથી, તેવીજ રીતે અરિહંત, ચક્રવત, બલદેવ, વાસુદેવ પણ નથી, કોઈ ઋષિ-મુનિ પણ નથી, થોડું કે ઝાઝું ધર્મ-અધર્મનું ફળ પણ નથી; ઈદ્રિયોને અનુકૂલ સર્વ પ્રકારના વિષયો Page #20 -------------------------------------------------------------------------- ________________ આશ્રય, અધ્યયન-૨ 259 ભોગવવાની ક્રિયામાં કાંઈ પાપ નથી કે અક્રિયામાં નિર્જરા નથી. એ પ્રમાણે નાસ્તિકો. કહે છે. કુદર્શનીઓ અને અસદૂભાવવાદીઓ અને મૂઢ લોકો બીજું એવું પણ કહે છે કે આ જગત ઇંડામાંથી પોતાની મેળે જગ્યું છે. એ પ્રમાણે તેઓ અસત્ય પ્રપણા કરે છે. વળી કેટલાકો ઈશ્વરને જગત્કત કહે છે, કેટલાકો આ જગતને વિષણમય માને છે. કેટલાકો પંચભૂતમાંથી આ જગતુ પોતાની મેળે બન્યું છે એમ માને છે. આત્મા વ્યાપી રહેલો છે, તે સુકૃત-દુષ્કૃતનો કત નથી પણ ભોક્તા છે, ઈદ્રિયોજ સર્વથા સુકત-દુષ્કૃતના કારણરુપ છે, સર્વ પ્રકારે નિત્ય, ક્રિયારહિત, ગુણ રહિત અને કર્મબંધનના લેપરહિત એવો જગતમાં એકજ આત્મા છે. વળી કેટલાક એવો મૃષાવાદ કરે છે કે જે કાંઈ આ મનુષ્યલોકમાં સુકૃત-દુષ્કૃતનાં ફળ દેખાય છે સ્વાભાવિક રીતે જન્મે છે અથવા દેવા પ્રભાવથી ઉત્પન્ન થાય છે, પરંતુ પ્રાણીએ પોતે કરેલા ઉદ્યમનું ફળ એ નથી. એ પ્રમાણે ભવિતવ્યતાવાદીઓ પરમાર્થના સ્વરૂપનું લક્ષણવિ ધાન કરે છે. ઋદ્ધિગારવ. રસ ગારવ અને શાતાગા રવમાં તત્પર એવા ઘણા લોકો જેઓ ધર્મક્રિયા કરવામાં આળસુ છે તેઓ ધર્મની વિચારણામાં મૃષા બોલે છે, બીજા લોકો અધર્મ અંગીકાર કરતાં રાજ્યની વિરુદ્ધ જૂઠાં આળ ચડાવે છે અને ચોરી નહિ કરનારને ચોર કહે છે, સમભાવી અને સરલ માણસને કજીયાખોર કહે છે, સુશીલવંત માણસને દુઃશીલવંત વિનયવંતને દુર્વિનીત કહે છે. બીજા દુષ્ટ મનુષ્યો કહે છે કે “એ તો પોતાના મિત્રની સ્ત્રીનું સેવન કરે છે.” કેટલાકો બીજાઓને ધર્મભ્રષ્ટ વિશ્વાસધાતી પાપકર્મી લોક વિરુદ્ધ કર્મ કરનારા, અગમ્ય એવી સ્ત્રીઓ સાથે દુષ્ટાચાર સેવનાર, દુરાત્મા, બહુપાતકી કહે છે, અને એ રીતે ભલા પુરુષોને મત્સરધારી મનુષ્યો અવગુણયુક્ત કહે છે. એવાં જૂઠાં વચન બોલ વામાં હોશિયાર અને બીજાને દોષિત ઠરાવવામાં આસક્ત મનુષ્યો જેઓ અણવિચાર્યા વચનો બોલે છે અને જેઓનું મુખ તેમના શત્રરુપ છે તેઓ પોતાના આત્માને અક્ષય દુઃખનાં બીજાં એવાં કમોંના બંધને કરીને વીંટે છે. વળી એવા લોકો પારકી થાપણ પચાવી પાડવા જુઠું બોલે છે, પારકા ધનને વિષે આસક્ત હોઈ લોભને વશ વર્તતા બીજાઓ ઉપર અછતા દોષોનું આરોપણ કરે છે, જૂઠી સાક્ષી પૂરે છે, ધનને અર્થે કન્યાને અર્થે ભૂમિને અર્થે, તેમજ ચૌપદાદિ-જાનવરોને અર્થે જૂઠું બોલનારાઓ અધોગતિને પામે છે. બીજાઓ પણજૂઠું બોલે છે. કેટલાંકો જાતિ- કુલ-શીલ વિષે કપટપૂર્વક જૂઠું બોલે છે. ચપળ મનુષ્ય આઘું પાછું બોલે છે, ચાડી કરે છે, પરમ અર્થ૫ મુક્તિનાં ઘાતક એવાં વચન બોલે છે. કેટલાકો અછતું, દ્વેષયુક્ત અનર્થકારી, પાપકર્મના મૂલપ વચન, અસમ્યક પ્રકારે દેખેલું અને અસમ્યક પ્રકારે સાંભળેલું હોય એવું અવિચાર્યું નિર્લજ્જ વ લોકનિંઘ અત્યંત વધ-બંધન અને પરિતાપ ઉત્પન્ન થાય તેવાં, વચન, જરા-મરણદુઃખ-શોકના કારણરુપ વચન અને અશુદ્ધ પરિણામે મલીને એવા વચન બોલે છે. વળી, ખોટા અભિપ્રાયમાં પ્રવર્તનારા, અછતા ગુણને બોલનારા, છતા ગુણને ઉડાડી મૂકનારા, હિંસા વડે જીવનો નાશ થાય તેવું વચન બોલનારા મૃષાવાદયુક્ત વચન બોલનારા, સાવદ્ય અકુશલ અને સાધુજનોથી નિંદાયેલું વચન બોલનારા અને અધર્મજનક બોલ નારાઓ પણ મૃષાવાદી છે. તે ઉપરાંત પુણ્ય-પાપના અજાણ. અધિકરણથી થતી ક્રિયા ના પ્રવર્તક, પોતાનો અને પરનો અનર્થ તથા વિનાશના કરનારા એ બધા મૃષાવાદી છે. કેટલાકો ભેંસો, ડુક્કર, વગેરેના ઘાતકોને ખબર આપે છે, તેમજ સસલાં, Page #21 -------------------------------------------------------------------------- ________________ 26o પહાવાગરણ ૧/ર 11 જંગલી પશુઓ, રોજ વગેરેની ખબર વાઘરીઓને આપે છે, તે ઉપરાંત પારધીને તેતર, બટેરા,લાવા કપિંજલ,કબૂતર વગેરે પક્ષીઓની જાણ કરે છે, વળી માછીમારને માછલાં, મગર અને કાચબા વગેરેની ખબર આપે છે, શંખ, કોડા વગેરેની ખબર ધીવરને આપે છે; અજગર, ફેણરહિત સર્પ, મંડલીક સર્પ, ફેણધર, સર્પ મુકુલીન સર્પ વગેરેની ખબર ગાડીને આપે છે, ધો શેળો, સલ્લક, કાકીંડા વગેરેની ખબર તેના પકડનારને આપે છે , હાથી-વાનરનાં ટોળાંની ખબર તેને પાશમાં બાંધ નારને આપે છે, પોપટ, મોર, મેના, કોયલ, હંસનાં ટોળાં, સારસ વગેરેની ખબર તેમને પકડીને પીંજરે પૂરનારાને આપે છે, વધ, બંધન અને પીડા ઉપજાવવાની રીત નગરના કોટવાલ વગેરેને બતાવે છે; ધનધાન્ય તથા ગાય વગેરે પશુઓની ખબર ચોરને આપે છે, ગામ, નગર, પટ્ટણ વગેરેની ખબર હેરુને આપે છે, માર્ગને અન્ત અથવા માર્ગમાં મુસાફરોને લૂંટવાને માટે લૂટારાઓને ખબર આપે છે; ચોરી કરનાર વિષેની ખબર કોટવાલને આપે છે; પશુના કાન કાપવા, ખાસ્સી કરવી, ગાય વાયુ પૂરવો, દોહવું, પોષવું, વાછરડાંને બીજી ગાય સાથે હેળવવાં, બળદ વગેરેને ગાડે જોડવા, ઈત્યાદિ પ્રકારની રીત ગોવાળીયા વગેરેને આપે છે, ધાતુ, મળસીલ, પ્રવાલ, રત્નાદિનાં ઉત્પત્તિસ્થાનની ખબર ખાણ ગાળનારને આપે છે, ફળ-ફુલ વગેરે નીપજાવવાનો વિધિ માળીને કહે છે, બહુમૂલ્ય મધ નીપજાવવાનો સ્થાનની ખબર ભીલ લોકોને આપે છે, જૂદા જૂદા પ્રકારનો અનિષ્ટ ઉપદેશ આપવો. જેવો કે યંત્રોનો ઉપયોગ વિષપ્રયોગ ક્ષોભાવવું, મંત્રો તથા જડીબુટ્ટી બતાવવા, ચોરીપરદા રાગમન-વગેરે બહુ પાપકર્મની રીતિ શીખવવી,બળને તોડવા સમજાવવું, ગામ ભાંગવો-વન બાળવા-તળાવ ફાડવા-વગેરે દુષ્કર્મો શીખવવાં, કોઈની સારી બુદ્ધિનો નાશ કરતાં શીખવવું; આ પ્રમાણે ઉપદેશ આપ નારાઓનું કાર્ય ભય, મરણ, ફ્લેશાદિ દોષને ઉપજાવનાર છે, મનના ભાવને ક્લેશયુક્ત અને મલીન કરનાર છે. એવા પ્રકારનાં ઉપદેશવચનો પ્રાણીનો ઘાત તથા પરંપરાએ વિનાશ કરાવવાવાળાં છે અને પાપની ઉદીરણા કરનારાં છે. અણવિચાર્યું બોલ્યા કરે તે મૃષાવાદ છે. વળી ઉપદેશ આપવો કે ઉંટ, બળદ, રોજ વગેરે જનાવરોને દમો ઘોડા, હાથી, બકરાં, કુકડાને ભાડે ફેરવો, વેચો, વેચાતા લ્યો રાંધો, સગાંસંબંધીઓને તે આપો, મદિરાદિ પાઓ, દાસ-દાસી ચાકર, ભાગીદર, શિષ્ય ખેપીયા, કામગરા, કિંકર, એવા બધા સ્વજનપરિજનો કેમ નવરા બેઠા છે, તમારી સ્ત્રી કેમ નવરી બેઠી છે ગહન વન, વૃક્ષને કાપી નાંખીને તેનાં યંત્ર, વાસણ, અને બીજાં બહુવિધ સાધનો બનાવો: શેરડીને કાપીને પીલાવો, તલને પીલાવો, ઘરને અર્થે ઈટો પડાવો, ખેતર ખેડો અને ખેડાવો, જંગલમાં ગામ, નગર, ગામડાં વાસ વગેરે વસાવો; ધણી વિશાળ સીમામાં ફળ-ફુલ, કંદ, મૂળાદિ, પાકી નીકળ્યા છે માટે તે સગાં-સંબંધીઓને માટે લઈ લો અને સંગ્રહ કરો, ડાંગર, ચોખા, જવ વગેરે લણાવો, ખેડાવો, ઉપણાવો અને જલ્દી કોઠારમાં ભરો, નાનાં-મોટાં વહાણોના સાથને હણો-લુંટો. ઘોર જંગલમાં જાઓ, લડાઈ ચલાવો, બાળકને ગાડાં વગેરે હાંકતાં શીખવી, મુંડનવિવાહ યજ્ઞાદિ અમુક દિવસે કરો કારણ કે તે દિવસે સારો છે, કારણ- મુહૂત- નક્ષત્રતિથિ સારાં છે, આજે સ્નાન કરો, આનંદપૂર્વક ખાઓ-પીઓ, મંત્ર-મૂલાદિથી સંસ્કારિતા કરેલા જળવડે સ્નાન કરો, શાન્તિ-કર્મ કરો, સર્ય-ચંદ્રના ગ્રહણનાં ફળ તથા માઠાં પ્રા દિનાં ફળ આવાં છે એમ કહે, સગાં-વહાંલાં માટે, પોતાના જીવનની રક્ષા માટે ભોગ Page #22 -------------------------------------------------------------------------- ________________ 21 આશ્રવ, અધ્યયન-૨ ચંડિકાદિ દેવ-દેવીઓને ચડાવો. કષ્ટ નિવારવા નિમિત્તે વિવિધ પ્રકારની ઔષધીઓ, મદિરા, માંસ ભક્ષ્યાન્નપાન, પુષ્પમાળા, ચંદનાદિનો લેપ દેવોને ધરો, ઉજ્જવલ દીવો કરો, સુગંધી ધૂપ સળગાવો, ફૂલ-ફળથી સંપૂર્ણ એવી દેવતાની પૂજા કરો, અને એમ બહુવિધ હિંસાથી વિઘ્નો ટાળો, વિપરીત પ્રકારના ઉત્પાતો, ભંડાં સ્પો માઠો શકુન, ગ્રહની માઠી ચાલ, અમંગલ નિમિત્તના દોષ એ બધું નિવારવા માટે અમુક પ્રકારના હિંસક અનુષ્ઠાન કરો. અમુકની આજિવિકા કાપી નાંખો અને કશું પણ દાન આપશો નહિ, ભલે માર્યો, ભલે છેદ્યો, ભલે ભેદ્યો; આ પ્રમાણે પાપકારી ઉપદેશ કરનારાઓ મનવચન-કાયાએ કરી મૃષાવાદનું પાપ કરે છે. મૃષાવાદીઓ બોલવા વિષે અવિવેકવાળા, અનાર્ય, ખોટાં શાસ્ત્રોવાળાં, ખોટાં ધર્મમાં તત્પર, મિથ્યા કથાઓમાં રસ મેળવનારા હોય છે અને તેઓ ખોટું બોલી તથા બહુ પ્રકારે ખોટું કામ કરી સંતોષ માનનારા હોય છે. [૧૨]તેમજ તેઓ મૃષાવાદનાં માઠાં ફળને નહિ જાણતા મહાભયને, અવિરત વેદનાને, ધણા કાળ સુધી બહું દુખે કરીને યુક્ત એવી નરક- તિર્યંચની ગતિની વેદનાને વધારે છે. વળી તેઓ એવાં દુઃખો ભોગવતાં થકા પુનઃ પુનઃ ભવના અન્ધકારમાં ભમે છે. ભયંકર દુર્ગતિમાં ઉપજીને તેઓ મનુષ્યભવમાં કેવી સ્થિતિને પામે છે? દીર્ધ સમયની દરિદ્રતા, પરવશતા, લક્ષ્મી અને ભોગથી રહિતતા, અસૌખ્ય (મિત્રરહિતતા) શરીરનું રોગીપણું, કુરુપતા, વિરુપતા, કર્કશતા, આનંદરહિતતા, છિદ્રયુક્ત શરીર, કાન્તિરહિત દેહ,અવ્યક્તભાષા, સંસ્કાર સન્માનરહિતતા,ચેતનરહિતતા, દુર્ભગતા અનિષ્ટતા, અસુંદરતી, ધીમો ફાટેલીસ્વર વિહિંસા મૂર્ખતા, બહેરાપણું, મૂંગાપણું, અળખામણી ભાષા, વિક્ત ઈકિયો, નીચ જાતિનું સેવન, લોકનિંદા, સેવકપણું, હલકા લોકોનું દાસત્વ, દુબુદ્ધિ, લોકશાસ્ત્ર વેદશાસ્ત્ર અધ્યાત્મશાસ્ત્રની સમજણથી રહિતપણું, ધર્મબુદ્ધિથી રહિતતા આ બધુંય પૂર્વ ભવમાં કરેલા મૃષાવાદમાં કર્મરુપી અગ્નિથી દાઝેલા મનુષ્ય પામે છે. ખોટું બોલનારા પાપી જનો અપમાન, નિંદા, ચાડી, મિત્રભેદ અને માતા- પિતાબાંધવ-સ્વજન- મિત્ર ઈત્યાદિ તરફના અનેક પ્રકાર નાં દૂષણને પામે છે. આ દૂષણ મનને અણગમતાં, દુઃખકારક, જીવતાં સુધી ન ઉતરે તેવાં હોય છે. અનિષ્ટ-કઠોર-આકરાં વચનો સાંભળવાં, તર્જના- નિર્ભર્સના થવી, દીન વદન, કંગાલ મન, હલકું ભોજન, હલકાં, વસ્ત્ર, કુવાસ ઈત્યાદિ વડે ક્લેશ પામતાં એ પાપી જનોને સુખ કે શાન્તિ પ્રાપ્ત થતાં નથી, એવાં અત્યંત વિપુલ દુઃખો એ મૃષાવાદી સેંકડો રીતે ભોગવે છે. મૃષાવાદનો ફળવિપાક આ લોકમાં અને પરલોકમાં અલ્પ સુખ, બહુ દુઃખ, મહા ભય, બહુ કર્મરુપી મેલને ઉપજાવે છે અને તે કર્મના ફળ આકરાં, રૌદ્ર, કઠોર, અશાતાજનક, હજારો વર્ષે પણ ભોગવ્યા સિવાય ન છૂટે તેવાં છે. એ પ્રમાણે શ્રી મહાવીર ભગવાન બીજા અધ્યયનને વિષે કપાવાદના ફળવિપાકને કહે છે. મૃષાવાદ તોછડો છે, ભયંકર, દુઃખકર, યાવતુ દુખે કરી અન્ત પામી , શકાય તેવો છે. એ પ્રમાણે બીજું અધર્મદ્વાર સમાપ્ત થયું. અધ્યયનઃર-આવકાર-૨ નીમુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ (અધ્યયન-૩-આસવકાર-૩) [13] હે જંબૂ! હવે હું અદત્તાદાન વિષે ત્રીજું અધ્યયન કહીશ. અદત્ત એટલે નહિ Page #23 -------------------------------------------------------------------------- ________________ પાવાગર-૧/૩/૧૩ આપેલી એવી વસ્તુનું હરણ કરવું. તે ચિત્તનો સંતાપ-મરણ-ભય-ત્રાસ ઉપજાવનારું પરધનને વિષે ગૃદ્ધપણું ઉપજાવનારું, લોભનું મૂળ, અર્ધ રાત્રિએ પર્વતાદિ વિષે સંતાવું પડે તેવું છે. જેમની તૃષ્ણા છેદાઈ નથી તેઓને તે અધોગતિના પંથની યાત્રા કરાવનારું, અપકીતિ કરનારું અને અનાર્યનું આચરણ છે. છિદ્રને તથા અવસરને જોનારો, કષ્ટ તથા રાજા તરફનાં ઉપદ્રવને નોતરનારો, પ્રમાદવંત-એવા લોકોને ઠગનારો, વ્યગ્ર કરનારો. માનનારો અને અનુશાંત સ્વભાવવાળો, એવા માણસને ચોર માનવો. દયારહિત, રાજપુરુષોથી અટકાવાયેલું, સાધુજનોથી સદાનિંદિત, પ્રિય જન, મિત્રજન વચ્ચે ભેદ અપ્રીતિને કરનારું, રાગદ્વેષને પુષ્ટ કરનારું, ધણા લોકોને વિષે મારામારી, રાજ્યો વચ્ચેનો કલહ, ક્લેશ, કંકાસ, હિંસા ઈત્યાદિને કરાવનારું, દુર્ગતિમાં પાડનારું, જન્મમરણને વધારનારું, ઘણા કાળનું સેવેલું, હંમેશા સાથે ચાલ્યું આવનારું અને દુઃખે અંત પામી શકાય તેવું એ અદત્તાદાન છે. [૧૪]એ અદત્તાદાનનાં ગુણનિષ્પન્ન ત્રીસ નામ છે - ચોરવું, પારકા ધનને હરવું, નહિ આપેલી વસ્તુ લેવી, ક્રૂર કાર્ય કરવું, પારકા દ્રવ્યનો લાભ લેવો. અસંયમ, પરધનમાં ગૃદ્ધ થવું, લોલુપી થવું, તરસ્કરપણું, અપહરણ કરવું, હાથચાલાકી કરવી, પાપકર્મ કરવું, ચૌર્ય ભાવ, હરવું અને ધનની હાનિ કરવી, પરધનને લેવું, પરધનને છીનવી લેવું, અપ્રતી તિજનક કાર્ય, પરને પીડાજનક કાર્ય, પરધન લેવા માટેનો ઉદ્યમ, સંતાડવું, વિશેષ પ્રકારે કરીને છુપાવવું, કૂડા તોલ, કુળને કલંક લગાડવું, પરદ્રવ્યના અભિલાષ કરવા, દીનતા દર્શાવવી, વિનાશકારક વ્યસન, પરધનની અભિલાષા અને મેળવેલા ધન માટેની મૂછ પામેલા ધનની તૃષ્ણા અને નહિ પામેલા ધનની વાંચ્છના, કર્મને ઢાંકવા માટે માયા કપટ, પારકી નજર ચુકાવીને ચોરી કરવી; [૧૫]હવે ત્રીજા દ્વારમાં ચોરીનું કર્મ કરે છે તે દર્શાવે છે - ચોર, તસ્કર, પરદ્રવ્ય હારક, ચોરીનાં ધંધાદારીઓ, ચોરી કરવામાં હિંમતબાજ, તુચ્છ આત્મા, અતિ અસંતોષવાળા, લોભગ્રસ્ત, વચનના આડંબરથી બીજાને ઠગનાર,માયા-પ્રપંચકારક, પરધનને વિષે આસક્ત, સામે થઈને મારનાર, કરજ લઈને ન ચૂકવનાર, બોલ્યું નહિ પાળ નારા, રાજાએ દેશનિકાલ કરેલા, જ્ઞાતિ બહાર કરેલા, જંગલને બાળનાર, ગ્રામધાતક, નગરના ઘાતક, પંથના ઘાતક, છાની રીતે ગામ બાળનાર, તીર્થ જતા જાત્રાળુઓને મારનારા, હાથચાલાકી કરનારા બીજાને છેતરીને ચોરી કરનારા, જુગારી, માંડવીના. રખવાળ, સ્ત્રી ચોર, પુરુષ ચોર, ખાતર પાડનાર, ગંઠીછોડા, મારીને ધન હરનારા ઠગારા, હઠ કરીને ધન લેનાર, બહુ માર મારીને લુંટાનારા, છૂપા ચોર, ગાયો ચોરનારા, ઘોડા ચોરનારા, દાસી ચોરનારા, એકલા ચોરી કરનારા, ચોરો વડે લુંટાવનારા, ચોરને ભોજનાદિ, આપે ચોરની પાછળ છાના રહેનારાઓ, ધાત કરનારા, વિશ્વાસનાં વચન * બોલી ધન લેનારા, બીજાને મોહ પમાડવા વિશ્વાસનાં વચન બોલનારા, રાજનગ્રહથી લુંટનારા અનેક પ્રકારનાં વળી પારકા દ્રવ્યને વિષે જેઓ અવિરતિ છે અને જેઓ મોટા લશ્કર અને પરિગ્રહવાળા ધણા રાજાઓ પારકા ધનને વિષે આસક્ત હોય, પોતાના દ્રવ્યને વિષે અસંતુષ્ટ રહી, બીજા રાજાઓના દેશનો વિનાશ કરે છે, તેઓ પારકા ધનને વિષે લોભાઈને ચતુરંગી સેના સહિત અને નિશ્ચયવાળા-યુદ્ધમાં શ્રદ્ધાવાળા પ્રધાન સુભટો સહિત, “હું પહેલો લડવા જઉં” એવા અહંકાર સહિત એવા સૈન્યો વડે સહિત Page #24 -------------------------------------------------------------------------- ________________ આવ, અધ્યયનa 23 બૃહોમાં સૈન્યથી સ્થાપના કરે છે અને સામાના લકરને પોતાના લશ્કરથી ઘેરી લે છે તથા હારેલાના ધનને હરી લે છે. બીજા યોદ્ધાઓ રણભૂમિને મોખરે પોતાની મેળે જઈને સંગ્રામમાં પ્રવેશ કરે છે તેઓ કવચ આદિને સજ્જ કરે છે, તૈયાર થાય છે, માથે વસ્ત્રની સખત પટ ભીડીને હાથમાં શસ્ત્રો તથા તલવાર ધારણ કરીને, દેહ ઉપર લોહમય બશ્વર પહેરે છે, ચામડાંના કવચથી શરીરને ઢાંકે છે, કાંટાવાળું કવચ પહેરે છે, તીરનાં ભાથાં છાતી ઉપર ગળા સાથે બાંધે છે. રણમાં જવા માટે પોતાના હાથે શસ્ત્રાસ્ત્રોની વિશેષ રચના કરે છે, કઠોર ધનુષ્યને હર્ષપૂર્વક હાથમાં ધારણ કરે છે, અતિ તીખાં બાણનો વરસાદ વરસાવે છે, વરસાદની ધારાની પેઠે બાણોની પ્રચંડ વૃષ્ટિથી છવાયેલા માર્ગમાં પ્રવેશ કરે છે. તેમાં યોદ્ધાઓ ડાબે હાથે ઢાલ લઈને, મ્યાનમાંથી બળહળતી તલવારો બહાર કાઢીને પ્રહાર કરવા પ્રવૃત્ત થાય છે. ભાલા, બાણ, ચક્ર, ગદા, કોહાડા, મૂશળ, હળ, ત્રિશૂલ, લાકડી, ભીંડીમાલ મોટા ભાલા, પટ્ટીશ, ચામડે વીંટેલો પત્થર, ધણ, મુકી પ્રમાણ પાષાણ, મુદ્રગર, ભોગલ, ગોફણના ગોળા, કકર, ભાથાં, કુવેણી ઈત્યાદિ ઝળહળતાં શસ્ત્રો શત્રુ પ્રત્યે તેઓ ફેંકે છે ત્યારે આકાશ વીજળીના પ્રકાશની પેઠે કાન્તિમાન બને છે. વળી રણભૂમિને વિષે શંખ, ભેરી, દુભિ, તૂરીના સ્પષ્ટ ધ્વનિથી અને પડહ વાગવાથી જે ગંભીર શબ્દો થાય છે તેથી શૂરાઓ હર્ષિત થાય છે અને એ ભયંકર અવાજથી કાયરો બીએ છે. હાથી, ઘોડા, રથ, સુભટ ઉતાવળે ચાલવાથી જે રજ પડે છે તેનાથી છવાયેલા અત્યંત અંધકારથી કાયર જનોનાં નેત્ર અને હૃદય આકુળવ્યાકુળ બની જાય છે. શિથિલપણે કરીને ચંચળ એવા શિખરવાળા મુકુટો, કિરિટો કુંડલો, નક્ષત્રમાળા થી શોભતા અને વિજયધ્વજ, વૈજયન્તી પતાકા, વીંજાતા ચામર તથા છત્રોવાળા પણ ગહન અંધકારમાં ડૂબી જાય છે. ઘોડાનો હણહણાટ, હાથીનો ગુલગુલાટ, રથનો ધણધણાટ, પાયદલ લશ્કરનો “હર-હર” એવો ધ્વનિ, ખભા ઉપર ભૂજાઓ થાપોટો, સિંહના જેવો નાદ, દાંત પીસીને કરેલો સીત્કાર, દીન સ્વરે, કંઠમાંથી કાઢેલો ધ્વનિ, મેધના જેવી રૌદ્ર ગર્જના, એકી સાથે હસવાનો તેમજ રોષનો થતો કકળાટ, એવા પ્રકારનો કોલાહલ યુદ્ધભૂમિમાં થઈ રહે છે. અતિ ક્રોધથી સુભટોનાં વદન રૌદ્ર બની જાય છે, તેઓ દાંતે કરીને નીચેના હોઠને કરડે છે, અને દ્રઢ પ્રહાર કરવાને તેમના હાથ સાવધાન બને છે. અતિ ક્રોધવશતાથી તેમનાં ફાટેલાં નેત્રો અત્યંત લાલ બની જાય છે. વૈરવૃષ્ટિથી અને ક્રોધની ચેષ્ટાથી તેમને કપાળમાં ત્રિવળી પડે છે અને ભ્રકુટી વાંકી બની જાય છે. શત્રુને મારવાના અધ્યવસાયે કરી હજાર-હજાર મનુષ્યનું હળ-પરાક્રમ તે સુભટોના શરીરમાં ફરાયમાન થાય છે. વેગવાન ઘોડાઓ જોતર્યા છે એવા રથ ઉપર બેસીને દોડતા યોદ્ધાઓ આવીને દક્ષતાપૂર્વક પ્રહાર કરીને જીતે છે, આયુધ, ઢાલ અને બઝરથી સજ્જ થયેલા ગર્વિષ્ટ તથા પ્રપંચી યોદ્ધાઓ વૈરીના હાથીઓને મારવા અથવા હાથ કરવા ઈચ્છતા સામસામાં લડી પડે છે અને યુદ્ધકળાનો ગર્વ ધરાવનારાઓ મ્યાન માથી તલ્હાર કાઢીને ક્રોધપૂર્વક શિધ્ર ગતિથી મોખરે આવી પ્રહાર કરી વૈરીના હાથોની સુંઢને તથા વૈરીના હાથીને છેદે છે. વહેતા રુધિરથી રણભૂમિના માર્ગો પર ચીકણો કાદવ થઈ રહ્યો છે, જેને પાસામાં વાગેલા ઘાથી રુધિર આવે છે અને આંતરડાં બહાર નીકળી ગયા છે એવા યોદ્ધાઓ વિકળ બનીને તરફડે છે, ને કેટલાક મર્મસ્થાને વાગેલા સર્ણ ઘાથી મૂછત થઈને ભૂમિપર શેકાય છે અને નિશ્રેષ્ટ પડ્યા રહે છે. રણભૂમિમાં Page #25 -------------------------------------------------------------------------- ________________ 264 પહાવાગર- 1/3/15 કસ્સાજનક વિલાપના સ્વરો સંભળાય છે. મસ્તક વિનાનાં ધડો નીચે રહેલાં છે, લોલુપી ગીધનાં ટોળાં ભમતાં હોવાથી ગાઢ અંધકાર છવાઈ રહ્યો છે, પૃથ્વીને કંપિત કરનારા દેવો રાજાઓ પ્રત્યક્ષ શમશાન જેવા અત્યંત ભયંકર બીહામણાં અને કણે કરી પ્રવેશ કરી શકાય તેવા સંગ્રામના ગહન સ્થાનમાં પારકા ધનની વાંચ્છના કરીને પ્રવેશ કરે છે. બીજા પગપાળા, ચોરના ટોળાને પ્રવતવનાર સેનાપતી, અટવીના વિષમ પ્રદેશ માં રહેનારા, સેંકડો પ્રકારના ચિન્હાટ બાંધનારાઓ ધનના લોભથી પારકા દેશને હણે છે. ધનને માટે લુબ્ધ થયેલા સમુદ્રો ચોરો રત્નાકર સમુદ્રમાં આકુળવ્યાકુળ થયેલું વહાણ ડોલે છે તથા તેમાંના મુસાફરો ભયથી કકળાટ કરે છે. વિપુલ વાયુના વેગથી ઉછળતા સમુદ્રનાં પાણીના ફીણથી અંધકાર છવાઈ ગયો છે. પાણીનાં મોજા, ત્વરિત ગતિએ સર્વ દિશાએથી આવીને વાયુથી ક્ષુબ્ધ થતાં કાંઠાની સાથે અથડાય છે. જેમાં પાણીના મોટા વમળ પડે છે, ઉંડા પેસે છે, ઉંચા ઉછળે છે અને નીચે પડે છે, જે એટલી ઉતાવળી ગતિએ જાય છે કે અતિ કઠોર સ્પર્શથી અથડાઈ એ પ્રચંડ વ્યાકુળ થયેલા પાણીના ભાગ થઈ જાય છે, તેવા તરંગ અને કલ્લોલથી વ્યાપ્ત સમુદ્રમાં મોટા મગર મચ્છ, કાચબા, મહોરગ, જળચર પ્રાણી ઈત્યાદિ માંહોમાંહે પ્રહાર કરવાને ઘસે છે અને તેવા અસંખ્ય ભયંકર જળચરો ભયંકર શબ્દ કરીને ધણો ભય ઉપજાવે છે. ઉપદ્રવના ઠામ૫, ત્રાસ ઉપજાવ નાર, આકાશની પેઠે પાર ન પમાય તેવો, આલંબનરહિત, ઉત્પાતથી ઉત્પન્ન થયેલા પવનના યોગથી અત્યંત વેગવાળો તથાં ઉપરાઉપરી ઉછળતાં તરંગોથી યુક્ત, ગર્વ યુક્ત, અતિ વેગવાળો, દ્રષ્ટિમાર્ગને આચ્છાદતો, કોઈ સ્થળે ગંભીર, કોઈ સ્થળે વિસ્તીર્ણ, ગાજતો ગુંજારવ કરતો, કડાકા કરતો, લાંબા કાળ સુધી દૂરથી સંભળાતો એવો ગંભીર ઘુઘવાટ કરતો સમુદ્ર છે અને તેમાં મુસાફરી કરનારાઓના માર્ગમાં કોપિત થયેલા, યક્ષ, રાક્ષસ, કુષ્માંડ, પિશાચ વગેરે હજારો ઉપસર્ગો તથા ઉત્પાત ઉત્પન્ન ખરે છે, તે વ્યંતર દેવોને શાન્ત કરવાને માટે વહાણવટીઓ બલિદાન, હોમ, ધૂપ, અધરનું બલિ દાન, પૂજન-અર્ચન વગેરે કરવામાં યત્નશીલ રહે છે. સમુદ્રનો અંત બહુ દુષ્કર છે. દુઃખે સેવાય તેવો, જેમાં પ્રવેશવું દુષ્કર છે તેવાં, દુખે ઉતરી શકાય તેવો, અને ખારા પાણીથી ભરેલો એવા સમુદ્રમાં ઉંચા કરેલા કાળા સઢવાળા, ઉતાવળે ચાલે તેવા, વહાણમાં બેસીને. દૂર દૂર જઈને પરદ્રવ્યને હરનારા, અનુકંપા રહિત તથા પરલોકનાં ભયથી રહિત ચોર લોકો વહાણવટીઓના વહાણને ભાંગે છે અને તેમને લૂંટે છે. ગામ, આગર, નગર, ઈત્યાદિમાં રહેતા ધનિક લોકોને ચોર લોકો હણે છે. કઠણ હૈયાના અને નિર્લજ્જ ચોર લોકો બીજાઓને લૂંટે છે અને ગાયોને ઉપાડી જાય છે. એ દારુણ ગતિ વાળાઓ અને દયારહિત ચોરો પોતાનાઓને પણ હણે છે, ઘર ફોડીને ખાતર પાડે છે, ઘરમાં રાખેલું દાટેલું ધન-ધાન્ય-૦ ચોરી જાય છે. વળી તેવા નિર્દય ચોરો દેશના લોકોને મારે છે-કૂટે છે. પારકું દ્રવ્ય હરવાની આખડી વિનાના અને અણદીધું દ્રવ્ય લેવાની મતિવાળા લોકો પદ્રવ્યની શોધ કરવાને કાળે અને અકાળે ઠેર ઠેર ભટકે છે. ચિતા ઓમાં બળતા ધ રાદિથી ભરેલો મડદાંને કાઢીને, અધિરથી ખરડેલાં મુખવાળી ડાકણો તે મુડદાંને ખાય છે તથા તેમાંનું લોહી પીએ છે, એવા ભયંકર મશાનમાં પિશાચો અપ્રકટ રહીને કહyહાટ કરે છે તથા અટ્ટહાસ્ય કરે છે, એ પ્રકારે રમશાનમાં, વનમાં, સૂના ઘરમાં, પત્થરની ખાણોમાં, માર્ગની વચમાં આવતા હાટાદિમાં, પર્વતની ગુફમાં, સિંહાદિ હિંસક જાનવ Page #26 -------------------------------------------------------------------------- ________________ આશ્રવ, અધ્યયન-૩ 25 રોના નિવાસવાળો વિષમ સ્થાનોમાં, ફ્લેશ પામતા, ટાઢતાપથી સુકાયેલા શરીરવાળા તથા કાંતિરહિત બનેલા ચોર લોકો નરક તિર્યંચના ભવમાં ભોગવવાં પડતાં દુઃખોની પરંપરાને પાપકમોને એકઠાં કરે છે. મિષ્ટ ભોજન અને પાણી જેને દુર્લભ છે અને જે ભુખ તથા તરસથી દુઃખ પામે છે. તે ચોર માંસ, કંદ મૂળ અને જે કાંઈ મળે તેનો આહાર કરી લે છે અને ઉદ્વિગ્ન તથા ભયથી ધડકતાં તથા આશ્રયરહિત સ્થિતિમાં વનમાં વાસ કરી રહે છે. વન સેંકડો સપથી વ્યાપ્ત હોઈને ભયની આશંકાવાળા તથા અપયશકારી ભયંકર ચોર લોકો ગુપ્ત મંત્રણા કરે છે. ધણાં લોકો ના કાર્યકરવામાં વિઘ્ન ઉત્પન્ન કરવામાં, મદમત્ત-પ્રમાદી-એવા નાં છિદ્ર જોઈ અવસરે હણનારા અને કષ્ટ તથા ઉત્સવને સમયે ચોરી કરવાની બુદ્ધિ વાળા ચોર લોકો, નહોરવાળાં જાનવરોની પેઠે લોહીની અભિલાષા રાખતા ભમ્યા કરે છે. રાજાની મર્યા દાને લોપનારા, સારા માણસોથી નિંદાયેલા, પોતનાં કમો કરીને પાપ કર્મના કરનારા, અશુભ પરિણામવાળા,દુખ ભોગવનારા હંમેશા અસામાધિયુક્તતથામેલા મનવાળા, ઈહલોકમાં ક્લેશને પાપનારા તથા પરદ્રવ્યને હરનારા મનુષ્યો સેંકડો દુઃખોને પામે છે. [૧૬કેટલાકો પારકા દ્રવ્યને શોધતાં રાજપુરુષોથી પકડાય છે ત્યારે તેમને માર પડે છે, બંધાય છે, અટકમાં રખાય છે, તુરત નગરમાં ફેરવાય છે અને તેને કોટવાળને સોંપવામાં આવે છે. નિર્દય કોટવાળ કઠોર વચને તેની તર્જના કરે છે, તેનું ગળું પકડીને ફેકે છે, અને એવી રીતે દીન બની ગએલાઓને કેદખાનામાં દાખલ કરવામાં આવે છે, જે કેદખાનું નરક સરખું છે. ત્યાં પણ રખેવાળના પ્રહારો, અગ્નિના ડામ, તિરસ્કાર, કડવાં વચન, ભયંકર ધમકી ઈત્યાદિથી લાચાર થવું પડે છે. પહેરવાનાં વસ્ત્રો મેલાં અને કકડે કકડે સાંધીને બનાવેલાં મળે છે, અને કોટવાળને લાંચ આપીને પણ તેની પાસેથી વસ્ત્રા દિની વધુ સગવડ તે કેદમાં પુરાયેલાઓ માંગે છે. કોટવાળના પહેરેગીરો તેમને નાના પ્રકારના બંધને બાંધે છે. લાકડાની હેડ, લોખંડની બેડી વાળની રાશ-ચામડાનું દોરડું લોહની સાંકળ, પગની ડામણ, ઈત્યાદિ અનેક પ્રકારનાં દુખ ઉપજાવનારાં બંધને કરીને તેમને કોટવાળાના પહેરેગીરો માત્ર સંકોડાવીને અને અંગોપાંગ મરડીને બાંધે છે. એ મંદપુણ્ય જીવોને કાયંત્રમાં, કમાડ વચ્ચે અને લોહપિંજરમાં ધાલી મારે છે, ભોંયરામાં પૂરે છે, અંધારા કૂવામાં ઉતારે છે, થાંભલા સાથે બાંધે છે, ઉધે માથે બાંધે છે, એ પ્રકારે પીડા ઉપજાવતાં તેમને મારે છે. વળી તેમની ગરદન મરડીને નીચે વાળીને માથાને છાતી સાથે બાંધે છે, તેમને ધૂળમાં દાટે છે, તેમનાં ડકતા અને નીસામાં નાંખતા હૃદયનેભીંસીને બાંધે છે, તેમના માથાને ચામડાથી વટે છે, તેમની જાંધને ચીરે છે, કાષ્ટયંત્રે કરીને તેમના ઘૂંટણને બાંધે છે. તપાવેલ લોહના સળીયાથી ડામ દે છે, સોય ધોંચે છે, લાકડાની પેઠે છોલે છે, એ પ્રમાણે તેમને પીડા ઉપજાવે છે, એમ સેંકડો પ્રકારનાં કરો તેમને પમાડવામાં આવે છે. છાતી ઉપર મોટું લાકડું મૂકીને તેમને કષ્ટ આપવામાં આવે છે, વળી તેમને ગળે બાંધે છે, લોહના દંડ વડે છાતી, પેટ, ગુદા, પુંઠ ઉપર પ્રહાર કરીને તેમને પાડે છે, અંગોપાંગને ભાગી નાંખે છે, ઉપરીના હુકમથી કેટલાંક સેવકો. નિરપ રાધીને પણ શત્રભાવથી જમની પેઠે પીડે છે. તે મંદભાગી અદત્તનું હરણ કરનારાઓને ચામડાના દોરડાથી મારે છે, લોહના સળીયાથી મારે છે, નાના-મોટા ચામડાના ચાબૂકથી મારે છે, નેતરની સોટીથી મારે છે એ પ્રકારે સેંકડો પ્રહારથી અંગોપાંગે માર, Page #27 -------------------------------------------------------------------------- ________________ 26 પહાવાગર- 1/3/16 સહન કરતા બાપડાઓ લબડી ગએલી ચામડીવાળા અને ઘાથી પીડા પામતા છતાં ચોરીના પાપને છોડતા નથી, બહુવિધ વેદના એ પાપી જનો પામે છે. એ રીતે મોકળી ઈદ્રિયોવાળા, વિષયાસક્ત, અતિ મોહમુગ્ધ, પરધનમાં લુબ્ધ, સ્પર્શેન્દ્રિયના વિષયમાં અને સ્ત્રીમાં તીવ્ર આસક્તિવાળા, સ્ત્રીના પ- શબ્દ- રસ- ગંધમાં મનોવાંછનાવાળા, ભોગની તૃષાવાળા અને ધન હરવામાં આનંદ માનનારા, એ બધા ચોરી કરવાના ફળના અજાણ માણસોને રાજાના સેવકોની પાસે લઈ જઈને તેમને સોંપવામાં આવે છે. તે રાજસેવકો કેવા છે ? વધશાસ્ત્રના પાઠક, અન્યાયના વ્યસની, તેવા કર્મો કરનારા, લાંચ લેનારા, કૂડ-કપટ કરનારા વેશ-ભાષા બદલો કરનારા, માયા-કપટથી ઠગવામાં સાવધાન, અનેક પ્રકારે અસત્ય બોલનારા, પરલોકના વિચારથી વિમુખ, નરકગતિએ જનારા એ રાજાફેંકરોની આજ્ઞાથી ચોર લોકોના દુષ્ટાચરણથી. સા તુરત નગરમાં જાહેર કરવામાં આવે છે. નગરમાં જે માર્ગ હોય છે, તેની વચ્ચે નેતરની સોટો, લાકડી, કાષ્ટદંડ, ડાંગ, દેડકો, મુઠી, લાત, પગની પાની, ઘુંટણ કોણી વગેરેના પ્રહાર કરી ચોરના ગાત્રો ભાંગવામાં મર્દવામાં આવે છે. કણાજનક સ્થિતિમાં આવી પડે છે, તૃષાથી કંઠ-તાળવું અને જીભ સુકાઈ જવાથી પાણીની યાચના કરે છે. જીવવાની આશા, નાશ પામે છે. ત્યારે તે ચોર લોકોને કોઈ પાણી પાવા આવે તો રાજપુરુષો તેમને પાણી પાતાં અટકાવે છે. કઠીન બંધને બાંધેલા, ક્રૂર રીતે પકડી રાખેલા, નાસી ન જાય તે માટે હાથે બાંધેલા, ટુંકું કપડું પહેરાવેલા, મારી નાંખવા માટેના નિશ્ચય રુપે કંઠમાં રાતાં કરણ નાં ફૂલની માળા દોરડાની પેઠે પહેરાવેલા મરણના ભયથી શરીરે પરસેવાથી રેબજેબ બનેલા ધૂળથી ભરેલા દેખાતા કેશવાળા જીવવાની આશાથી રહિત બનેલા, વિકલપણે ડોલતાં, હણવાને માટે લઈ જવામાં આવતાં હોવા છતાં પ્રાણ-શ્વાસોચ્છવાસ ઉપર પ્રીતિવાળા તે ચોર લોકોને તલ-તલ જેવા છેદ કરવામાં આવે છે, તેથી વહેતા લોહીથી તેમનું શરીર ખરડાય છે, તેમના માંસના નાના-કકડા કરી મને ખવડાવે છે, પાપી જનો ચામડાના થેલામાં પત્થર ભરી તેમને મારે છે, તેમને નગરની વચમાં ફેરવવામાં આવે છે. તે રાંક-દીન ચોર લોકોના વિના શનો નિવારનાર કોઈ નથી, તેઓ શરણરહિત છે, અનાથ છે, બંધવરહિત છે, સ્વજનોથી ત્યજાયેલા છે, તેમને વધસ્થાને પહોંચાડે છે, શૂળીએ ચડાવે છે, દેહને વિદારે છે, તેમના અંગોપાંગને કાપે છે, વૃક્ષની ડાળે બાંધે છે, ત્યારે તેઓ ધન વચને વિલાપ કરે છે. વળી કેટલાક ચોરોનાં ચાર અંગ બાંધીને તેમને પર્વતની ટોચ પરથી નીચે ગવડાવે છે. ત્યારે તેઓ બહું ઉંચેથી પડવાથી વિષમ પત્થર સાથે કુટાય છે. બીજાઓને હાથીના પગ હેઠળ મર્દવામાં આવે છે. વળી પાપી અધિકારી જનો, કેટલાકને બુટ્ટા કોહાડે કરી કરી મારે છે, કેટલાકના કાન-હોઠ-નાક કાપે છે, કેટલાકની આંખો-દાંત-વૃષણ-જીભને છેદે છે, કેટલાકને દેશપાર કરવામાં આવે છે, કેટલાકને મૃત્યુ સુધી બાંધી મૂકવામાં આવે છે. કેટલાક પરદ્રવ્ય હરણમાં લુબ્ધ લોકોને હાથ પગમાં બેડી પહેરાવીને કારાગૃહમાં પૂરી રાખવામાં આવે છે. પરદ્રવ્યહારી જનોને તેમનાં સ્વજનો ત્યજી દે છે, મિત્રો તેમનો તિરસ્કાર કરે છે, તેઓ નિરાશ બની જાય છે, અનેક લોકોના ધિક્કારના શબ્દોથી લજવાય છે, છતાં તે નિર્લજ્જ બની ગયા હોય છે. સુધાથી પીડાતા, તાપ-તાઢની આકરી વેદના સહન કરતા, વિરુપ મુખવાળા, કાન્તિ; હીન શરીરવાળા, મેલથી ભરેલા દેહ વાળા, દુબળા, ગ્લાનિ પામતા, ખોંખો કરતા, Page #28 -------------------------------------------------------------------------- ________________ આશ્રવ, અધ્યયન-૩. કુષ્ટાદિ વ્યાધિ પામતા, ઉદરરોગથી પીડાતા ગાત્રોવાળા, નખ, કેશ, ધઢી-મૂછ-રોમાદિ જેના વધેલા છે તેવા, પોતાના મળ મૂત્રમાં રગદોળાતા ચોર લોકો ત્યાં જ કારાગૃહમાં જ મૃત્યુને નહિ ઈચ્છતા છતાં મરણ પામે છે. કેટલાંકના દેહમાં કીડા પડે છે. લોકો તેમને અનિષ્ટ વચને કરી શ્રાપ દે છે. અને “સારું થયું. ભલે એ પાપી મૂઓ.” એમ બોલીને કેટલાક લોકો હર્ષિત થાય છે. વળી મુઆ પછી ઘણા વખત સુધી તેમનાં સ્વજનોને પણ તેઓ લાના કારણ રુપ બને છે. મરણ પામ્યા પછી તેઓ પરલોકમાં નરકને વિષે ઉપજે છે. અણગમતા નરકમાં બળતા અંગારાની ઉષ્ણ અને અતિશય શીત વેદના વગેરે સતત કષ્ટો અશાતા વેદનીય કર્મોદય આવવાને લીધે તેઓ સહન કરે છે તે નરકથી નીકળીને વળી પાછા તીર્ય યોનિમાં ઉપજે છે અને ત્યાં પણ નરકના જેવી વેદનાઓ ભોગવે છે. પછી અનંત કાળે તે જીવો મોટે કષ્ટ કરી મનુષ્યભવ પામે છે, મનુષ્યપણે પણ તે જીવો અનાર્ય દેશમાં હલકાં કુળમાં ઉપજે છે અને જે આર્ય દેશમાં ઉપજે છે તો લોકબાહ્ય, ડહાપણરહિત અને કામભોગને વિષે સદા અતૃપ્ત એવા ઉપજે છે અને ત્યાં પણ નરકનાં આવર્તન બાંધે છે, ભવપ્રપંચે કરી જન્મ-મરણના ફેરા કરે, ધર્મશાસ્ત્રના જ્ઞાનથી રહિત, અનાર્ય, કૂર કર્મના કરનારા અને મિથ્યાત્વશાસ્ત્રના મતના આદરનારા બને. તેઓ એકાંત હિંસાની રુચિ વાળા કરોળી યાની જાળની પેઠે કર્મના આવરણથી વીંટાઈને દુઃખ ભોગવે. એવી રીતે સંસારની પરિધિમાં તેઓ પરિભ્રમણ કરે છે. એ સંસારસમુદ્રમાં જન્મ-જરા-મરણરુપી ગંભીરપણું છે, દુઃખે કરીને પ્રક્ષબ્ધ એવું ધણું જળ છે, સંયોગ વિયોગપી મોજાં ઉછળ છે, ચિંતાના પ્રસંગો ચોમેર પ્રસરી રહેલા છે, વધ-બંધનરુપી મોટા કલ્લોલ વિસ્તરી રહ્યા છે, કરુણાજનક શબ્દ-વિલાપ અને લોભ નો કલકલ ધ્વનિ અતિશય સંભળાઈ રહ્યો છે, અપમાનરુપ ફીણ ઉડી રહ્યું છે; તીવ્ર નિંદા, ધણા રોગોની નિરંતર વેદના, પરા ભવ તથ પતન, નિષ્ફર વચન નિર્ભર્સના, એ બધાને ઉપજાવનાર કઠોર કર્મપી પાષાણે કરીને જેને વિષે તરંગો ચાલી રહેલા છે, સદા મરણભયરૂપી પાણીની સપાટી જેમાં રહેલી છે, ચાર કષાયરુપી પાતાળકલશોથી વ્યાખ, લાખો ભવરુપી પાણીના. સમૂહનો જ્યાં ત્યાં અંત નથી, જે ઉદ્વેગકારક છે, જેનો પાર પામી શકાતો નથી, આશાપિપાસાપ જે સમુદ્રનું તળીયું છે, જેમાં કામ, રાગ દ્વેષ, બંધન, અનેક પ્રકારની ચિત્તની ચિંતા ઈત્યાદિપ પાણીનાં રજકણ ઉડે છે, તે રજકણથી જ્યાં અંધકાર છવાયો છે, જ્યાં મોહનાં આવર્તન અને કામભોગ મંડલાકરે ભમે છે, વળી જે સમુદ્રમાં ઉંચે આવી નીચે પડતા અને આમ દોડતા પાઠીન જેવા પાણીના જીવોની પેઠે ગર્ભવાસમાં ઉંચે-નીચે પડવાપણું રહેલું છે, જ્યાં કષ્ટપીડિત મનુષ્યના રુદનરુપ પ્રચંડ વાયુવડે મેલા સંકલ્પ રુપી તરંગો રહ્યા છે, પ્રમાદરુપી રૌદ્ર અને શુદ્ધ હિંસક પ્રાણીઓથી ઉપદ્રવ પામીને ઉઠતા એવા મસ્યરુપી મનુષ્યોના સમૂહો જેમાં આવી રહેલા છે, જેમાંના મત્સ્યરુપી મનુષ્યો અતિ રૌદ્ર છે, ધણા અપયશથી યુક્ત છે, જેમાં અજ્ઞાનમાં ભ્રમતાં અને દક્ષ મસ્યો રહેલાં છે, અનુપશાંત ઈદ્રિયોવાળા મોટા મગરની ત્વરિત ચેષ્ટાએ કરીને જે સમુદ્ર ક્ષોભ પામી રહેલા છે, જેમાં સંતાપરુપ વડવાગ્નિ નિત્ય અતિ ચપલ ચંચળ રીતે સળગી રહ્યો છે, અત્રાણ અને અશરણ મનુષ્યો કે જેમને પૂર્વે કર્મના સંચયથી પાપો ઉદય આવ્યા છે તેઓના સેંકડો દુઃખોના વિકાસપી વમળ તે સમુદ્રના જળમાં ધૂમી રહ્યા છે, Page #29 -------------------------------------------------------------------------- ________________ 268 પહાવાગર- 13/1 અરતિ-રીતિ-ભય-વિષાદ-શોક મિથયાત્વરુપી પર્વતોથી તે સાંકડો છે, કર્મબંધન રુપી તેનાં અનાદિ સંતાનો છે, ચાર ગતિમાં જવું એ તેનાં ચક્રવતુ પરિવર્ત છે અને વિસ્તીર્ણ જળની વેલ છે, આઠ પ્રકારનાં અશુભ કર્મના સમૂહે કરીને ધણો ભાર થઈ જતાં વિષમ પાણીનો સમૂહ પ્રાણીઓને ડુબાવીને ઉંચા-નીચા પછાડે છે એવું દુર્લભ તેનું તળીયું છે, ચાર ગતિરુપ, મોટો અને અનંત એવો વિસ્તીર્ણ સંસારસ્પ સમુદ્ર છે, જેમને સંયમની સ્થિતિ નથી, તેમને એ સમુદ્રમાં કશું અવલંબન નથી, કશો આધાર નથી, ચોરાશી લાખ-જીવયોનિનું ઉત્પત્તિનું ગહન સ્થાનક છે. ત્યાં અજ્ઞાનરુપી અંધકાર છે, અનંતકાળ સુધી નિત્ય ત્રાસ પામતા અને ભય અને સંજ્ઞાથી યુક્ત જીવો સંસારમાં પરિભ્રમણ કરે છે. ઉદ્વેગવંત નિવાસસ્થાનમાં જ્યાં જ્યાં જીવો આયુષ્ય બાંધે ત્યાં ત્યાં તે પાપકર્મી જીવોને તેમના ભાઈઓ, સ્વજનો, મિત્રો છોડી દે છે, અળખામણા હોઈને તેમનું વચન કોઈ માને નહિ, રહેવાનું સ્થાન-આસન-શધ્યા-ભોજન ખરાબ હોય છે, શરીરનું સંહનન પ્રમાણ, સંસ્થાન અને રુપ કુત્સિત હોય છે, તેમાં બહુ ક્રોધ, માન, માયા, લોભ અને મોહ હોય છે; ધર્મસંજ્ઞા અને સમ્યક્તથી ભ્રષ્ટ હોય છે; દારિદ્રય અને ઉપદ્રવથી પીડાય છે, આજીવિકાના સાધનથી રહિત રાંક, અને પારકા ભોજનને શોધનારા હોય છે, તેઓ દુખે કરી આહાર મેળવી શકે છે; અરસ અને વિરસ અલ્પ ભોજન મળવાથી પેટ પણ પૂરું ભરાય નહિ; તેઓ દીનતા અને શોકથી દાઝતાં દુઃખને ભોગવે છે. તેઓ સત્વથી રહિત, સહાયથી રહિત, શિલ્પ-ચિત્રાદિ કલા-સમયશાસ્ત્રના જ્ઞાનથી રહિત હોય છે અને પશું સરખા જન્મેલા હોય છે; લોકો વડે નિંદનીય હોય છે અને તેમનો મોહ, મનોરથ તથા અભિલાષા ધણા હોય છે પણ તે નિષ્ફળ જાય છે, તે આશાપાશથી બંધાયેલા પ્રાણીઓ mતમાં મુખ્ય મનાતી ધનપ્રાપ્તિ અને કામભોગની પ્રાપ્તિ મેળવવાને બહુ ઉદ્યમ કરે છે, પરન્તુ તેમાં નિષ્ફળ થાય છે; રોજ રોજ ઉદ્યમ કરવા છતાં મહાલેશે કરીને ધાન્યનો થોડો પણ સંગ્રહ કરી શકતા નથી; હમેશાં ઉપભોગથી રહિત, કામ-ભોગથી અને સર્વ સુખથી રહિત હોય છે, તે બાપડાઓ પરવશે-ઈચ્છા વિના દુઃખો ભોગવે છે, સુખ તથા નિવૃત્તિને પામતા નથી અને અત્યંત સેંકડો પ્રકારનાં દુઃખથી દાઝે છે. પરદ્રવ્ય હરણથી જેઓ નથી નિવત્યા. તેઓ અદત્તાદાનનો ફળવિપાક આ લોક અને પરલોકમાં અલ્પ સુખ અને બહુ દુઃખ રુપે ભોગવે છે, તે મહા ભયનું કારણ છે, કર્મપી મેલને ગાઢ રીતે ઉત્પન્ન કરે છે. તે રૌદ્ર, કઠોર, અશાતાનું કારણ છે અને હજારો વર્ષે પણ ભોગવ્યા સિવાય ન છૂટે તેવું કર્મ છે. તે ભોગવ્યે જ છૂટકો થાય છે. | અધ્યયન ૩-આસ્રવઠાર ૩નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ ! (અધ્યયનઃ૪-આસ્રવદ્વારઃ૪) વિ૭] જંબૂ ! હવે હું આશ્રયદ્વારનું ચોથું અધ્યયન અબ્રહ્મચર્ય વિષે કહીશ. એ અને બ્રહ્મચર્ય દેવતા, મનુષ્ય અને અસુર એ બધા લોકને વિષે પ્રાર્થનીય- છે, ભારે કીચ્ચડ રુપ છે, પાતળા કાદવ 5 છે, પાપ છે, માછલાં પકડવાની જાળ જેવું છે, સ્ત્રીપુરુષ-નપુંસકના લક્ષણ રુપ છે, તપ-સંયમ-બ્રહ્મચર્યમાં વિધ્ધ કરનાર છે, ચારિત્રનો વિનાશ કરનાર છે. ઘણા પ્રમાદનું કારણભૂત છે, કાયર અને ખરાબ માણસો તેનું સેવન - - - Page #30 -------------------------------------------------------------------------- ________________ આશ્રવ, અધ્યયન-૪ 29 કરે છે, મારા મનુષ્યોએ વર્જવા યોગ્ય છે, દેવલોક-નરકલોક-મનુષ્યલોક ત્રણે લોકમાં તેનું સ્થાન છે, જરા-મરણ- -રોગ-શોકને વધારનાર છે, વધ-બંધન-વિધાતા છતાં તેની લાલસા શાન્ત થતી નથી, દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીયના કારણરુપ છે. લાંબા કાળથી પરિચિત છે. પરંપરાથી ચાલ્યું આવે છે અનેદુઃખે કરીને અંત પામી શકાય તેવું છે. 18 અબ્રહ્મચર્યનાં ગુણનિષ્પન્ન ત્રીસ નામો કહ્યાં છે. અબ્રહ્મચર્ય, મૈથુન, ચરંત, સંસગ-અવકાર્યનું સેવન, સંકલ્પનો હેતું, બાધાનો હેતું, દર્પકારી મોહ હેતુ, સંક્ષોભ ઉપજાવનાર, અનિગ્રહ-ક્લેશનો હેતું, ગુણઘાતનો હેતું, ગુણની વિરાધનાનો હેતું, વિશ્વમનો હેતું, અધર્મ શીલનું વિનાશક, કામગુણ શોધનાર, કામસેવા, સ્નેહ ચિંતાનો હેતું, કામભોગમાં મરણ નીપજાવનાર, વેરનો હેતું, છાનું કર્તવ્ય છુપાવવાયોગ્ય, ધણાને મનમાન્યું, બ્રહ્મચર્યનું ધાતક, ગુણનું ધાતક, ચારિત્ર્યની વિરાધના કરનાર, કામાસક્તિ, કંદર્પના ગુણકાર્ય પ. [૧૯]હવે બ્રહ્મચર્યને કોણ સેવે છે, તે કહે છે -વૈમાનિક ભવનપતિઓ- વાણવ્યંતર-જ્યોતિષી, વૈમાનિક, મનુષ્યગણ, તિર્યંચ મોહથી આસક્ત ચિત્તવાળા થાય છે, કામ ભોગના તૃષ્ણાતુર છે, બળવાન અને મોટી વિષયતૃષ્ણાથી પીડિત થયા છે, વિષયથી ગુંથાઈ ગયા છે. અતિ મુચ્છિત થયા છે. અબ્રહ્મચર્યમાં ખુંચેલા છે, અજ્ઞાન ભાવે કરીને યુક્ત છે, દર્શન અને ચારિત્ર મોહનીય કર્મરુપી પિંજરમાં પુરાયા છે. તેઓ અન્યોન્ય કામભોગનું સેવન કરે છે. ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષ, વૈમાનિક દેવતાઓ, તીર્થંચ અને મનુષ્ય કામભોગમાં આસક્તિથી ચિત્રવિચિત્ર ક્રીડા કરે છે. વળી દેવ તથા રાજાઓને પૂજનિક એવો ચક્રવર્તી પણ અબ્રહ્મચર્યને સેવે છે. પર્વતો, નગર, વણિકવાસ, જનપદ પુર, જળ સ્થળના પંથ, માટીનાં કોટવાળાં ગામ, ગામડાં, મંડપ સંવાહ પાટણ, એવાં હજારો સ્થાનો આવી રહેલાં છે, એવી પરચક્રના ભયથી રહિત પૃથ્વીને એક છત્રે સાગરસહિત ભોગવતો ચક્રવર્તી નગરમાં સિંહ જેવો, મનુષ્યો માં ઈદ્ર જેવો, નરવૃષભ જેવો, સમર્થ છે. અતિશય રાજતેજ અને લક્ષ્મીએ કરી દેદીપ્ય માન છે. સૌમ્ય છે અને રાજવંશમાં તિલક સમાન છે. વળી તેના શરીર ઉપર વિધવિધ પ્રકારનાં મંગલ ચિન્હો-લક્ષ્યો હોય છે. જેવા કે, સૂર્ય, ચંદ્ર, શંખ, ઉત્તમ ચક. સાથીયો. ધ્વજા.જવ. મત્સ્ય, કૂર્મકાચબો. રથ, ભગ, ભવન. વિમાન. અશ્વ, તોરણ. ગોપુર. મણિી. રત્ન. નંદાવર્ત. મૂશળ. હળ. સુંદર કલ્પવૃક્ષ. મૃગપતિ. ભદ્રાસન. સુચિ સૂપ સુંદર મુકુટ. મુક્તાવલિ. કુંડલ, હાથી. સુંદર વૃષભ. દ્વીપ. મેરુ પર્વત. ગ. પર્ણ- ઈદ્રસ્થંભ, દર્પણ. અષ્ટાપદ-ધનુષ્ય. બાણ. નક્ષત્ર. મેઘ. સ્ત્રીની કટિમેખલા. વીણા. ઘોસરું. છત્ર. માળા. દામણી. કમંડલ. કમળ. ઘંટા. સુંદર વહાણ. સોમ. સમુદ્ર. કુમુદનું વન. મગર. હાર, ઘાઘરો. ઝાંઝર, પર્વત. નગર.વજ.કિન્નર.મોર. રાજહંસ. સારસ. ચકોર. ચક્ર વાકનું પૃથ્વી. ખગ. અંકુશ. નિર્મલ કળશ. બુંદાક શરાવલાનો સંપુટ ઈત્યાદિ જુદાં જૂદાં પ્રશસ્ત પુરુષલક્ષણોને ધારણ કરનારા એ ચક્રવર્તી હોય છે. બત્રીસ હજાર રાજા ઓ તેમની પાછળ પાછળ ચાલતા હોય છે. ચોસઠ હજાર સુંદર યુવતીઓનાં તે નયના ભિરામ છે-તે સ્ત્રીઓની કાન્તિ લાલ છે, કમળના ગર્ભ સરખો તેમનો ગૌર દેહ છે, કોદંડ પુષ્પની માળા ગળે ધારણ કરે છે. ચંપાના ફૂલ અને કસોટીના પત્થર ઉપર તપાવેલા સોનાની રેખા કરી જેવો તેમના શરીરનો વર્ણ છે, સર્વ અવયવો સુઘટિત હોવાથી તેમનાં . Page #31 -------------------------------------------------------------------------- ________________ પક્કાવાર-૧૧૯ અંગ સુંદર હોય છે. મોંઘા અને મોટાં નગરમાં ઉપજતાં વિધવિધ રંગરાગ એ ચક્રવર્તી ભોગવે છે. મૃગચર્મને કેળવીને બનાવેલાં અને વૃક્ષની છાલનું સૂતર બનાવી તેમાંથી વણેલાં વસ્ત્રો પહેરે છે. કમર પર કટિસત્ર પહેરીને અંગને શણગારે છે. વળી તેઓ અંગને મધુર સુગંધો કસ્તુરી ઈત્યાદિનો ચૂણથી સુવાસિત કરે છે. મસ્તક ઉપર સુંદર સુગંધી પુષ્પોનો શણગાર કરે છે. નિપુણ કારીગરોએ તૈયાર કરેલા અલંકારો જેવાં કે કુશદાયિની માળા, કંકણ, બાહુબંધ, બેરખા, ઈત્યાદિ શરીર ધારણ ખરે છે, કંઠમાં એકાવલિ હાર પહેરીને છાતીને શોભાવે છે, બેઉ પાસે લટકતા ઉત્તરીયા વસ્ત્રને સુંદર રીતે ધારણ કરે છે, સુવર્ણની પીળા રંગની વીંટીથી આંગળીને શોભાવે છે, તેઓ તેને કરીને સૂર્યની પેઠે દેદીપ્યમાન દેખાય છે. શરદના નવા મેઘના જેવો મધુર, ગંભીર અને સ્નિગ્ધ તેમનો શબ્દ હોય છે. 14 રત્નોના તેઓ સ્વામી છે, નવે નિધિના ધણી છે, તેમના ભંડારો ભરેલા છે, ચારે દિશાના અંતવિભાગ છે. જ્યાં તે જાય ત્યાં ચાર પ્રકારની સેના તેમની પાછળ જાય છે. તેમનું પુષ્કળ લશ્કર છે. શરઋતુના પૂર્ણ ચંદ્ર જેવું સૌમ્ય તેમનું વદન છે. તેઓ શૂરા છે, ત્રિલોકમાં તેમનો પ્રભાવ વ્યાપેલો છે, સુવિખ્યાત છે, સમસ્ત ભારતના અધિપતિ નરેંદ્ર છે. રાજવીઓમાં જે સિંહ જેવા છે, તે ચક્રવર્તીઓ પૂર્વે કરેલા તપના પ્રભાવે કરીને સંચિત કરેલું સુખ હજારો વર્ષના આયુષ્ય સુધી હજારો સ્ત્રીઓની સાથે ભોગવતા, અનુપમ શબ્દ-સ્પર્શ-રસ-રુપ અને ગંધનો ઉપભોગ કરતાં છતાં કામ ભોગમાં અતૃપ્ત રહ્યાં થકા મૃત્યુને પામે છે. વળી બળદેવ અને વાસુદેવ પણ મરણ પામે છે. તેવો પ્રવર પુરુષ છે, મોટા બળ-પરાક્રમવાળા છે, મોટા ધનુષ્યનો ટંકાર કરનારા છે, મહા સત્સાહસના સાગર છે, પ્રતિસ્પર્ધીથી જીતી ન શકાય તેવા છે, ધનુર્ધર છે, પુરુષોમાં વૃષભ સમાન છે, એ રામ બળદેવ) અને કેશવ (વાસુદેવ) એ બે ભાઈ પરિવાર સહિત છે. વાસુદેવ, સમુદ્રવિજય આદિ દશ દશાઈ હૃદયના વલ્લભ છે, પ્રદ્યુમ્નકુમાર, આદિ યાદવોના સાડા ત્રણ કરોડ કુમારોના હૃદયના વલ્લભ છે, તથા દેવી રોહિણી અને દેવી દેવકીના હૃદયને આનંદનો ભાવ ઉત્પન્ન કરનારા છે. સોળ હજાર પ્રધાન રાજાઓ તેમની પાછળ પાછળ હીંડે છે. સોળ હજાર દેવીઓનાં નયન-હ્યદયને વહાલા લાગે છે. નાના પ્રકારના મણિ, સુવર્ણ રત્ન મોતી, પ્રવાલ, ધન, ધાન્ય વગેરે ઋદ્ધિના સંગ્રહથી તેમના કોષાગાર ભરેલા છે. હજારો ઘોડા, હાથી, રથના સ્વામી છે. હજારો ગામ, આગર, આદિ ભયવર્જિત હોઈને સુખસમાધિ અને આનંદ ભોગવતાં વિવિધ લોકોથી ભરેલી પૃથ્વી, સરોવર, આદિથી નેત્રને આનંદ આપે છે. એવા અર્ધ ભારતના તે સ્વામી છે. વળી છ પ્રકારની ઋતુઓના ગુણકર્મથી તે યુક્ત છે. એવા અર્ધ ભારતના સ્વામી. ઘેર્યાવત, કીર્તિવંત પુરુષ છે, અચ્છિન્ન બળશાળી છે, અતિ બલવંત છે, કોઈથી હણાય નહિ તેવા છે, અપરાજિત છે, શત્રનું મર્દન કરનાર છે, હજાર વેરીના માનનું મથન કરનાર છે, મત્સરરહિત છે, ચપળતારહિત છે, અચંડ-છે. મૃદુ-બોલનારા છે, હસમુખા છે, ગંભીર-મધુર વચન ઉચ્ચારનારા છે, જે આવે તેની પ્રત્યે વાત્સલ્યભાવ ધરનારા છે, શરણે આવેલાંને રાખનારા છે, સામુદ્રિક લક્ષણવ્યંજનાદિ ગુણથી સહિત છે, માનોન્માન પ્રમાણ સવવયવે સુંદર દેહ છે, ચંદ્રની પેઠે સૌમ્ય આકાર છે, કમનીય-મનોહર છે, પ્રિયંકર દર્શન છે, કાર્યને વિશે ઉદ્યમી છે, દુઃસાધ્યના સાધક છે, આજ્ઞા પ્રમાણે સેન્યાદિને પ્રવર્તાવનાર છે, ગંભીર . Page #32 -------------------------------------------------------------------------- ________________ આવ, અધ્યયન-૪ 271 દર્શનવાળા છે, તાલવૃક્ષના ચિહ્નથી અંકિત ધ્વજા (બળદેવની) અને ગઇ પક્ષીના ચિહ્નથી અંકિત ધ્વજા (વાસ દેવની) ને ફરકાવનારા છે. અતિ બળવંત છે, ગર્જના કર નારા છે. અભિમાનવાળા છે, મૌષ્ટિક મલ્લકને ચૂર્ણ કરનારા (બળદેવ) છે, ચાણુર મલ્લને ચૂર્ણ કરનારા (વાસુદેવ) છે, રિઝ તૃષભના ધાતક છે, કેસરી સિંહના મુખને વિદારનારા છે, અતિ દર્યવાન નાગના દપનું મથન કરનારા છે, અમલ અને અર્જુન નામનાં વૃક્ષોને ભાંગનારા છે, મહાશકુનિ અને પૂતના વિદ્યાધરીના વૈરી છે, કંસના મારનાર છે, જરાસંઘના માનનું મર્દન કરનાર છે, ઘણી શલાકાએ કરી સહિત વિરાજ માન છે, ચંદ્રમંડલ સરખી કાન્તિવાળા છે, સૂર્યના કિરણકવચથી પ્રસરતા તેજે કરીને જાજવલ્ય માન એવા અનેક દંડોવાળા છત્રે કરીને વિરાજમાન છે, વળી મોટા પર્વતોની ગુફાઓની વિચરતી નીરોગી ગાયોની પૂંઠે નીપજતા અને નિર્મળ સફેદ વિકસેલા કમળ જેવા ઉજળા ચામરોથી વિરાજમાન છે, એ ચામરો રજતગિરિના શિખર જેવા વિમળ છે, ચંદ્રના કિરણ સરખા ઉજળા છે, સ્વચ્છ ચાંદી જેવા નિર્મળ છે, પવનથી હાલતાં ચંચળ પાણીમાં નાચતાં મોજાંએ કરી ક્ષીરોદક સાગરમાં જે કલ્લોલ પ્રસરી રહે છે તેના જેવાં ચંચળ એ ચામર વીંજાઈ રહે છે, નાના પ્રકારનાં મણિરત્ન, મૂલ્યવાન અને તપાવેલા સુવર્ણથી નીપજાવેલા વિચિત્ર દડથી એ ચામરો શોભે છે, એવા પ્રકારના લાલિત્યે કરીને યુક્ત ચામરો રાજાની લક્ષ્મીના સમુદાયને પ્રકાશિત કરે છે, મોટાં નગરોમાં નીપજતાં અને સમૃદ્ધ રાજાઓ વડે સેવાતા સુગંધી દ્રવ્યો જેવા દસ પ્રકારના ધૂપથી સુવાસિત તેમના સ્થાન મઘમઘાટ કરી રહે છે, તેમની બેઉ પાસે ચામરોના સુખકારી શીતળ વાયુથી તેમનાં અંગ વીંઝઈ રહે છે, તેઓ અજિત છે, અજિત રથવાળા છે, હાથમાં - હળ-મુશળ-બાળને ધારણ કરનાર (બળદેવ) છે, શંખ, ચક્ર, ગદા, ત્રિશૂળ, નંદનક ખડ ગને વાસુદેવ) ધારણ કરે છે, સુંદર, ઉજ્જવલ, ઉત્તમ, વિમળ કૌસ્તુભમણિ હૃદયને વિષે ધારણ કરે છે, મસ્તકપર મુકટને ધારણ કરે છે. વળી કુંડલે કરી શોભાયમાન તેમના વદન છે, સફેદ જેવાં તેમનાં નેત્ર છે, તેમનાં વક્ષસ્થળ શોભે છે, શ્રીવચ્છરુપી ડું જેમનું લાંછન છે, તેવા તેઓ અતિ યશસ્વી છે. જૂદા જૂદાં એકસો ને આઠ પ્રશસ્ત સુંદર લક્ષણો થી વિરાજિત તેમનાં અંગોપાંગ શોભે છે, મત્ત ઐરાવત હાથીની લીલાયુક્ત ગતિના જેવી તેમની વિલસિત; કટિસૂત્ર સાથે નીલાં (બળદેવ) અને પીળા (વાસુદેવ) વસ્ત્રો તેઓ પહેરે છે, અને તેજે કરી દીતિમાન છે. નરમાં સિંહ જેવું તેમનું બળ છે અને સિંહ જેવી તેમની ગતિ છે, એવા તેઓ પણ અસ્ત પામ્યા. મોટા રાજાઓમાં સિંહ સમાન સૌમ્ય, દ્વારામતી નગરીના પૂર્ણ ચંદ્ર પૂર્વકૃત તપના પ્રભાવે કરીને સંચેલાં સુખો અનેક શત વર્ષોના આયુષ્ય સુધી સ્ત્રીઓ સાથે ભોગવતાં, સકળ દેશના પ્રધાન સુખોએ વિલ સતાં છતાં, અનુપમ શબ્દ-સ્પર્શ-રસ-રુપ-ગંધને અનુભોગતાં, તેઓ પણ કામભોગને વિષે અતૃપ્ત રહ્યા થકા મરમધર્મને પામે છે. વળી મંડલીક રાજા સેનાવાળો છે, અંતઃપુરવાળો છે, પરિષદા-પરિવારવાળો છે, * પુરોહિત સહિત છે, તેના અમાત્ય, દંડનાયક, સેનાપતિ મંત્રણા વિશે અને નીતિ વિષે કુશળ છે, તેના ભંડારમાં ભરેલો છે, તેઓ વિપુલ રાજ્ય લક્ષ્મીને ભોગવતાં, અહંકારે ગજતાં અને બળે કરીને મત્ત છતાં કામભોગમાં અતૃપ્ત રહીને મરણ ધર્મને પામે છે. પુનઃ ઉત્તરકુરુ-દેવકુરનાં વનવિવરોમાં જે પગે ચાલતાં મનુષ્યના સમૂહ છે, તેઓ ભોગે કરી Page #33 -------------------------------------------------------------------------- ________________ 272 પહાવાગર- 14/19 ઉત્તમ છે, ભોગનાં લક્ષણ ભોગની રેષાઓને ધારણ કરનારા છે, ભોગે કરીને શોભાય માન છે, પ્રશસ્ત -સૌમ્ય-પ્રતિપૂર્ણ રુપે કરીને દર્શન કરવા યોગ્ય છે, સુઘટિત અવયવોએ કરીને સુંદર અંગવાળા છે, લાલા કમળપત્ર જેવા મનોહર તેમનાં હાથપગનાં તળીયાં છે, ડા આકારના કાચબા જેવાં તેમના સુંદર ચરણ છે, સુસંહત તેમની આંગળીઓ છે, ઉંચા-પાતળા-લાલ અને સ્નિગ્ધ તેમનાં નખ છે, સુઘટિત સુશ્લિષ્ઠ અને માંસલ તેમની પગની ઘુંટીઓ છે, મૃગલીની જંઘા ઉપર જેમ કુસ્ત્રવિંદનાં તૃણના જેવા આવર્તક જેવી જંઘા છે, દાબડાના ઢાંકણાના જેવા સ્વભાવે કરીને માંસલ તેમના ઘુંટણ છે, ઉત્તમ મત્ત હાથીના જેવી વિલાસયુક્ત હીંડવાની ગતિ છે, સુંદર ઘોડાના સરખું તેમનું ગુહ્યાંગ છે, જાતવંત ઘોડાના જેવો તેમનો મળરહિત દેહ છે વર્તુલાકારે તેમની કમર છે, ગંગાના આવર્તન પેઠે, દક્ષિણા વર્તની પેઠે, તરંગલંગની પેઠે, સૂર્યકિરણથી જાગૃત થઈને વિક સિત થયેલા કમલની પેઠે ગંભીર તથા વિકટ તેમની નાભિ છે, એકઠી બાંધેલી ત્રગડી જેવો, મુશળ જેવો, દર્પણ જેવા નિર્મળ કરેલા સુંદર સોના બનાવેલી તલવારની મૂઠના જેવો અને વજના જેવો પાતળો તેમના શરીરનો મધ્યભાગ છે; સરલ સુપ્રમાણયુક્ત અવિરલ, સ્વાભાવિક સુક્ષ્મ, કાળી, સ્નિગ્ધ-તેજવંત, શોભાયુક્ત, મનોહર, સુકુમાર, અને સુકો મળ એવી તેમની રોજરાજિ છે, મત્સ્ય અને પંખી જેવી સુંદર અને માંસલ તેમની કુક્ષી- જઠર દેશ મત્સ્યના જેવું તેમનું ઉદર છે, નીચાં- નીચાં નમતાં, સંગત- સુંદર, સુપ્રમાણયુક્ત રમણીય તેમનાં પાસાં છે, કનકના સરખી તેમની કાન્તી છે, નિર્મળ, ડો અને રોગરહિત તેમનો દેહ છે, સોનાની શિલાના તળીયા જેવી, પ્રશસ્ત, અવિષમ, સમાંસલ, વિસ્તીર્ણ અને પહોળી તેમની છાતી છે, ધૂસરા સરખા, માંસલ, રમણીય અને મોટા હાથના પોંચા છે, સુસંસ્થિત, સુશ્લિષ્ઠ, વિશિષ્ટ મનોજ્ઞ, સુનિશ્ચિત-શુભ પુદ્ગલ યુક્ત, વિશાળ, દૃઢ ને સુબદ્ધ અસ્થિ ના સંધી છે, મોટા નગરની ભોગળ સરખી વર્તુલા કાર તેમની ભુજાઓ છે; રમણીય અને ગોળ અર્ગલા જેવા દીર્ધ તેમનાં બાહુ છે, લાલ હથેળીવાળા મૃદુ, માંસલ, શુભ લક્ષણયુક્ત, પ્રશસ્ત, અછિદ્ર- અવિરલ આંગળીઓથી યુક્ત તેમના હાથ છે, પુષ્ટ, સુંદર અને કોમળ તેમની આંગળીઓ છે; લાલ, પાતળા, પ્રકારની રેખાઓ છે, સૂર્ય-ચંદ્ર-શંખ-ચક્ર દક્ષિણાવર્ત સાથીઓ એમ જૂદી જૂદી સુંદર હાથ માંહેનીરેખાઓછે,મહીષ,શકરવરાહસિંહ,શાર્દૂલ,વૃષભ,હાથી સમાન વિસ્તીર્ણ તેમનો સ્કંધપ્રદેશ છે, ચાર આંગળ પ્રમાણની શંખના સરખી તેમની ગ્રીવા ડોક છે; યથાવસ્થિત શોભાયુક્ત મૂછ છે, માંસલ, ડી, પ્રશસ્ત સિંહ સરખી વિસ્તીર્ણ હડપચી છે. પાકે બીંબફળ જેવા લાલ નીચલા હોઠ છે, ધોળી, ચંદ્રમાના ટુકડા જેવી સફેદ, નિર્મલ શંખ જેવી, ગાયના દૂધ જેવી, સમુદ્ર ફીણ જેવી, કુંદનાં પુષ્પ જેવી પાણીનાં ટીંપા જેવી, કમળ જેવી ધોળી દાંતની હાર છે; અગ્નિથી તપાવેલા નિર્મલ ઉના સુવર્ણના જેવું લાલ તેમનું તાળવું અને જીભ છે, ગરુડની ચાંચ જેવી લાંબી, સરલ અને ઉંચી તેમની નાસિકા છે, ખીલેલા પુંડરીક-કમળ સરખાં તેમનાં નયન છે, વિકસેલી, સફેદ, પાંપળ સહિત તેમની આંખો છે; થોડા નમાવેલા ધનુષ્ય સરખી, મનોહર વાદ ળાની રેખા જેવી કાળી, સંસ્થિત, એકસરખી, લાંબી, સુદંર તેમની ભ્રમરો છે, સુંદર આકારવાળા તેમના કાન છે, પુષ્ટ અને માંસલ ગાલનો પ્રદેશ છે, તાજા ઉગેલા બાલચંદ્રના આકારનું તેમનું સ્નાયું કરી સહિત, ઉન્નત શિકર સહિત ઘરના જેવું વર્તુલાકારે તેમનું મસ્તક છે, અગ્નિમાં તપા Page #34 -------------------------------------------------------------------------- ________________ આશ્રવ, અધ્યયન-૪ 273 વેલા નિર્મળ સુવર્ણ જેવો લાલ કેશનો અંતભાગ તથા મસ્તકની ચામડી છે, શાલ્મલી વૃક્ષના અત્યંત પુષ્ટ-કઠીને અને વિદારેલા ફળના જેવા મૃદુ, વિશદ, પ્રશસ્ત, સૂક્ષ્મ, લક્ષણવંત, સુગંધયુક્ત, સુંદર, ભૂજમોચક રત્ન જેવા ભ્રમરા જેવા, નીલ રત્ન જેવાં. કાજળ જેવાં, હર્ષિત ભ્રમરના સમૂહ જેવા, નિગ્ધ, સમૂહરુપે અવિનય, વાંકા વળેલાં, સુનિષ્પન્ન, સુવિભક્ત અને એક બીજાની સાથે સુસંગત એવાં તેમનાં અંગો લક્ષણ અને વ્યંજન ગુણે કરીને યુક્ત છે; પ્રશસ્ત બત્રીસ લક્ષણ ધારણ કરનારા છે; હંસના જેવો કોંચ પક્ષી ના જેવો, દુભિના જેવો, સિંહના જેવો, મેઘના જેવો, મનુષ્યના સમૂહના સ્વર જેવો તેમનો સ્વર છે; સુસ્વરયુક્ત તેમનો ધ્વનિ છે; વજ8ષભનારાચ સંવનનને ધારણ કરનારા છે; સમચરરસ સંસ્થાને કરી સંસ્થિત છે; કાંન્તિમાન તથા ઉદ્યોતવંત તેમનાં અંગોપાંગ છે; રોગરહિત તેમાના શરીરની ત્વચા છે; કંક પક્ષીના જેવી તેમની ગુદા છે, પારેવાની પેઠે તેમને આહાર પચે છે શકુનિ પક્ષીના જેવાં તેમની ગુદાનાં પાસાં છે, જે મલવિસર્જન કરતાં ખરડાય નહિ, કમળ સરખો તેમના શ્વાસનો ગંધ છે, સુગંધી વદન છે, મનોહર તેમનાં શરીરમાંના વાયુનો વેગ છે; ગૌરવણય, સતેજ અને કાળો તેમના શરીરને અનુપ કુક્ષીપ્રદેશ છે; અમૃતરસ સરખાં ફળનો આહાર કરનારા છે, ત્રણ ગાઉં ઉંચાં તેમનાં શરીર છે, ત્રણ પલ્યોપમની તેમની સ્થિતિ છે, ત્રણ પલ્યોપમનું ઉત્કૃષ્ટ તેમનું આયુષ્ય છે, તેવા એ જુગલીયા પણ કામભોગથી અતૃપ્ત રહ્યા થકા મરણધર્મને પામે છે. તેમની સ્ત્રી પણ સૌમ્યાકૃતિવાળી અને સુનિષ્પન્ન સવગે કરી સુંદર હોય છે, પ્રધાન સ્ત્રીઓના ગુણે કરીને યુક્ત હોય છે; અતિ કમનીય, વિશિષ્ય પ્રમાણ યુક્ત, સુંવાળા, સુકુમાર, કાચબાના આકારના સુંદર ચરણો તેમને હોય છે, સરલ, મૃદુ, પુષ્ટ, અને અવિરલ તેમની આંગળીઓ હોય છે, ઉંચા, સુખદાયી, પાતળી, રાતા, સુનિર્મિત અને અદ્રશ્યમાન એવા તેમના પગના ઘુંટણ છે; માંસલ, પ્રશસ્ત અને સુબદ્ધ -સ્નાયુ યુક્ત તેમના સંધિ છે; કેળના સ્થંભથી અધિક આકારવાળા, વ્રણરહિત, સુકુમાર, મૃદુ, કોમળ, અવિરલ,એકસરખા, લક્ષણયુક્ત, વર્તુલાકાર, માંસલ, પરસ્પર સરખા એવા તેમના સાથળ છે; અાપદ તરંગના પાટલામાંની રેખાઓ જેવી રેખાઓથી યુક્ત, પ્રશસ્ત, વિસ્તીર્ણ, પહોળી તેમની કટી- કમર છે; વદનની લંબાઈના પ્રમાણથી બમણો વિશાળ, માંસલ, દ્રઢ, એવો તેમની કટીનો પૂર્વ ભાગ છે, વજના જેવું વિરાજિત, પ્રશસ્ત લક્ષણયુક્ત, કૃશ તેમનું ઉદર-પેટ છે; કશ તેમનો મધ્યભાગ છે; સરલ, પ્રમાણપત, જાતવંત-સ્વાભાવિક, પાતળી, અખંડ, સતેજ, શોભાયુક્ત, મનોહર, સુકુમાર, મૃદુ અને જૂજવી તેમની રોમરાજી છે; ગંગાના આવર્તની પેઠે, તરંગભ્રમની પેઠે સૂર્યનાં કિરણથી જાગૃત થઈ વિકાસ પામેલા કમળની પેઠે ગંભીર અને વિકટ તેમની નાભી છે, નીચા નમતાં, અંતરરહિત, સુંદર, નિમળ ગુણોપેત, સુપરિમાણયુક્ત, માંસલ ને રમણીય તેમના પાસાં છે, પુંઠના અસ્થિ અદ્રશ્યમાન છે, સોના સમાન કાન્તિમાન, નિર્મળ. સુજાત, રોગરહિત, તેમની ગાત્રયી છે, સોનાના કળશના જેવા પ્રમાણયુક્ત, એક સરખા, સુલક્ષણયુક્ત, મનોહર શિખર યુક્ત, સમશ્રોણીયુક્ત, એવા બે વર્તુલાકાર તેમનાં સ્તન છે, સર્પની પેઠે અનુક્રમવાળા કોમળ, ગાયનાં પૂછડાની પેઠે ગોળ, એક સરખા, મધ્યભાગે, વિરલ, નમેલા, રમણીય અને લલિત તેમના બાહું છે; તાંબા જેવા લાલ નખ છે; હાથના અગ્ર ભાગ માંસલ છે, કોમળ અને પુષ્ટ આંગળીઓ છે; હાથમાંની [18 Page #35 -------------------------------------------------------------------------- ________________ 274 પાવાગરણ-૧૪૨૦ રેખાઓ સતેજ છે; પુષ્ટ અને ઉંચી કાખ તથા બસ્તીપ્રદેશ છે, પરિપૂર્ણ પુષ્ટ ગાલ છે, ચાર આગળના માપની, શંખને આકાર, રેખા સહિત તેમની ગ્રીવા-ડોક છે, માંસલ તથા રુડા આકારની તેમની હડપચી છે; દાડમનાં કુલ સમાન રાતો, પુષ્ટ, જરા લાંબો, આકુંચિત એવા સુંદર નીચેનો હોઠ છે; નિર્મલ તેમના દાંત છે લાલ કમળ અને લાલ પદ્મપત્ર સમાન સુકોમળ તેમનું તાળવું અને જીભ છે, કરેણની કળી સરખી વાંકી, ઉંચી અને સરળ તેમની નાસિકા છે, સુલક્ષણયુક્ત, પ્રશસ્ત, નિર્મળ, મનોહર, તેમનાં નયનો છે, થોડા નમાવેલા ધનુષ્ય સરખી, મનોહર, કાળી વાદળની રેખાસમી, એક સરખી, પાતળી, કાળી અને સતેજ તેમની ભ્રમરો છે, સુંદર આકારવાળા, પ્રમાણયુક્ત અને ઋા તેમના કાન છે, પુષ્ટ અને સુંવાળા તેમના ગાલ છે, ચાર આંગલ જેટલું વિશાળ તેમનું લલાટ છે, કાર્તિક માસની પૂર્ણિમાના ચંદ્રનું સરખું નિર્મળ, પરિપૂર્ણ ચંદ્રમાં જેવું તેમનું વદન છે; છત્ર સરખું મસ્તક છે. અત્યંત કાળા અને સતેજ તથા લાંબ તેમના મસ્તકના કેશ છે; બત્રીશ લક્ષણ તેઓ શરીર પર ધારણ કરે છે; હંસ સરખી તેમની ગતિ છે, કોયલના જેવી મધુર તેમની વાણી છે; સર્વ જનને કમનીય અને વલ્લભપ્રિય છે, ચામડીની કરચલી, સફેદ કેશ, વ્યંગ દુષ્ટ વર્ણ વ્યાધિ. દુર્ભાગ્ય, શોક ઈત્યાદિથી તેઓ રહિત છે, ઉંચપણે પુરુષથી થોડી ઓછી ઉંચી છે, શૃંગાર રસના આગાર રુપ સુંદર તેમનો વેશ છે; સુંદર સ્તન, જઘન, વદન, હાથ, પગ, નેત્ર, લાવણ્ય, સ્પ, યૌવન એ ગુણે કરીને સહિત છે, નંદન વનના વિવર માં એ અપ્સરાની જેમ પરિભ્રમણ કરે છે. ઉત્તરકુરને વિષે મનુષ્ય રુપે અપ્સરા સરખી, આશ્ચર્ય ઉપજાવનારી, દેખવાયોગ્ય ત્રણ પલ્યોપમનું ઉત્કૃષ્ટ આયુષ્ય પાળીને પણ કામ ભોગને વિષે અતૃપ્ત રહી થકી મૃત્યધર્મને પામે છે. [૨૧]મૈથુનસંજ્ઞામાં વૃદ્ધ અને મોહ-અજ્ઞાનથી ભરેલા તેઓ વિષરુપી વિષની ઉદીરણા કરતા એક બીજાને શસ્ત્ર કરીને હણે છે. વળી, કેટલાકો પરસ્ત્રીની સાથે પ્રવર્તતા બીજાઓથી હણાય છે. વાત જાહેર થતાં તેઓના ધનનો અને સ્વજનાદિકનો નાશ થાય છે પરસ્ત્રી થકી જેઓ નિવત્ય નથી, મૈથુનસંજ્ઞામાં વૃદ્ધ છે, મોહે ભરેલા છે. તેવા અશ્વ, હાથી, ગોધા, મહીષ, મૃગો, કામવ્યાકુળતાથી પરસ્પર મારામારી કરે છે, તેમજ કામ મનુષ્યો, વાંદરા અને પક્ષીમાં માંહોમાંહે વિરોધ કરે છે, મિત્ર હોય તે વેરી થાય છે. પરદા રાગામી મનુષ્યો સિદ્ધાન્તના અર્થને, ધર્મને સમાચારીને કશા લેખામાં ગણતા નથી. ધર્મના ગુણને વિષે રક્ત એવો બ્રહ્મચારી પર દારાના સેવનથી ક્ષણમાત્રમાં ચારિત્રથી ભ્રષ્ટ થાય છે. તેથી અપયશ, અપકીર્તિ, વ્યાધિને વધારે છે, અને બેઉ લોકમાં દુરારાધક થાય છે. પરદારાથી જેઓ નિવત્યા નથી તેમાંનાં કોઈ પરારાને શોધતાં પકડાય છે, હણાય અને બેડીમાં રુંધાય છે, એ પ્રમાણે અત્યંત મોહ-મુગ્ધતા 5 સંજ્ઞા મૈથુનનું કારણ છે અને તેથી પરાભવેલા જીવો દુર્ગતિને પામે છે. વળી જુદાં જુદાં શાસ્ત્રોને વિષે પણ સાંભળવામાં આવ્યું છે કે પૂર્વે (તેજકારણથી) લોકોની ક્ષય કરનારાં યુદ્ધો થયાં છે. સીતા, દ્રૌપદી, અમિણી, ઈત્યાદિ અનેક સ્ત્રીઓને અર્થે સંગ્રામો થયેલાં સંભળાય છે. એ પ્રમાણે થયેલાં યુદ્ધો અધમનાં-વિષયનાં મૂળ છે. અબ્રહ્મ ચર્યને સેવનારા ઈહલોકથી અને પરલોકને વિષે પણ નષ્ટ થાય છે. મહામોહરૂપી અંધકારને વિષે અને ઘોર જીવસ્થાનને વિષે પડીને તેઓ નષ્ટ થાય છે, ત્રસ, સ્થાવર, સૂક્ષ્મ, બાદર, પર્યાપ્ત, અપર્યાપ્ત, સાધારણ-અનંતકાય, પ્રત્યેક વનસ્પતિમાં તેઓ ઉપજે, વળી અંડજ Page #36 -------------------------------------------------------------------------- ________________ આશ્રવ, અધ્યયન-૪ 275 પોતેજ જરાયુંજ રસજ સંસ્વેદજ સંમૂર્ણિત ઉભિજ્જ તથા નારકી દેવતામાં તેઓ ઉપજે. ચારે ગતિમાં જરા, મરણ, રોગ, શોક આદિએ કરી શોકભર્યા સંસારમાં ઘણા પલ્યોપમ સાગરપમ સુધી, અનાદિ-અનંત અને દીર્ધ કાળવાળી એવી ચાર ગતિરુપ સંસાર અટવીમાં એ મોહને વશ પડેલાં જીવો વારંવાર પરિભ્રમણ કરે છે. અબ્રહ્મચર્યનો ફળવિપાક એવા પ્રકારનો છે. અબ્રહ્મચર્ય ઈહલોકમાં અને પરલોકમાં અલ્પ સુખ આપનારું અને બહું દુઃખ આપનારું છે, મહા ભયરુપ છે, ધણા કર્મ રૂપી મેલથી આકરું છે, દારુણ-કર્કશ-અશાતા ઉપજાવનારું છે, હજારો વર્ષે પણ અણભોગવ્યે ન છૂટે તેવું છે. અધ્યયન આસવાર ની નિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (અધ્યયનઃપ-આવકારઃ 5) [૨૧]હે જંબૂ! હવે હું આઅવદ્વારનું પાંચમું અધ્યયન પરિગ્રહ વિષે નિશ્ચય કરીને જેમ છે તેમ કહું છું તે સાંભળ. વિવિધ પ્રકારનાં મણિ, સવર્ણ, રત્ન, મૂલ્યવાન, પરિમલ સુગંધ, પુત્ર- સ્ત્રી આદિ પરિવાર, દાસીઓ, દાસ ચાકર, પ્રેષ્ઠ ઘોડા, હાથી, ગાય, ભેંસ, ઉંટ, ગધેડા, બકરાં, શિબિકા ગાડાં, રથ, યાન યુગ્મ સ્પંદન પલંગાદિ શયન, ધન, ધાન્ય, પાણી, ભોજન, વસ્ત્ર, ગંધ માલા, વાસણ, ભવન ઈત્યાદિ વિધવિધ વસ્તુઓને રાજા ભોગવે છે. તેમજ બહુવિધ ભરતક્ષેત્ર છે તેમાં અનેક પર્વતો, નગર, આદિ હજારો સ્થાનો આવેલાં છે. એવા ભરતક્ષેત્રને તેમજ ભયરહિત. પૃથ્વીને એક છત્રે, સાગર સહિત ભોગવતા છતાં રાજાની તૃષ્ણા અપરિમિત અને અનંત રહે છે. તેમની સાથે મોટી ને મોટી ઈચ્છાપે પરિગ્રહનું વૃક્ષ વધવા લાગે છે. એ વૃક્ષના નરકમ જાડાં મૂળ છે. લોભ, સંગ્રામ અને કષાય રુપ મોટું થડ છે, સેંકડો ચિંતાપે અંતરરહિત વિસ્તીર્ણ શાખાઓ છે, ગવરુપે વિસ્તાર વંત ઉપલી અને મધ્ય ભાગની પ્રતિશાખાઓ છે, માયાકપટપ છાલ, પાંદડાં અને નાની ટીશીઓ છે, કામ-ભોગા પુષ્પ-ફળ છે, શરીરનો ખેદ, મનનો ખેદ, કલહ, એ વડે કંપતો તેનો શિખરનો ભાગ છે; એવા પરિગ્રહ રુપી વૃક્ષને રાજા પૂજે છે, જે નિલભતારુપ માર્ગ છે તે માર્ગની અર્ગલાય એ પરિગ્રહ વૃક્ષ છે. [૨૨]એ પરિગ્રહનાં ગુણનિષ્પન્ન 30 નામો આ પ્રમાણે છે પરિગ્રહ, સંચય ચય ઉપચય નિધાન સંભાર સંકર આદર પીંડો બનાવવો, દ્રવ્યસાર મહેચ્છા, પ્રતિબંધ લોભસ્વભાવ, મોટી ચાયના, ઉપકરણ સંરક્ષણ ભારનું કારણ, અનર્થનું ઉત્પાદન, ફ્લેશ નો કરડિયો, ધન ધાન્યાનો વિસ્તાર, અનર્થનું કારણ, સંસ્તવ મનનું અગોપન, શરીરનો આયાસ અવિયોગ અમુક્તિ તૃષ્ણા, અનર્થકધનાદિનો આસંગ,અસંતુષ્ટ વૃત્તિ. [૨૩પરિગ્રહ કરનારાઓ મમત્વ મૂચ્છથી ગ્રસ્ત અને લોભગ્રસ્ત હોય છે. ભવનપતિ આદિ વિમાનવાસી દેવો પણ પરિગ્રહની ઐચિવાળા અને વિવિધ પ્રકારના પરિગ્રહ કરવાની બુદ્ધિવાળા હોય છે. દેવતાઓ જેવા કે અસુરકુમાર, વ્યંતરો આ દેવો મહા ઋદ્ધિવંત છે, ઉત્તમ છે; એ ચારે પ્રકારના દેવતાઓ પરિષદ સહિત છે, પણ તેઓ મમતા કરે છે. હવે તેમના પરિગ્રહની વસ્તુઓ કહે છે, ભવન, વાહન, યાન આસન, નાના પ્રકારનાં વસ્ત્ર, ભૂષણ, ઉત્તમ હથિયારો, નાના પ્રકારનાં પાંચ વર્ણનાં મણિરત્નોનો દિવ્ય સંચય, વિવિધ પાત્રો, સ્વેચ્છાએ કરીને નાના પ્રકારના રુપ વિકુર્વે તેવી અપ્સરાઓનો Page #37 -------------------------------------------------------------------------- ________________ પહાવાગરણ - ૧પ૨૩ સમૂહ દ્વીપ, સમુદ્ર, દિશાઓ, વિદિશાઓ. ચેત્યો વનખંડો, પર્વતુ, ગામ, આદિ ધણા પદાર્થોનો પરિગ્રહ રાખતાં, ભારે વિસ્તીર્ણ દ્રવ્યનું મમત્વ રાખતા, દેવ-દેવીઓ અને ઈદ્રો પણ તૃપ્તિ કે તુષ્ટિ પામતા નથી. તેઓની બુદ્ધિ અત્યંત લોભે કરીને પરાભવેલી છે. વળી હિમવંત ઈસુકાર, વૃત્ત પર્વત, કુંડલ, પર્વત, રુચક, માનુણોતર પર્વત, કાલોદધિ, લવણ સમુદ્ર, ગંગાદિક નદી, પદ્મ આદિ દ્રહ, રતિકર પર્વત, અંજનક પર્વત દધિમુખ પર્વત, અપાત પર્વત ઉત્પાત પર્વત કાંચનગિરિ, વિચિત્ર પર્વદ, જમક પર્વત શિખરી પર્વત, ઈત્યાદિ પર્વતોના કૂટને વિષે વસતા દેવો પરિગ્રહ ધારતા છતાં વૃદ્ધિ પામતા નથી, તેવીજ રીતે વર્ષધર પર્વતના દેવ અને અકર્મભૂમિના દેવ પણ વૃદ્ધિ પામતા નથી. વળી કર્મભૂમિમાં જે જે દેશ પ વિભાગો છે તેમાં જે મનુષ્યો, ચક્રવર્તી, વાસુદેવ, બલદેવ, માંડલિક રાજા, યુવરાજ, પટ્ટબંધ, સેનાપતિ, ઈમ્ભ પુરોહિત, કુમાર, દંડનાયક, માંડલિક સાર્થવાહ, કૌટુંબિક અમાત્ય, ઈત્યાદિ બીજા જે અનેક મનુષ્યો વસે છે તે બધા પરિગ્રહને કરનાર છે. એ પરિગ્રહ અંતરહિત છે, શરણરહિત છે. દુઃખમય અંતવાળો છે. અધવ છે, અનિત્ય છે, અશાશ્વત છે, પાપકર્મના મૂળરુપ છે, નહિ કરવા યોગ્ય છે, વિનાશના મૂળ રુપ છે. અત્યંત વધ-બંધ-ક્લેશના કારણરુપ છે, અનંત સંક્લેશના કારણ 5 છે, ધન-ધાન્ય-રત્નાદિનો સમૂહ કરતા છતાં લોભથી ગ્રસ્ત થયેલાઓ સંસારમાં પરિભ્રમણ કરે છે. એ સંસાર સર્વ દુઃખોના નિવાસસ્થાન 5 છે. પરિગ્રહ સેવવાને અર્થે ઘણા મનુષ્યો સેંકડો પ્રકારનાં શિલ્પની કળાઓ શીખે છે, સ્ત્રીઓની રતિની ઉપજાવનારી શીખે, સેવાને અર્થે શિલ્પકળા, તલ્હારની કળા, લેખન કળા, ખેતીની કળા, વ્યાપારની કળા, વ્યવહાર શાસ્ત્ર, અર્થશાસ્ત્ર, ખગા દિની મૂઠ પકડવાની કળા, વિધવિધ મંત્રપ્રયોગ અને બીજા અનેક પ્રકારના કળાવિદ્યા વગેરે પરિગ્રહ કરવાના કારણરુપ ધંધા સુધી તેઓ કર્યા કરે છે. વળી એ મંદ બુદ્ધિના મનુષ્યો પરિગ્રહ સેવવાને અર્થે પ્રાણીઓનો વધ કરે છે. જૂઠું બોલે છે, માયા-પ્રપંચ કરે છે, સારી, વસ્તુમાં નારી વસ્તુ મેળવીને આપે છે, પારકા દ્રવ્યને લેવાનો લોભ કરે છે, પોતાની અને પારકાની સ્ત્રીના સેવનથી શરીર અને મનનો ખેદ પ્રાપ્ત કરે છે, કલહ, ભાંડણ, વૈર, અપમાન અને કર્થના પામે છે. ઈચ્છા અને મહેચ્છા રુપી સેંકડો તૃષાઓએ કરીને તપસ્યા કરીને તરસ્યા, તૃષ્ણાએ કરી લોભગ્રસ્ત અને આત્માના અનિગ્રહવાળા. મનુષ્યો નિંદનીય ક્રોધ, માન, માયા અને લોભ કરે છે. વળી પરિગ્રહથીજ નિશ્ચયે શલ્ય, દંડ, ગર્વ, કષાય, સંજ્ઞા કામગુણ. આસ્રવકર્મ, ઈદ્રિયવિકાર, લેશ્યા, સ્વજન સંયોગની મમતા, સચિત્ત-અચિત્ત દ્રવ્યનું મિશ્રણ, ઈત્યાદિ પ્રાપ્ત ઈચ્છા ઉપજે છે. [24 તીર્થંકર ભગવાને કહ્યું છે કે દેવતા, મનુષ્ય અને અસુરાદિ લોકમાં લોભથી ઉપજેલા પરિગ્રહ જેવો બીજો કોઈ ગ્રહ નથી, પાશ નથી, પ્રતિબંધ નથી, સર્વલોકમાં સર્વ જીવોને પરિગ્રહ વળગેલો છે. પરિગ્રહથી ગ્રસેલા જીવો પરલોકમાં નષ્ટ થાય છે અને અજ્ઞાનરૂપી અંધકારમાં મગ્ન થાય છે. મહામોહનીયથી મૂર્શિત થયેલી મતિવાલા એ જીવો લોભને વશ થઈ રહેવાથી મહા અજ્ઞાનના અંધકાર રુપ એવા જીવ-નિકાયમાં દીર્ધકાળ સુધી પરિભ્રમણ કરે છે. એવા પરિગ્રહનો ફળવિ પાક આ લોકમાં અને પરલોકમાં અલ્પ સુખ અને બહુ દુઃખ રુપ છે. તે મહાભયનું કારણ છે. કર્મપી રજને ગાઢ રીતે ઉત્પન્ન કરે છે. તે દારુણ છે, કઠોર છે, અશાતાકારક છે અને હજારો વર્ષ સુધી Page #38 -------------------------------------------------------------------------- ________________ 27 આશ્રવ, અધ્યયન-૫ |ભોગવ્યા સિવાય ન છૂટા તેવું કર્મ છે. [૨૫-૨૯ોએ પ્રમાણે આસવો કર્મરુપી રજથી જીવને મલિન કરે છે અને સમયે સમયે જીવને ચાર ગતિના કારણ રુપ સંસારમાં રખડાવે છે. તે અનંત અધર્મયુક્ત અને અતિપુણ્ય જીવો ધર્મને સાંભળતા નથી અને સાંભળીને પ્રમાદ કરે છે, તેઓ સર્વ ગતિમાં ભટકે છે. બહુ પ્રકારે ઉપદેશ પામ્યા છતાં મિથ્યાદ્રષ્ટિ અને બુદ્ધિહીન અને નિકાચિત કર્મથી બંધાયેલા મનુષ્યો ધર્મને સાંભળ્યા છતાં આચરે નહિ. સર્વ દુઃખોનો અંત લાવનાર, ગુણમાં મધુર એવા જિનવચન રુપી ઔષધ આપ્યા છતાં જેઓ તે પીવાને ઈચ્છતા નથી તેઓ શું કરી શકવાના છે ? જેઓ પાંચ આસ્રવ છાંડીને પાંચ સંવરને ભાવપૂર્વક પામે છે, તે કર્મપી રજથી મુક્ત થઈને સિદ્ધિને પામે છે. [ અધ્યયનઃપ-આસદ્ધાર-પનીમુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ ! | આAવાર-ગુર્જરછાયાપૂર્ણ | જ સંવરદ્વાર ન (અધ્યયન-સંવરહારઃ 1) [30] હે જંબૂ! સર્વ દુઃખોના ક્ષયને માટે જે રીતે ભગવંતે કહ્યા છે તે રીતે હું પાંચ સંવરદ્વારને અર્થાત્ આશ્રયનિરોધ દ્વારોને અનુક્રમે કહીશ. [૩૧]પહેલું અહિંસા, બીજું સત્ય, ત્રીજું દત્તાનુગ્રહણ (આજ્ઞા આપેલી વસ્તુજ લેવી) ચોથું બ્રહ્મચર્ય અને પાંચમું અપરિગ્રહત્વ. [૩૨]પાંચ સંવર દ્વારોમાં પહેલું અહિંસા (સંવરદ્વાર) ત્રસ અને સ્થાવર જીવોને કલ્યાણકારી એવી આ અહિંસાને ભાવના સહિત તેના ગુણોના પરિચયપૂર્વક કહીશ. [33] સુવ્રતધારી જંબૂ! જે સંવરો કહેવાયા છે તે સંવર આ પ્રકારે મહાવત રૂપ છે લોકહિતને માટે શ્રેષ્ઠ વ્રત સ્વરૂપ છે. શ્રતમાં તેને સાગર સમાન કહ્યા છે. તપસંયમ-મહાવ્રત રૂપ છે. શ્રેષ્ઠ શીલ-ગુણરૂપ પણ છે, સત્ય અને આર્જવતા રૂપ છે. ચાર ગતિનું વર્જન થાય છે. સર્વે જિનેશ્વરોએ તે ઉપદેશેલ છે. કર્મ રજના વિદારક છે. સેંકડો ભવોનો નાશક છે. સેંકડો દુઃખોનો સંવરવડે મોક્ષ-છુટકારો થાય છે સેંકડો સુખોનો પ્રવર્તક છે. કાપુરુષો વડે ધારણ કરવાને અરાક્ય અને પુરુષો વડે સેવન-આચરણ કરવા યોગ્ય છે. નિવણ ગમન કે સ્વર્ગની પ્રાપ્તિ કરાવનાર છે. તેવા પ્રકારના આ પાંચ સંવર દ્વારો છે. તેમાં પહેલું “અહિંસા" છે. આ અહિંસા દેવ મનુષ્ય અને અસુર લોક ને માટે દ્વીપ સમાન છે. જીવોને માટે રક્ષણ-શરણ-ગતિ-પ્રતિષ્ઠા રૂપ છે. આ અહિંસાના નિવણ. નિવૃત્તિ, સમાધિ, શાંતિ કિતિ. રતી, વિરતી, મૃતાંગ, તૃપ્તિ, દયા, વિમુક્તિ શાન્તિ સમ્યફ આરાધના, મહતી, બોધી, ધૃતિ, સમૃદ્ધિ, ઋદ્ધિ, વૃદ્ધિ, ચિતિ, પુષ્ટિ, નંદા, ભદ્રા, વિશુદ્ધિ, લબ્ધિ. વિશિષ્ટ દ્રષ્ટિ કલ્યાણ, મંગલ, પ્રમોદ, વિભૂતી, રક્ષા, સિદ્ધિ-આવાસ. અનાસવ, કેવલીનું સ્થાન, શિવ, સમિતિ, શીલ, સંયમ, શીલગૃહ, સંવર, ગુખી, અધ્યવસાય, ઉશ્રય, યજ્ઞ આયતન,જયણા,અપ્રમાદ,આશ્વાસ,વિશ્વાસ, અભય,સર્વ જીવોની લક્ષ્મીનાઅનાઘાત, ચોક્ષા, પવિત્ર, શુચિ, પૂજા, વિમલા, પ્રકાશરૂપ નિર્મલતર વગેરે સાઈઠ નામો કહ્યા છે. Page #39 -------------------------------------------------------------------------- ________________ 278 પકડાવાગર- 2434 [૩૪]આ તે અહિંસા ભગવતીના પર્યાયવાચી અથવું તે-તે ધર્મની અપેક્ષાએ છે. જે ભવભીત થયેલા પ્રાણીને માટે શરણરૂપ, પક્ષીઓ માટે આકાશરૂપ, તૃષાતુર માટે પાણીસમાન, ક્ષુધાતુરમાટે ભોજન, સમુદ્ર મધ્યે વહાણ, ચતુષ્પદ-પ્રાણી માટે વિશ્રામ, રોગીને માટે ઔષધિ, અટવી મધ્યે સાર્થરૂપ એવી આ અહિંસા આ બધી ઉપમા કરતા ' પણ અધિક્ટર છે. આ જે અહિંસા છે તે પૃથ્વિ-જલ-અગ્નિ-પવન- વનસ્પતિ- બીજહરિતકાય-જળચર-સ્થળચર-ખેચર-ત્ર-સ્થાવર- સર્વે ભૂતો-જીવોને કલ્યાણકારી છે. આ પૂર્વોક્ત ભગવતી અહિંસા છે તે અપરિમિત જ્ઞાન-દર્શનના ધારક શીલ ગુણ-વિનય-તપ-સંયમ ધારક નાયક-તીર્થંકર-સર્વજગવત્સલનત્રિલોક પૂજ્ય- જિનચંદ્ર-ભગવંતોએ પોતાના જ્ઞાનથી સારી રીતે જોયેલી-જાણેલી વિશિષ્ટ અવધિજ્ઞાની દ્વારા કહેવાયેલી, જુમતિ મનઃ પર્યવશાની થકી પ્રત્યક્ષ જોવાયેલ, વિપુલમતિ મનઃ પર્યવ જ્ઞાનીથી વિદિત, પૂર્વધરોથી ભણાયેલી-વૈક્રિય લબ્ધિધારીથી પાલિત, મતિ-શ્રુત-મન પર્યવ અને કેવળજ્ઞાની દ્વારા લેવાયેલી આમશલબ્ધિ જળોષધિશ્લેખૌષધિ- વિખુડીષધિ-સવષધિ આદિ લબ્ધિ જેને પ્રાપ્ત થઈ છે તે તથા બીજ બુદ્ધિ-કોષ્ઠ બુદ્ધિ- પદ્યનું સારી લબ્ધિસંવિગ્ન શ્રોતલબ્ધિ જેમને પ્રાપ્ત થઈ છે તેના વડે સેવાયેલ, કૃતધર- મનવચનકાય-બળવાળા, જ્ઞાન-દર્શન ચારિત્ર બળવાળા, ક્ષીરાત્રવ- મધ્વાશ્રય સર્ષિરાસવ-આક્ષિણમહાનસી ચારણ-વિદ્યાધર આદિ લબ્ધિવાનું થકી સેવાયેલ એક- બેત્રણ-ચાર યાવત્ છ માસી પર્વતના તપસ્વી તથા ઉત્સિસ-નિત્સિત અંત પ્રાંત રૂક્ષ સમુદાન. અન્ન ગ્લાટમાન એવા ભિક્ષાચર થકી સેવાયેલી છે, સંસૃષ્ટતાત ઉપનિ હિતક-શુષણિક-સંખ્યાત્તિક દૃષ્ટિલાભિક અવૃષ્ટિલાભિક- પૃષ્ટિ- લાભિક-આદિ અભિગ્રહ ધારી દ્વારા લેવાયેલ છે. વળી આઅહિંસા-આયંબિલપૂરિમહંઢ-એકાસણું-નિવિભિત્રપિંડ પાતિક પરિ મિતર્ષિ:પાતિક અંતાહારક જંતાહારક- અરસાહારક-વિરસાહારક-રૂક્ષાહારક- તુચ્છા હારક અંતજીવી યાવત્ તુચ્છ જીવી, ઉપશાંત જીવી, પ્રશાંત જીવી, વિવિક્ત જીવી. અક્ષર મધુસર્પિષ્ઠ અને સમદ્યમાંસાદિક એ સર્વે દ્વારા લેવાયેલી છે. સ્થાના તિકપ્રતિમાસ્થાયિક-સ્થાનોત્કારિક- વીરાસનિક ઔષધિક ડાયતિક લંગડાયિક એકપાર્શ્વક આતાપક-અપ્રાવૃત્ત-અનિષ્ઠીત-અકંડૂક-ધૂત કેશ શ્વશ્રુ લોમ નખવાળા સર્વગાત્ર પ્રતિકર્મ વિમુક્ત-સમીચીન એવા અનેક કૃતધર ભગવંતોએ આ અહિંસાનું સેવન કરેલું છે. શ્રુતજ્ઞાન વિદિતબુદ્ધિ-ધીરમતિ બુદ્ધિ-ઉગ્ર તેજલેશ્યાવાળા- નિશ્ચય વસ્તુ નિર્ણય કરવામાં અને ધ્યાનમાં લીન-અણુબદ્ધ ધર્મધ્યાની પાંચ મહાવ્રતોથી યુક્ત સમિતિ વડે સમિત-પાપ શાંત છકાય જીવ રક્ષક- નિત્યઅપ્રમત એવા એવા પ્રકારના ગુણોથી યુક્ત એવા ગુણવાન પુરુષોએ તેનું અનુપાલન કર્યું છે. આ અહિંસાના પાલકે શું કરવું જોઈએ તે જણાવે છે. પૃથિવી- જલ- અગ્નિવાયુ-વનસ્પતિ-વ્યસ-સ્થાવર એ સર્વ જીવોના દયારૂપ પ્રયોજનને માટે શુદ્ધ- નિદૉષ આહાર આદીની ગવેષણા કરવી જોઈએ. સાધુઓ એ તે આહાર અકૃત અકારિત અનિયંત્રીત દેસિક દોષ રહિતસક્રિત-નવાકોટી વડે પરિશદ્ધ શક્તિ આદિ દશ વેષથી રહિત-ઉદગમ ઉત્પાદન અને એષણા શુદ્ધ-જીવરહિત એવો પ્રાસુક આહાર સાધુએ લેવો જોઈએ. આસને બેસીને કથા કરતાં એવા તેમને કોઈ લાવીને આપે તો પણ , Page #40 -------------------------------------------------------------------------- ________________ સંવર, અધ્યયન 279 ન કલ્ય, ચિકિત્સા-મંત્ર-વનૌષધિ. આહાર પણ ન કહ્યું. લક્ષણ ઉત્પાત જ્યોતિષ નિમિત્ત સ્વપ્ર ફળ.- કામ કથાદિ- કુતૂહલ પ્રેરકાદિ રીતે ભિક્ષા લેવી સાધુને ન કહ્યું. એ જ રીતે દભવૃત્તિ-સંરક્ષણ-શાસન પ્રયોગ પ્રશંસા-બહુમાન આપીને પૂજા કરીને હિલનાનિંદા ગહનતજના તાડના-ભય બતાવીને-અભિમાન ક્રોધવાચક વૃત્તિ-આદિથી ગોચરીની ગવેષણા કરવી જોઈએ નહીં. તેમજ મિત્રતા પ્રાર્થના સેવના દ્વારા ગોચરીની ગવેષણા કરવી નહીં. પરંતુ અજ્ઞાન-અમૃદ્ધ અદ્ધિષ્ટ અદીન માનસિક વિકાર રહિત-અકરુણ અવિષાદ તનાવ ત્યાગીને-સંયમમાં ઉદ્યમી રહીને ચારિત્ર વિનય યુક્ત-સમાધિગુણ યુક્ત. એવા થઈને ભિક્ષાની ગવેષણા-શોધ કરે. આ પ્રવચન જગતના છકાયના જીવોની રક્ષા રૂપ દયાના નિમિતે ભગવંતે કહેલ છે. તે જીવોને હિતકત, પરભવમાં શુભ ફળદાયી, ભાવિમાં કલ્યાણકારી, શુદ્ધ, ન્યાય યુક્ત, અકુટિલ, અનુત્તમ, સર્વ દુઃખોનું ઉપદામન કરનાર છે. 1 [૩પ આ પ્રથમ વ્રતની પાંચ ભાવનાઓ છે. તેના વડે પ્રાણાતિપાત વિરમણ વ્રતની સારી રીતે રક્ષા થાય છે. ૧-લેશ ન થાય તે રીતે જ્યણાપૂર્વક નમન કરવું તે આ રીતે યુગપ્રમાણે ભૂમિનું અવલોકન કરતાં વૃષ્ટિ વડે કીડા, પતંગીયા ત્રણ સ્થાવર જીવોની દયાપૂર્વક, પુષ્પ ફળ-છાલપ્રવાલ-કંદ-મૂળ-પાણી-માટી-બીજ-હરિતકાય ને પરિવર્જીને નિત્ય ઈસમિતિપૂર્વક અવજ્ઞા નિંદા- ગઈ હિંસા છેદન ભેદન વધને યોગ્ય બનતા નથી. તેમજ કોઈપણ પ્રકારના ભય અને દુઃખને પ્રાપ્ત કરવા યોગ્ય બનતા નથી. આ પ્રકારે ઈયસિમિતિના યોગથી આત્મા ભાવિતાત્મા બને છે. મલિનતા રહિત-અસંકલિષ્ટ-અક્ષત ચારિત્ર ભાવનાથી સાધુ અહિંસક અને સંયમી થાય છે. બીજી મનોગુપ્તિ ભાવના-અશુભ મનથી જીવ પાપનુ ઉપાર્જન કરે છે. તે અધર્મરૂપ છે. દાણ છે, નૃશંસ છે, વધ-બંધન અને ક્લેશના કારણભૂત છે, મરણ ભયપરિક્લેશ દેનાર છે. તેથી કોઈપણ કાળે સહેજ પણ પાપકારી મનથી અશુભ વિચારણા ન કરવી અને મન સમિતિ વડે અંતરાત્માને ભાવિત કરવો. તે ભાવિતાત્મા અશ બલ-અસંકિલિસ્ટ-વિશુદ્ધ ચારિત્ર ભાવથી સાધુ અહિંસક અને સંયમી બને છે. ત્રીજી વનચસમિતિભાવના-સાવદ્ય વાણીથી પાપનો બંધ થાય છે. પાપકારી વચન ન બોલવા એ રીતે વચનસમિતિ ભાવિતાત્મા થાય છે. નિર્મળ અસંક્લિષ્ટ અને વિશુદ્ધ ચારિત્રભાવથી સાધુ અહિંસક અને સંયમી બને છે. ચોથી આહાર એષણામાં શુદ્ધ-નિર્દોષ-ગવેષણા કરવી. અજ્ઞાન અમૃદ્ધ અદુષ્ટ અદિન-અવિમાન અકરુણ અવિષાદ-અપરિહંત જોગી યાવતુ ભિક્ષાચર્યામાં નિર્દોષ ગ્રહણ કરનાર, ગુરુજન પાસે આવીને ગમનાગમન અતિચારની આલોચના કરે, પ્રતિ ક્રમણ કરે, ગુરુજનના ઉપદેશ પૂર્વક નિરતિચાર અને અપ્રમત્ત બની ફરી અનેષણા પદને પ્રતિક્રમી સુખ પૂર્વક બેસે મુહૂર્ત માત્ર ધ્યાન-શુભ યોગ-જ્ઞાન-સ્વાધ્યાયમાં મનને ગોપ વીને ધર્મમય બની. મનને વિકાર રહિત રાખી. શુભ-વિગ્રહ રહિત-સમાધિ અને શ્રદ્ધા સંવેગ નિર્જરા યુક્ત મનવાળો બને, પ્રવચન વત્સલતાથી ભાવિત મનવાળો થઈ પોતાના સ્થાનેથી ઉઠીને પયયક્રમે સાધુઓને ભાવથી નિમંત્રણ કરે અને ગુરુ આજ્ઞા પ્રાપ્ત થતા આસને બેસી મસ્તકથી આરંભી હાથ સુધીની સમગ્ર કાયાની પ્રમાર્જના કરી આહારના વિષયમાં અમૂર્ણિત અગૃદ્ધિત-અગહિત અનાબદ્ધ લોલુપતારહિત- ક્લેશ રહિત લોભ Page #41 -------------------------------------------------------------------------- ________________ 280 પાવાગર- 2635 રહિત અનાત્માર્થી બને અને આહાર કરતી વેળાએ સુર-સુર કે ચવડ-ચવડ ન કરે. બહુ જલ્દીથી કે બહુ ધીમેથી ન ખાય.જમીન ઉપર દાણાનવેરે મોટાપાત્રમાં જયણા પૂર્વક સાવધાની રાખીને-સંયોજનાદિ દોષ રહિત બનીને રાગ કે દ્વેષ રહિત પણે ફક્ત ઉદર પૂર્તિ અર્થે-સંયમયાત્રાના નિર્વાહને માટે પ્રાણ ધારણ કરવા સંયતમુનિ જયણા પૂર્વક અને સમભાવથી આહાર કરે. આહાર સમિતિ યોગથી ભાવિત આત્મા થાય છે. નિર્મળ અસંક્લિષ્ટ-વિશુદ્ધ ચારિત્રભાવનાથી અહિંસક-સંયતના એવા સુસાધુ બની જાય છે. પાંચમી આદાન-નિક્ષેપ સમિતિ ભાવના-પાટ-બાજોઠ શય્યા સંથારો વસ્ત્ર પાત્ર-કંબલ-દંડ-રજોહરણ મુહપત્તિ-પાદસ્પ્રીંછનક આ બધા સંયમના પોષણ માટેના ઉપકરણો છે. તેથી તેના દ્વારા પવન, આતપ, તડકો, દશ, મશક અને શીતથી રક્ષણ પામવાને માટે મુનિએ રાગદ્વેષરહિત તેને ધારણ કરવા જોઈએ. તેને હંમેશા પડિલે હણ-પ્રસ્ફોટ-પ્રમાર્જન રાત-દિવસ અપ્રમત્ત પણે સમયાનુસાર નિરીક્ષણ અને નિક્ષેપ કરવા જોઈએ. ભાજન-ઉપકરણ-ઉપધિની લે-મૂકમાં જયણા તે આ આદાન ખંડ નિક્ષેપણ સમિતિ તેના યોગથી અંતરાત્મા ભાવિત થાય છે. નિર્મળ-અસંકિલિસ્ટ અને વિશુદ્ધ ચારિત્ર ભાવનાથી અહિંસક અને સંયત એવા સુસાધુ બને છે. આ પ્રમાણે આ સંવરના દ્વારનો સમ્યક સંવરથી સુપ્રણિધાન થાય છે. આ પાંચ કારણ વડે મન-વચન-કાયા સારી રીતે સુરક્ષિત કરી નિત્ય-આજીવન આ અહિંસા દ્વારનું ધૃત્તિ અને પ્રતિ પૂર્વક પરિપાલન કરવું. આ અહિંસારૂપ સંવર યોગ અનાશ્રય -અષ-અચ્છિદૂ-અપરિશ્રાવી-અસંક્લિષ્ટ અને શુદ્ધ છે. સર્વ જિનેશ્વરોએ માન્ય કરેલ છે. ઉક્ત પ્રથમ દ્વારની સારી રીતે સ્પર્શના પાલના શોધના તરણા કીર્તના -આરાધના-આજ્ઞાની અનુપાલના કરવી એમ જ્ઞાતપુત્ર ભગવાન મહાવીરે કહેલ છે તે પ્રસિદ્ધ છે-સિદ્ધ છે-સિદ્ધ થયેલાના ઉત્તમ અનુશાસન રૂપ છે. પરમાત્માએ કહેલ છે-ઉપદેશેલ છે-પ્રશંસેલ છે- એ પ્રમાણે આ પહેલું સંવર દ્વારા પૂર્ણ થયું. 8 અધ્યયન-સંવરકાર-૧નીમુનિ દીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂણ (અધ્યયન-૭-સંવરતાર 2) [૩૬]હે જંબૂ! બીજુ સંવર દ્વાર તે સત્યવચન. તે શુદ્ધ છે, પવિત્ર છે, કલ્યાણકારી છે,સુમત- સુભાષિત- સુવ્રત-સુકથિત-સુવૃષ્ટિ- સુપ્રતિષ્ઠિત સુપ્રસિદ્ધય શવાળું સુસંયમિત છે. દેવ-ચક્રવર્તી પ્રવર સુવિહિત જનમાન્ય-શ્રેષ્ઠ ક્રિયાશાળી સાધુના ધમનુષ્ઠાન રૂપ, તપ નિયમોથી પરિગૃહિત સદ્દગતિના પથનું દેશક, લોકોત્તમ એવું આ વચન છે. વિદ્યા ધરોની આકાશ ગામીની વિદ્યાનું સાધક, સ્વર્ગનો માર્ગ અને સિદ્ધિના પથનું પ્રદર્શક છે, અવિતથ એવું તે સત્ય ઋજુક, અકુટીલ, ભૂતાર્થ અર્થ વિશુદ્ધ, સમસ્ત જીવાદિનું પ્રકાશક, પ્રતિપાદક છે, અવિરુદ્ધ રૂપે પોતાના સ્વરૂપનું પ્રતિપાદક, મધુર, પ્રત્યક્ષ દેવ જેવું છે. આ જે સત્યવચન છે તે આશ્ચર્યકારી, સમુદ્રમધ્યે પણ નૌકાને ડૂબતી બચાવનારું, પાણીના વમળમાં ફસાયેલ મનુષ્યને બચાવ નારું, અગ્નિની જ્વાળામાં પણ સત્ય વાદીને ન બાળનારું, ઉકાળેલ તેલ કે લાલચોળ લોઢાના સ્પર્શને પણ દૂર કરનારું, તેવા ઉષ્ણ પદાર્થ હાથમાં લે તો પણ ન દઝાડનારું, પર્વત ઉપરથી ફેંકવામાં આવે તો પણ તેના પ્રભાવે બચાવનારું એવું આ સત્યવચન છે. - - - - Page #42 -------------------------------------------------------------------------- ________________ સંવર, અધ્યયન-૭ 281 આ રીતે જે સત્યવાદી મનુષ્યો હોય છે. તે તલવારો વચ્ચે ઘેરાઈ જાય તો પણ અક્ષત શરીર રહે છે. વધ-બંધન-અપરાધ આરોપ-ઘોર શત્રુતા એ બધામાંથી બચી જાય છે. શત્રુઓથી ઘેરાઈ જાય તો પણ તેની વચ્ચેથી અક્ષત શરીરે બહાર આવે છે. સત્ય વચનમાં લીન રહેનારનું દેવો પણ રક્ષણ કરે છે. આ સત્યને તીર્થકર ભગવંતે બીજા મહાવ્રતરૂપે ભાખેલ છે. ચોદપૂર્વ-દશપૂર્વીએ પ્રાભૃત રૂપે અને મહર્ષિઓએ સિદ્ધાંત રૂપે સ્વીકારેલ છે. ઈન્દ્ર-ચક્રવતી માટે તે ઉપાદેય કહ્યું છે. વૈમાનિકો માટે સાધનાનો વિષય છે, આ સત્ય મહાન અર્થવાળું છે. મંત્ર-ઔષધિ અને વિદ્યાનું સાધન છે. ચારણગણો અને શ્રમણોને વિદ્યા સિદ્ધ થાય છે, આ સત્ય મનુષ્ય માટે વંદનીય છે. અસુરો માટે પૂજનીય છે અનેક ધર્મોના અનુયાયીએ સ્વીકારેલ છે. લોકમાં સાર ભૂત છે. સમુદ્રકરતાં પણ વધુ ગંભીર છે. મેરુપર્વત કરતા પણ વધુ સ્થિર છે. ચંદ્ર મંડલ કરતા વધુ સૌમ્ય છે. સૂર્ય મંડલ કરતા વધુ દીપ્ત છે. શરદઋતુના આકાશ કરતા વધુ નિર્મળ છે. ગંધમાદન પર્વત કરતાં વધુ સુગંધિત છે. આ લોકમાં જે કોઈ મંત્ર-યોગ-વિદ્યાના સંયોગ છે. શસ્ત્ર આદિ શિક્ષા છે. આગમ છે તે બધું આ સત્યને આધારે રહેલું છે. - સત્ય હોવા છતાં સંયમમાં અવરોધકારક સત્ય ન બોલવું તેમજ જે સત્ય બોલવાથી હિંસા કે સાવધ-વાણી બને તેવું સત્ય ન બોલવું, ભેદ વિકથાકારકઅર્થવાદ-કલહકારક- અન્યાયી- અપવાદ કે વિવાદ સંયુક્ત વિડંબનાકારી-આવેશ કે ધૃષ્ટતા પ્રધાન-નિર્લજ્જ-લોક ગહણીય-દુર્દષ્ટ, દુકૃત, અસમ્યકુ, આત્મ પ્રશંસા- પર નિંદા, યુક્ત એવું સત્ય બોલવું ન જોઈએ. તમે મેઘાવી નથી.-ધન્ય નથી-ધર્મ પ્રિય નથીકુલીન નથી - દાતા નથી પરાક્રમી નથી- પંડિત નથી- બહુશ્રુત નથી-તપસ્વી નથી- સંશય રહિત મનવાળા નથી-આવા આવા વચનો કોઈને કહેવા જોઈએ નહીં વળી તમારો માતૃ પક્ષ સારો નથી-પિતૃપક્ષ સારો નથી-સુંદર નથી- રોગીષ્ટ છો એવા વચનો ન કહેવા. જે વચન દ્રવ્યથી- પર્યાયથી- ગુણથી- કર્મ અથતુ વ્યાપારથી બહુવિધ શિલ્પથીનામ, આખ્યાન, નિપાત, ઉપસર્ગ, તદ્ધિત, સમાસ, સંધિ, પદ, હેતુ, યોગ, ઉણાદિ, પ્રત્યય, ક્રિયા. વિધાન, ધાતુ, સ્વર, વિભક્તિ, વર્ણએ સર્વેથી યુક્ત ત્રિકાળ વિષયક તેમજ જનપદ સત્ય આદિ દશ પ્રકારના સત્યથી યુક્ત વચન બોલવા જોઈએ. તે સત્ય તે જ પ્રકારે કાર્યમાં પરિણમતું હોવું જોઈએ. ભાષા પ્રાકૃત સંસ્કૃત આદિ બાર પ્રકારે છે અને વચન પણ એક દ્વિ-બહુ આદિ સોળ પ્રકારે હોય છે. એ પ્રમાણએ અરહંતની આજ્ઞા છે. જે વચન સુવિચારીત છે એવા વચન સાધુએ અવસરે બોલવા જોઈએ. [૩૭]આ પ્રવચનની અસત્યપિશુન-કઠોર-આકરા-કડવા કે ચપળ વચનથી મુનિ જનોની રક્ષા થાય તે માટે ભગવંતે સારી રીતે કહેલ છે. અસદ્દભૂત અર્થને કહેનાર વચન અસત્ય, પરદોષ સૂચક તે પિશુન, અન્યના મર્મને ઉઘાડા પાડનારું તે પુરુષ, ઉદ્વેગ જનક તે કરુક, વણ વિચાર્યું બોલાયેલ તે ચપળ વચન કહેવાય. આ પ્રવચન આત્માને માટે * હિતકારી, શુભ ફળદાયી, ભવિષ્યમાં કલ્યાણકારી. શુદ્ધ, ન્યાયપૂર્ણ, અકુટીલ, અનુત્તર, સર્વ દુઃખ-પાપનું ઉપશામક છે. આ સત્ય વચન અથતુ બીજા મૃષાવાદ વિરમણ વ્રતની રક્ષાર્થે પાંચ ભાવના ઓ કહી છે. તેમાં પહેલી અનુવિચિંત્ય સમિતિ ભાવના- પ્રસ્તુત સંવર અધ્યયનને સાંભળીને, સારી રીતે જાણીને વેગયુક્ત, ત્વરાયુક્ત, ચપળ, કડવા, કઠોર, અવિચારી Page #43 -------------------------------------------------------------------------- ________________ 282 પકડાવાગરણું - ર૭૩૭ બીજાને પીડાજનક, સાવધ, વચન બોલવા જોઈએ નહીં જે વચન સત્ય હોય. હિતકારી નમિત-ગ્રાહ્ય-શુદ્ધ-સંગત સ્પષ્ટ સમીક્ષિત એવા વચનો જ અવસરે બોલવા. એ પ્રકારે અનુવિચિત્ય સમિતિના યોગથી ભાવિત બનેલો આત્મા સારી રીતે જ્યણા યુક્ત હાથ, નેત્ર અને મુખવાળો થઈને સમર્થ બને છે. સત્ય અને જુતાથી યુક્ત બને છે. બીજી ભાવના ક્રોધને ન સેવવો તે-ધી પુરુષ રૌદ્રરૂપવાળો થાય છે, તે જૂઠું-કઠોર-અસત્યપિશુન આકરા વચનો બોલી નાંખે છે, કલહ-વેરવિગ્રહ કે એ ત્રણે કરી નાંખે છે, સત્ય-શીલ-વિનય એ ત્રણેને હણે છે. અપ્રિય-દ્વેષપાત્ર અને અનાદરણીય એ ત્રણેનું સ્થાન બને છે. એ જ પ્રકારે આવા પ્રકારના બીજા પણ અસત્ય વચનો ક્રોધાગ્નિયુક્ત મનુષ્ય બોલી જાય છે માટે સંયમીએ ક્રોધ ન કરવો. ક્ષમાથી ભાવિત આત્મા સંયમ હાથ-પગ-નયન-વદન વાળો થઈ સત્યમાં પરાક્રમી બને છે અને સત્ય આવતાથી યુક્ત બને છે. - ત્રીજી ભાવના લોભ નિગ્રહ-લોભના સેવનથી લુબ્ધ બની અસત્ય બોલી જાય છે. ક્ષેત્ર-કે વસ્તુ નિમિત્તે, કિતિ કે લાભને માટે, ઋદ્ધિકે સુખને માટે, આહારકે પાણી માટે, પાટ કે પાટલા માટે, શય્યા કે સંથારા માટે, વસ્ત્ર-પાત્ર-કંબલ-પાદકોંછનક ને માટે, શીષ્ય કે શીષ્યને માટે લુબ્ધ બની ને તે ચંચળચિત્ત મૃષાવાદ કરી શકે છે. આ રીતે આવા અન્ય કારણોથી પણ તે લોભી ચંચળ ચિત્ત બની અસત્ય બોલે છે. આ રીતે નિલભતા-સંતોષ યુક્ત ત્રીજી ભાવનાથી ભાવિત તે જીવાત્મા પોતાના હાથ પગ નયન-વાદનને સંયમિત કરી અન્યવ્રત પાલનમાં પરાક્રમી બને છે અને સત્ય તથા આર્જવ ધર્મથી યુક્ત બને છે. ચોથી ઘેર્યભાવના-ભય ન પામવો તે. બીકણ પાસે ભય આવે છે. ભયથી તે એકલો પડી જાય છે, તેને ભૂત પકડે છે. બીજાને પણ તે ભયભીત કરે છે. તપ સંયમનો ત્યાગ કરે છે. તે કાર્યને પૂરું કરી શકતો નથી, સત્યરુષ સેવિત માર્ગે ચાલી શક્તો નથી, માટે કોઈ પણ પ્રકારના ભયથી- વ્યાધિ- રોગથી- વૃદ્ધાવસ્થાથી- કે મૃત્યુથી અથવા તેવા પ્રકાના અન્ય કોઈ પણ ભયથી ડરવું નહીં. આ પ્રકારે ઘેર્યથી ભાવિત જીવ પોતાના હાથ-પગ-નયન-વદનની પ્રવૃત્તિને સંયમિત કરી વ્રત આરાધના માટે પરાક્રમી બને છે. પાંચમી મૌન ભાવના-હાસ્ય સેવન ન કરવું. હસતો હાસ્ય કરતો જીવ અસત્ય અને અસદ્દભુત વચનો બોલે છે. અન્યના અપમાનનું કારણ બને છે. અન્યના દુષણોનું કથન પ્રિય લાગે છે, પરપીડાદાયી બને છે. ચારિત્રનો લોપ થાય છે. અન્યોન્યના મળવાથી આ પ્રવૃત્તિ થાય છે. પરધરા રમણ અને અન્યોન્ય નિંદાની પ્રવૃત્તિને વેગ મળે છે. આવા જીવો જે દેવ ગતિમાં ઉત્પન્ન થાય તો પણ કાંદપિક કે આભિયોગિક દેવ બને છે. આસુરિક કે કિલ્લિષિક દેવ પણું પામે છે. માટે હાસ્યનું સેવન ન કરવું. પણ મૌન વડે ભાવિત થઈને જીવાત્મા પોતાના હાથ-પગ-નયન-વદન ને સંયમિત કરી પરાક્રમ શાળી બની સત્ય અને આજીવથી યુક્ત થાય છે. આ પ્રમાણે આ, સત્ય વચન સંવરદ્વાર સમ્યક પ્રકારે આચરણીય અને સુપ્રણિહીત છે. તેથી આ પાંચ ભાવના વડે, મન-વચન-કાયાના યોગોને સુરક્ષિત કરી હિંમેશા જીવન પર્યન્ત આ સત્યવચન યોગ ધૃતિ અને મતિ પૂર્વક પાલન કરવા યોગ્ય છે. કારણકે આ સત્ય મહાવ્રત અનાશ્રવ રૂપ-ચાવતું મંગળમય છે. | અધ્યયનઃ૭-સંવર દ્વારારની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | Page #44 -------------------------------------------------------------------------- ________________ સંવર, આધ્યયન-૮ 283 (અધ્યયન-૮-સવરતાર 3) [38] હે જંબૂ દતાનુસાર સંવર નામક આ ત્રીજું અધ્યયન છે. તે દાતા દ્વારા અપાયેલ વસ્તુનું જ ગ્રહણ કરવા રૂપ મહાવ્રત કહેલ છે. તે ગુણનું પણ કારણ છે. આ વ્રત આરાધનાથી જીવ પારકાના દ્રવ્યને ગ્રહણ કરવાની પ્રવૃત્તિથી વિરક્ત બને છે. અપરિમિત અને અનંત દ્રવ્ય પ્રાપ્તિની જે લાલસા થકી લૂષિત બનેલ મન-વનચ-ની દોષ પ્રવૃત્તિનું નિયંત્રણ થાય છે. તે માટેની હાથ-પગની પ્રવૃત્તિ અટકે છે. આ અદત્તાદાન વિરમણ સંવરથી બાહ્ય અને અત્યંતર પરિગ્રહ દૂર થાય છે. તે સમસ્ત ધમનું પ્રકર્ષ પર્યન્ત છે. ઉપાદેય છે. નિરાશ્રવનિર્ભય લોભરહિત છે. ઉત્તમ એવા જિનેશ્વર પ્રબળ પુરુષ તથા સુવિહિત સાધુજનને માન્ય છે. પરમ સાધુ જનો માટે તે આચરણીય છે. આ ત્રીજા સંવરદ્વાર માટે સાધુજનો એ ગામ આકર નગર નિગમ આદિ સ્થાનો માં કોઈ પણ વસ્તુ મણિમુક્તાદિ કોઈની પડી ગઈ હોય-ભૂલાઈ ગઈ હોય-શોધવા છતાં ન જડી હોય તેને લેવાનું કે બીજાને લેવાનું કહેવું ન કલ્પે. હિરણ્ય-સુવર્ણની સાધુને ઈચ્છા હોતી નથી. માટી ને સુવર્ણમાં સમાન દ્રષ્ટિ હોય છે. અપરિગ્રહી હોય છે. જે કોઈ પણ દ્રવ્ય ખડા-ખેતર-જંગલ ગમે ત્યાં પડેલું હોય, પુષ્પ-ફળ-છાલ-કુપણ-કંદ-મૂળતૃણ-કાષ્ઠ કે કંકર રૂપે હોય તે બધી વસ્તુ થોડી કે વધારે નાની કે મોટી માલિકની અનુજ્ઞા સિવાય- ન કલો. તેના માલિકની આજ્ઞાપૂર્વક જ ગ્રહણ કરવ. જે પોતાનો વિશ્વાસ ન કરતો હોય તેના ઘરે સાધુએ કદી જવું નહીં તેના આહાર-પાણી લેવા નહીં, તેનાં પીઠ-ફલક સંથારો વસ્ત્ર-પાત્ર-કંબલ-દંડ- રહરણનિષઘા-ચોલપટ્ટો મુહપત્તિ-પાદછનક આદિ તથા ભાજન-પાત્રા-ઉપકરણ ઉપાધિ આદિ લેવા નહીં બીજાના દોષ પ્રગટ ન કરવા, નિંદા ન કરવી. બાળગ્લાન માટે લેવાયેલ આહાર ગ્રહણ ન કરવો. બીજાના સુકતનો નાશ થાય તેવા વચનો ન બોલાવા, દાનમાં અંતરાય થાય તેવા વચન ન બોલવા. ચાડી કે ઈષ્યનો ત્યાગ કરવો. જે મુનિ એષણાની વિશુદ્ધિથી પ્રાપ્ત પીઠ-ફલક-દડ આદિ ઉપકરણ-ઉપાધિ પ્રાપ્ત કરીને તેનો વિભાગ કરતા નથી તે વ્રત આરાધી શક્તા નથી. તેનામાં બીજા માટેની સંગ્રહ સૂચિ હોતી નથી. એ જ રીતે તે તપનો-વચનનો-રૂપનો-આચારનો-ભાવનો ચોર હોય છે. મોટેથી બોલનાર, ઝઘડાખોર, કલહકારી, વેર વધારનાર, વિકથાકારી, સમા ધિકારી, સદા અપ્રમાણભોજી, અનતાનુંબદ્ધ વૈરી, નિરોણી થાય છે તેવો સાધુ આ સંવર દ્વારની આરાધના કરી શકતો નથી. ઉપધિવસ્ત્ર- પાત્ર આહાર આદિના દાનમાં કુશળ, અત્યંત બાળ દુર્બળ ગ્લાન વદ્ધ-ક્ષપક પ્રવર્તક- આચાર્ય-ઉપાધ્યાય-શૈક્ષ સાધમિક-તપસ્વી-કુળ ગણ સંઘ એ સર્વે થી સમ્યક જ્ઞાનની પ્રાપ્તિના અર્થીનિર્જરાર્થી-આકાંક્ષારહિત આચાયાદિ દેશની અનેક પ્રકારે વૈયાવચ્ચ કરે તે આ મહાવ્રત પાળી શકે છે. જિનપ્રતિમા જેનું પ્રયોજન છે એવા સાધુ અપ્રીતિવાળા ઘરોથી પીઠ-ફલક-શચ્યા આદિ લેતા નથી. બીજાની નીંદા કરતા નથી, દોષો જોતા નથી, બીજના નિમિતે લાવેલ ગ્રહણ કરતા નથી. બીજાના પરિણામને વિકૃત કરતા નથી, દાન કે વૈયાવચ્ચ કરીને પસ્તાવો કરતા નથી, સંવિભાગ શીલ અને સંગ્રહશીલ હોય છે. એવા સાધુ આ વ્રતની આરાધના કરી શકે છે. પૂર્વે આ પ્રવચન ભગવંતો દ્વારા સારી રીતે કહેવાયેલ છે. આત્મા Page #45 -------------------------------------------------------------------------- ________________ 284 પડાવાગર- 2838 હિતકર..યાવતું...સર્વ દુઃખો-પાપોનું ઉપશમનકારક છે. ત્રીજા અદત્તાદાન વિરમણ વ્રતની આ પાંચ ભાવનાઓ છે. જે આ વ્રતની રક્ષાને માટે કહેવાયેલ છે. તેમાં પહેલી ભાવના છે. વિવિક્ત વસતિ વાસ”-સાધુઓએ દેવકુળ સભા-પાણી શાળા-પરિવ્રાજક ગૃહ-વૃક્ષની નીચે- બગીચા, ગુફા- ખાણ- ગિરિગુફાલુહારશાળા- કોંઢ- બાગ- રથ શાળા- ગૃહોપકરણ શાળા- મંડપ- શૂન્યગૃહ- સ્મશાનપાષાણ ઘર હાટકે તેવા પ્રકારના અન્ય સ્થાનોમાં નિવાસ કરવો. પરંતુ આ સ્થાન પાણી, માટી બીજ, હરિત, ત્રસ પ્રાણથી રહિત, ગૃહસ્થો માટે બનાયેલ, નિદોંષકામુક, સ્ત્રી પશુ-પંડકથી રહિત, પ્રશસ્ત, એવા ઉપાશ્રયમાં સાધુઓ એ રહેવું જોઈએ પણ આધા કર્મની બહુલતા, અંદર અને બહાર પાણી છાંટેલ હોય, સમર્જિત, જાળા ઉતારેલ, લીંપેલ. છિદ્ર પૂરિત, અગ્નિ આદિથી યુક્ત સ્થાનોમાં રહેવું નહીં. કેમકે તે અસંયમ કારણ છે. આવા પ્રકારનો ઉપાશ્રય સાધુને માટે વર્જનીય છે. આ ભાવનાથી ભાવિત જીવાત્મા સદા અધિકરણ આદિ કરવા-કરાવવા રૂપ પાપકર્મથી મુક્ત થાય છે. દાતાની અનુજ્ઞા અને તીર્થકરની અનુજ્ઞાવાળી વસતિને ગ્રહણ કરવાની રૂચિવાળો અદત્ત-અનનુ જ્ઞાન વસતિની પરિભોગ બને છે. બીજી ભાવના-અનુજ્ઞાન સંસ્તારક ગ્રહણ-બગીચા,ઉદ્યાન, વન, જંગલના એક ભાગમાં રહીને જે કોઈ કોઈપણ પ્રકારના ઘાસ-કાષ્ઠ-કંકર આદિમાંથી બનાવેલ શધ્યાને ઉપયોગમાં લે તેને માલિકની રજા સિવાય લેવી ન કશે. તેની મંજૂરી પછી જ કહ્યું. આ પ્રમાણે અવગ્રહ સમિતિના યોગથી ભાવિત થયેલ જીવ સાવધ અનુષ્ઠાનથી નિવૃત્ત થાય છે અને અનુજ્ઞાન સંથારારૂપ બીજી ભાવના સાધ્ય બને છે. - ત્રીજી ભાવના-શપ્યા પરિકર્મ વર્જન-પીઠ-કશધ્યા આદિને માટે વૃક્ષોનું છેદન-ભેદન કરવું કરાવવું નહીં. જે સ્થાનમાં રહે તે જ વસતિમાંથી શય્યાદિની ગવેષણા કરવી. વિષમ ભૂમિને સમ ન કરવી. વાયુવાળા કે રહિત સ્થાનની અપેક્ષા ન રાખે, ડાંસ મચ્છરથી ક્ષોભ ન પામે. તેના નિવારણ માટે ધુંવાડો ન કરાવે આ રીતે તે સંયમ બહુલ સંવર બહુલ-સંવૃત્ત બહુલ-સમાધિ બહુલ બનેલ સાધુ ધીર અને ક્ષોભરહિત બને, સતત આત્માવલંબન ધ્યાન યુક્ત તે સમિતિ પાલન પૂર્વક ધમચરણ કરે છે. શવ્યા સમિતિના યોગથી ભાવિત આત્મા નિત્ય અધિકરણ-સાવધ અનુષ્ઠાનથી નિવૃત્ત થાય છે અને દત્તાનુજ્ઞાન અવગ્રહ રૂચિવાળો થાય છે. ચોથી ભાવના-અજ્ઞાત ભોજન પાન- સાધારણ પિંડપાત પ્રાપ્ત થાય ત્યારે તેના ઉપયોગમાં સંયમ રાખવો. સમિતિ પૂર્વક વાપરવું. શાક-ધળની અધિક્તાવાળું ભોજન ન કરવું. ઉતાવળથી ત્વરાથી-ચપળતાથી અપ્રતિલેખિત પાત્રમાં, પરપીડાકર એવાં સચિત્ત, ભોજનનો પરિભોગ ન કરવો. પણ જેમ તે ત્રીજું વ્રત નષ્ટ ન થાય, તે રીતે સાધા રણ આહારની પ્રાપ્તિ થતા પૂર્ણરૂપે અદતાદાન વિરમણવ્રતનું નિયમન થઈ શકે તે પ્રકારે સમ્યક પ્રવૃત્તિના યોગથી ભોજન કરતા તે ભાવિતાત્મા અનનુજ્ઞાન ભોજન રૂપ સાવદ્ય કમનુષ્ઠાનથી મુક્ત થાય છે અને દત્તાનું જ્ઞાત અવગ્રહમાં રૂચિવાળો થાય છે. પાંચમી ભાવના- વિનય- સાધર્મિક પ્રત્યે વિનય કરવો, ઉપકાર કરવામાં અને પારણામાં વિનય ન કરવો. વાચના અને પરાવર્તનામાં વંદન આદિ વિનય દર્શાવવા. દાનમાં આવેલ વસ્તુના વિતરણમાં, ગમનાગમનમાં કે તે પ્રકારે અન્ય અનેક કારણોમાં Page #46 -------------------------------------------------------------------------- ________________ સંવ૨, અધ્યયન-૮ 285 વિનય ભાવ સેવવો. કેમકે વિનય એ તપ છે. તપ પણ ધર્મ છે. તે માટે ગુરુ તથા તપસ્વી નૌ વિનય કરવો. આ રીતે ભાવિત આત્મા અવિનય રૂપ સાવદ્ય અનુષ્ઠાનથી નિવૃત્તિ થાય છે. દત્તાનું જ્ઞાન અવગ્રહમાં રૂચિવાળો થાય છે. - આ રીતે આ ત્રીજું સંવરદ્વારને સારી રીતે પાલન કરતા સુપ્રણિહિત મન વચન કાયાના યોગથી આ પાંચ ભાવનાનું નિત્ય-આમરણાંત આરાધન કરવું. તે અનામ્રવ... વાવતુ..મંગલમય છે ત્રીજું સંવર દ્વારા પુરૂં થયું. તેમાં હું કહું છું. અધ્યયન ૮-સંવરવારની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (અધ્યયન-સંવરદ્વારઃ૪) 3i9 હે જંબૂ! હવે હું બ્રહ્મચર્ય નામક ચોથા સંવર દ્વારને કહીશ. ઉત્તમ તપ નિયમ જ્ઞાન-દર્શન-ચારિત્ર-વિનયનું મૂળ છે. યમનિયમ-ગુણ પ્રધાનયુક્ત છે, હિમાલયની જેમ મહાન અને તેજસ્વી છે. પ્રશસ્ત- ગંભીર અને સ્થિરતા ગુણ વાળું છે આ બ્રહ્મચર્ય સરળ સાધુજન આચરિત છે. મોક્ષનો માર્ગ અને વિશુદ્ધિ સિદ્ધિ ગતિનો નિવાસ છે. શાશ્વત-અવ્યાબાધ અપુનર્ભવ રૂપ-પ્રશસ્ત છે કલ્યાણ કારી સૌમ્ય અચળ અક્ષય સુખને દેનારું છે. યતિજનોથી સંરક્ષિત છે. સુંદર આચારવાળું છે. તીર્થંકર પરમાત્મા થકી. સારી રીતે પ્રતિપાદીત છે. મહાપુરુષ-ધીર-શૂર-ધાર્મિક-ઘીમાનુ પુરુ પોને માટે સદા વિશુદ્ધ છે. ભવ્ય પુરુષો દ્વારા આચરીત. નિઃશંકીત નિર્ભય શુભ્ર ખેદ રહિત- નિમ્પલેપ સમાધિગૃહ અવિચલિત છે. આ બ્રહ્મચર્ય તપ અને સંયમના મૂળ ધન સમાન છે. પાંચ મહાવ્રતોની વચ્ચે સુરક્ષિત, સમિતિ અને ગુપ્તિથી ગુપ્ત, ધ્યાન રૂપી મજબૂત કમાડોથી રક્ષિત અધ્યાત્મરૂપી અર્ગલાવાળું અને તેનું સેવન કરનારના દુર્ગતિમાર્ગને રોકનારું છે. સદ્દગતિના માર્ગને દર્શાવતું, કમળોથી યુક્ત સરોવર અને તળાવના પાળા જેવું. મોટા ગાડાની ધરી સમાન ક્ષાત્યાદિ ગુણોના તુંબ સમાન, મોટા વૃક્ષની શાખા સમાન આશ્રય આપનારું, માહાનગરના કિલ્લા સમાન, રજ્જુબદ્ધ ઈન્દ્રધ્વજ સમ શોભતું, વિશુદ્ધ એવા અનેક ગુણોથી શોભતું, સારી રીતે ગ્રથિત છે. આ બ્રહ્મચર્યની વિરાધના થતાં સર્વે વિનયશીલ-તપનિયમ-ગુણસમૂહ અચા નક ફૂટેલા ઘડાની જેમ વિનષ્ટ થાય છે. અસ્તવ્યસ્ત-ચૂરેચૂરાવિદારીત-ખંડિત અધો નિયતિત થઈ જાય છે. તે બ્રહ્મચર્ય ઐશ્વર્યશાળી છે. ગ્રહગણ-નક્ષત્ર-તારામાં શોભતા ચંદ્રની જેમ શોભે છે મણિ-મોતી આદિના ઉત્પત્તિ સ્થાનમાં જેમ સમુદ્ર શ્રેષ્ઠ છે. તેમ વ્રતોમાં આ વ્રત શ્રેષ્ઠ છે. મણીમાં વૈડૂર્ય આભૂષણોમાં મુગટ, વસ્ત્રમાં ભીમ યુગલ, પુષ્પોમાં અરવિંદ, ચંદનમાં ગોશીષ ચંદન, ઔષધિ ઉત્પત્તિ સ્થાનમાં હિમાં લય, નદીમાં શીતોદા, સમુદ્રમાં સ્વભૂરમણ, માંડલિક પર્વતોમાં રૂચકવર, હાથીમાં ઐરાવત, મૃગોની વચ્ચે સિંહ, સુવર્ણકુમારમાં વેણુદેવ, કલ્પોમાં બહ્મલોક, સભાઓમાં સુધમાંસભા, આયુષ્યમાં અનુત્તરવાસીદવ, દાનોમાં અભય દાન, કંબલોમાં રક્તકંબલ, સંઘયણોમાં વજઋષભ, સંસ્થાનોમાં સમચતુરસ, ધ્યાન માં શુક્લ ધ્યાન, જ્ઞાનમાં કેવળ જ્ઞાન, લેણ્યામાં શુક્લ વેશ્યા, મુનિઓમાં તિર્થંકર, વાસક્ષેત્રોમાં મહાવિદેહ, પર્વતોમાં મેરું વનોમાં નંદનવન, વૃક્ષોમાં જંબુ, અને રાજાઓમાં સેનાથી યુક્ત રાજા જેમ સર્વ શ્રેષ્ઠ છે તેમ બ્રહ્મચર્યને વ્રતોમાં શ્રેષ્ઠ વ્રત કહ્યું છે, Page #47 -------------------------------------------------------------------------- ________________ 286 પડાવાગર- 2939 જે બ્રહ્મચર્યના સેવનથી આ પ્રવજ્યા આરાધિત થાય છે. સત્ય-શીલ-તપ વિનય સંયમ-ક્ષમા-ગુતિ-મુક્તિ- આલોક-પરલોક યશ-કીતિ આદિ આરાધિત થાય છે. તેથી સર્વથા વિશુદ્ધ એવા નિશ્ચલ ભાવથી આ બ્રહ્મચર્ય વ્રતનું જાવજજીવ પાલન કરવું. કઠોર તપ દ્વારા શરીરનું લોહી સુકાઈને શ્વેત હાડકાં દેખાયા ત્યાં સુધી પણ અથતુ મોક્ષની પ્રાપ્તિ સુધી આ વ્રતનું પાલન કરવું એમ ભગવંતે આ વ્રતનું કથન કર્યું છે. ૪િ૦-૪૩આ બ્રહ્મચર્યવ્રત પાંચ મહાવ્રત રૂપ સુવ્રતોનું મૂળ કારણ છે, નિર્મળ સાધુ દ્વારા સુચરિત છે, વેર વિરોધનો અંત લાવનાર છે, મહાસાગરમાં નૌકા સમાન છે, તિર્થંકરો થકી તે માટે સુંદર માર્ગ દર્શાવાયો છે, તેના પ્રભાવે નરકગતિય ગતિ અટકે છે, સર્વ પવિત્ર અને સારભૂત છે મોક્ષ અને અનુત્તર વિમાનનું દ્વાર ઉઘાડી દે છે. દેવો અને નરેન્દ્રો પણ જેને નમસ્કાર કરે છે, ત્રણે લોકમાં ઉત્તમ મંગળ છે. દુર્ધર છે, ગુણનાયક છે, અનુપમ છે, મોક્ષમાર્ગના શિરોભૂષણ રૂપ છે. સુચરિત એવા આ બ્રહ્મચર્યથી મનુષ્ય આત્મજ્ઞાન તત્પર બને છે. સુશ્રમણ સુસાધુ-સુઋષિ-સુમુનિ-સુસંપન્ન અને તે જ સાચો ભિક્ષુ છે જે શુદ્ધ બ્રહ્મચર્ય પાળે છે. આ પ્રમાણે સ્વચ્છંદાચારીનો આચાર રતિ-રાગ-દ્વેષ-મોહ-આદિની વૃદ્ધિ કર નાર,અસાર-પ્રસાદ દોષ-પાર્થસ્થ શીલકરણ છે.આ પાર્થસ્થાઆદિ શરીરને અત્યંગન કરે છે. વારંવાર બગલ-માથું-હાથ-પગ આદિને ધુએ છે. શરીરને દબાવે છે. શરીરની સ્વચ્છતા-પરિમર્દન-અનુપન લેપન સુગંધન ધૂપન શૃંગારન આદિ કરે છે. મશ્કરી અશિષ્ટ વચન બોલાવા-નાટક ગીતગાન-અન્ય પણ શૃંગાર આદિ કરે છે. એક માત્ર બ્રહ્મચર્યના ઘાતથી આ બધાં દુષણો આવે છે. જે બ્રહ્મચર્ય મહાવ્રત પાલન કરનાર સંયમીજન છે. તેણે સર્વ કાળને માટે આ બધાંનો ત્યાગ કરવો. તપ-નિયમ-શીલ વડે પોતાના આત્માને સદા ભાવિત કરવો. તે સાધુ જીવન પર્વત સ્નાન ન કરે, દાંત સાફ ન કરે, પરસેવો ન લુંછે, મેલ દૂર ન કરે. મૌન રાખે. લોચ કરે, ક્રોધ અને ઈદ્રિયનિગ્રહ કરે, પરિષહો સહે, અલ્પ ઉપાધિ રાખે. કઠણ શા રાખે, જમીન ઉપર બેસે, ભિક્ષાચરી કરે, માન-અપમાન, લાભાલાભમાં સમ વૃત્તિ રાખે નિંદા કે ઉપદ્રવમાં ઉદ્વિગ્ન ન બને, અભિગ્રહ-તપ-મૂળગુણ અને અભ્યસ્થાના દિમાં વિનયવાનું બને. આત્માને વિશુદ્ધ કરે જેથી બધચર્યસૂસ્થિર બને. આ પ્રવચન બ્રહ્મચર્ય વિરમણની રક્ષા માટે ભગવંતે કહેલ છે. આત્મ હિતકર છે. પરલોકમાં શુભ ફળ દેનારું છે. ભાવિમાં કલ્યાણકારી છે. યાવતુ સર્વ દુઃખ વિનાશક છે. આ બ્રહ્મચર્યવ્રતની પાંચ ભાવના આ પ્રમાણે છે. જેના વડે આ વ્રતની સારી રીતે રક્ષા થાય છે. પહેલી ભાવના-સ્ત્રી, પશું, પંડગના વસવાટથી યુક્ત વસતિનો ત્યાગશયન,આસન, ઘર, દ્વાર, આંગણું, ખુલ્લી જગ્યા, ઝરૂખો, શાળા કે તેવી ઊંચી જગ્યા જ્યાંથી મંડનઘર-સ્નાન ઘર આદિ જોઈ શકાય અને ત્યાં સ્ત્રીઓ હોયતો તેવી વસ્તીનો ત્યાગ કરે. વેશ્યા નિમિત્ત બનેલ સ્થાન જ્યાંથી તે સ્ત્રીઓ મોહ-દોષ રતિ-રાગને વધાર નારી કથાઓ કહેતી હોય તેવા સ્થાનનો ત્યાગ કરે. અન્ય પણ આવા સ્થાનો છોડી દે. વિશેષથી કહીએ તો જ્યાં જ્યાં સાધુઓને મનોવિશ્વમ કે બ્રહ્મચર્ય ભંગની શક્યતા જણાય. આd-રૌદ્ર ધ્યાન થાય. તે-તે સ્થાનોને વર્જવા સાધુ સાવદ્ય વસતિ-વાસથી સદા ડરતો હોય તેથી નિર્દોષ સ્થાનમાં વસે, આ રીતે સ્ત્રી-પશું-પગથી રહિત સ્થાનમાં કે Page #48 -------------------------------------------------------------------------- ________________ સંવર, અધ્યયન-૯ 287 વસતો પોતાના આત્માને ભાવિત કરી મુનિ બ્રહ્મચર્યમાં દૃઢ વ્રતવાળા બને જિતેન્દ્રિય બની બ્રહ્મચર્ય સમાધિ સ્થાનથી યુક્ત બને. બીજી સ્ત્રી કથા વિરતિ નામક ભાવના સ્ત્રીઓ મધ્યે વિચિત્ર કે વિલાસયુક્ત કથા ન કરે, લૌકિક શૃંગાર પ્રધાન-મોહ જનની-નવદંપતિના વિવાહ આદિ સંબંધિત સ્ત્રીના સુભગ-દુર્ભગપણાની, સ્ત્રીઓની 64 કળાની, દેશ-જાતિ-કુળ-રૂપ-પરિજન આદિ સંબંધિ. આદિ કથા ન કરે, એ પ્રમાણે સ્ત્રી કથા વિરતિરૂપે સમિતિના યોગથી ભાવિત જીવ બહ્મચર્યમાં આસક્ત બની પોતાના આત્માને વિરતિ ધર્મમાં વૃઢ કરે. ત્રીજી સ્ત્રી રૂપનું નિરીક્ષણ ન કરવાની ભાવના સ્ત્રીઓના હાસ્ય, બોલ, હાવ ભાવ, ચિંતવન, ચાલ, ઈશારા, કીડા આદિનું નિરીક્ષણ ન કરે. એજ રીતે તેમના નૃત્ય ગાન-વીણાવાદન-શરીર બંધારણ-વર્ણ અલંકાર-કામોત્તેજક ગુપ્ત અંગો કે તેવી પાપ કર્મ રૂપ અન્ય વાતોનું કે જે વાત તપ-સંયમ-બ્રહ્મચર્યની ઘાતક હોય તેને ચક્ષુવડે-રાગ વડે નિરીક્ષણ ન કરે. મન-વચનથી પ્રાર્થના ન કરે, એ પ્રમાણે સ્ત્રી-રૂપ વિરતિ સમિતિના યોગથી ભાવિત આત્મા જિતેન્દ્રિય અને બ્રહ્મચર્ય ગુપ્ત બને છે. ચોથી પૂર્વરત ક્રીડાનું સ્મરણ ન કરવું-ભાવના. ગૃહસ્થાવસ્થામાં પૂર્વાવસ્થામાં કરેલ કામ ક્રીડાનું સ્મરણ કરવું નહીં, કન્યાદાન, વિદાય કે ચૂડાકર્મ પ્રસંગે, મદન ત્રયો દશી દિવસે યજ્ઞ કે ઉત્સવોમાં સુસજ્જિત સ્ત્રીના હાવ-ભાવ-ચેષ્ટા-વિલાસ અનુકૂળ રાગાદિ ન જુએ. પૂર્વે ભોગવેલ ભોગો, જેનાથી મન લલચાય તેવા ધૂપ-ગંધ આદિ પદા થો, વિલાસ વર્ધક વાદ્ય-ગીત આદિ તથા એવા બીજા પ્રકારના સંયમ ઘાતી કાય જુએ નહીં યાદ કરે નહીં એ રીતે પૂર્વ ક્રિીડાઓમાં વિરતિ રૂપ ભાવથી સંયમિત થયેલો આત્મા. - મૈથુનક્રિયાથી વિરક્ત બને છે અને જીતેન્દ્રિય બની બ્રહ્મચર્ય સમાધિથી યુક્ત બને છે. પાંચમી પ્રણીત ભોજન ત્યાગ-ભાવના-સાધુ સ્નિગ્ધ રસયુક્ત આહાર ન કરે. સંયમી સુસાધુ દુધ-દહીં, ઘી આદિ નવે વિગઈનો ત્યાગ કરે. દર્પકારક ભોજન ન કરે, વારંવાર ન ખાય, દાળ-શાક યુક્ત ભોજન વધુ પ્રમાણમાં ન કરે, અપરિ મિત ભોજન ન કરે. સંયમ યાત્રા નિવાહ માટે જ ભોજન કરે. જેથી ધાતુના વિશેષ સંગ્રહને કારણે ધર્મમાં આવતી. માનસિક અસ્થિરતા અટકે. પ્રણિતાહાર વિરતિ રૂપ સમિતિના યોગથી ભાવિક થયેલ આત્મા મૈથુનથી વિરક્ત થઈ યાવતુ બ્રહ્મચર્ય સમાધિને પામે છે. આ પ્રકારે ચોથું બ્રહ્મચર્ય નામક સંવર દ્વારનું સારી રીતે પાલન કરવાથી સુપ્રાિહિત થાય છે, આ પાંચ ભાવના વડે સુરક્ષિત મન વચન કાયાથી બ્રહ્મચર્ય રૂપ યોગ, ચિત્ત ય નવા કર્મોનો અના સ્રવ થાય છે... યાવતુ....સર્વ મંગલ થાય છે. | અધ્યયન-સંવરહારઃ૪ની મુનિદીપરત્નસાગરે ગુર્જરછાયાપૂર્ણ ! (અધ્યયન 1 સંવરદ્વાર 5) જિહે જંબૂ ! જે પરિગ્રહમાં આસક્ત ચિત્તવાળા હોય તેવા શ્રમણ આરંભ પરિગ્રહથી વિરત અને ક્રોધ-માન-માયા-લોભથી વિરત હોય છે. એક અસંયમ, બે રાગ-દ્વેષ, ત્રણ દંડ-ત્રણ ગૌરવ-ત્રણ ગુપ્રિ-ત્રણ વિરાધના, ચાર કષાય-ચાર ધ્યાન- ચાર સંજ્ઞા, ચાર વિકથા, પાંચ ક્રિયા- સમિતિ- મહાવ્રત, છ જીવનકાય. વેશ્યા, સાત ભય, આઠમ, નવ બ્રહ્મચર્ય ગુમિ, દશવિધ-શ્રમણધર્મ, શ્રાવક પ્રતિભા, ભિક્ષુ પ્રતિમાં, --- - Page #49 -------------------------------------------------------------------------- ________________ 288 પહાવાગરણ- 2/ 14 કિયાસ્થાન, ભૂતગામ, પરમાધામી- ગાથા અધ્યયન, અસંયમ, અબ્રહ્મચર્ય, જ્ઞાત અધ્ય થન,અસમાધિ સ્થાન,શબળ દોષ, પરિષહ સૂયગડાંગ અધ્યયન, દેવ, ભાવના, ઉદ્દેસા. અણગારગુણ, આચારપ્રકલ્પ, પાપશ્રુત અધ્યયન મોહનીય સ્થાનસિદ્ધનાગુણ, યોગ સંગ્રહ, આશાતના એ અંગે અસંયમાદિ સ્થાનોમાં તથા વિરતિ પ્રણિધાનમાં ભગવંત દ્વારા અવિરતિ કથિત તેવાજ અન્ય પ્રકારના અનેક પદાર્થમાં અથવા જિન કથિત અવિ તથ નશ્વર, પદાર્થમાં શંકાદિ દૂર કરીને જે શ્રમણ નિદાન રહિત, ગારવરહિત, લોભ રહિત, મૂઢતા રહિત થઈને મન-વચન-કાયાથી ગુપ્ત બનીને જિનેન્દ્રના શાસનનું શ્રદ્ધાન કરે છે તે જ સાચો શ્રમણ છે. [૪૫]અપરિગ્રહ સંવરને વૃક્ષની ઉપમા- પરિગ્રહથી નિવૃત્તિ લેવી એજ આ વૃક્ષના અનેક ભેદ રૂપ છે. સમ્યગુ દર્શન આ વૃક્ષનું મૂળ છે. ધૈર્ય તેનું કંદ છે, વિનય તેની વેદિકા છે. ત્રિલોક વ્યાપી યશ તેનું થડ છે. પાંચ મહાવ્રત રુમ શાખા છે, ભાવના રૂપ છાલ છે. ધર્મ ધ્યાનાદિ શુભ પ્રવૃત્તિ તેના પાંદડા છે, અનેક ગુણ રૂપી પુખ્યો છે. શીલ રૂપ સુગંધ છે. મોક્ષ સુખ બીજ છે. તે મેરુ પર્વતની ટોચ સમાન છે. એ રીતે આ સંવરરૂપ ઈષ્ટ વૃક્ષ છે. આ પ્રકારે પાંચમું સંવરદ્વાર છે. જે સાધુ આ સંવર દ્વારને આરાધે છે. તે નગરયાવતુ . આશ્રમમાં પડેલી કે રહેલી કોઈપણ વસ્તુ કે જે નાની કે મોટી, મૂલ્યવાળી કે વગરની હોય ત્રસ કે સ્થાવર હોય તેને મનથી પણ ગ્રહણ ન કરે. જે સાધુ અપરિગ્રહી છે તે હિરણ્ય-સુવર્ણ ક્ષેત્ર વસ્તુ દાસી-દાસ-નોકર-દૂત -ગવેલક-વાહન છત્ર-કોઠી પણ રાખી શકતા નથી, જેડા પેહણ પખો-ધાતુપાત્ર- મણીપાત્ર પશુના શીગડાનું પાત્ર- પત્થર કે કાયનું પાત્ર. ચર્મપાત્ર તે બીજાના ચિત્તની ઉત્સુકતા વધારનાર હોવાથી કે મૂચ્છ ઉત્પન્ન કરનાર હોય ન રાખે. પુષ્પ-ફળ-કંદ મૂળ-ધાન્યાદિનો મન-વચન-કાયાથી સંગ્રહ ન કરે. કેમકે અપરિમિત જ્ઞાન દર્શન ઘર, શીલ-ગુણ-વિનય-તપ-સંયમ નાયક એવા તીર્થંકર, સમસ્ત જગતનાં જીવો પ્રત્યે કરુણાશીલ, ત્રિલોક માન્ય જનવરોએ તે સર્વ પુખ્યાદિને જીવોના ઉત્પત્તિ સ્થાન રૂપ કહ્યા છે. તેનો ધ્વંસ સાધુને ન કલ્પ માટે સાધું તેનું વર્જન કરે. બીજી પણ અકલ્પનીય વસ્તુ કહે છે- અડદ મગ આદિ અત્ર, સાથવો, બોર ચૂર્ણ ભૂજેલા ધાન્ય, ખાંડેલાતલ, દાળ પુરી, વેઢમી, ગુંજા, ગોળ, શ્રીખંડ, વડા, લાડુ, દૂધ, ઘી, માખણ, ખાંડ, મિશ્રી, આદિ પદાર્થોની સંનિધિ કરવી સાધુને ન કહ્યું. જે આહાર ઉદ્દિષ્ટ હોય, નિમિત્તે થયેલ હોય, સ્થાપના કરેલી હોય, મિશ્રદોષ વાળો હોય, ખરીદેલ કે ઉછીનો લાવેલ હોય. દાન પુન અર્થે બનાવેલો હોય, અન્ય બ્રાહ્મણ આદિ માટે બનાવાયો હોય, પશ્ચાત્ કે પુરાકર્મવાળો હોય, નિત્યખંડ હોય અતિરિક્ત હોય, મૌખર્યથી પ્રાપ્ત હોય. સ્વયં લીધેલો હોય, આહત હોય, માટીથી લેપકત પાત્રનો લેપ બોલીને આપેલો હોય, આચ્છેદ્ય હોય, તિથિ યજ્ઞ-મહોત્સવ આદિ માટેનો હોય, સંસ્થાપિત હોય તો આવો આહાર હિંસાદિ દોષ યુક્ત હોવાથી સાધુને ન કલ્પે. સાધુને કેવો આહાર કહ્યું- જે આહાર પિપૈષણા અધ્યયન અનુસાર શુદ્ધ હોય, કીત-હિંસા-પોતા વડે રંઘાવાયો ન હોય, શંકાદિ દશ દોષ વિમુક્ત હોય. ઉદ્દગમ ઉત્પા દન દોષ રહિત હોય.અચિત્ત-નિર્દોષ-સંયોજના દોષોથી રહિત,અંગાર-ધૂમદોષ રહિત અને છ કારણે લેવાયેલ હોય, છકાય જીવનું રક્ષણ થયું હોય અને પ્રાણધારણાર્થે ગ્રહણ Page #50 -------------------------------------------------------------------------- ________________ સંવર, અધ્યયન-૧૦ 289 કરાયો હોય તેનાથી ભિક્ષાવૃત્તિ કરવી કહ્યું. સુવિહિત શ્રમણોએ અનેક પ્રકારના વાત * પિત્ત આદિ રોગ ઉત્પન્ન થયા હોય, અતિશય કષ્ટ કે દુઃખ હોય, પ્રતિક્ષણ અસમાધિ જનક હોય. એવા રોગાનંકમાં હોય કે જેના સ્વરૂપ વિપાક અશુભ હોય. અતિ ભયંકર હોય, જીવિતના નાશની સંભાવના હોય, શરીરમાં સંતાપ વધતો જતો હોય. તેવા સમયે અન્યના નિમિત્તે થયેલ ઔષધ આદિ પણ તે પરિગ્રહ વિરક્ત સાધુને રાખવા ન કલ્પે. પાત્રધારી એવા ને સુવિહિત શ્રમણ જે કોઈ પાત્ર ઉપકરણ, ઉપધિ, વસ્ત્ર, પત્રબંધન, પાત્ર કેશરિકા, પાત્ર સ્થાનિક, પડલા, રજસ્માણ, ગુચ્છા, ત્રણ વસ્ત્ર (બે સુતરાઉ અને એક ઉની) રજોહરણ, ચોલપટ્ટો. મુહપતી, આદિ ઉપકરણો રાખે તે પણ સંયમની રક્ષા માટે જ રાખે. તથા વાયુ-ડાંસ-આદિ પરિષો સામે રક્ષણ માટે રાખે આ. ધમપગરણ પણ રાગદ્વેષ રહિત ધારણ ન કરે. પડિલેહણ પ્રમાર્જન કર્યા પછી પણ રાત્રે કે દિવસે તેને અપ્રમત્ત પણે અને જ્યણાપૂર્વક મૂકે અથવા લે. આ પ્રકારે સાધુ ધર્મલીન બની સંગ્રહથી વિમુક્ત થાય, આસક્તિ રહિત, નિષ્પ રિગ્રહી, નિર્મમત્વ, સ્નેહ બંધનથી મુક્ત, સર્વ પાપ વિરત, વાંસ અને ચંદનમાં સમાન દ્રષ્ટિવાળા માટી-સોનામાં સમદ્રષ્ટિ વાળા બને. તેના પાપ, રાગદ્વેષનું શમન થઈ જાય. પાંચ સમિતિ પરાયણ થઈને સમ્યક દૃષ્ટિવાળા બને, સમસ્ત જીવ પરત્વે સમભાવી બને, તે શ્રમણ શ્રુતનો ઘારક બનીને વક્રતા રહિત સંયત અને સુસાધુ બને છે. સમસ્ત જીવોનો રક્ષક, સર્વ ગવત્સલ, સત્યવાદી, સંસારના અંતમાં સ્થિત, સંસાર સમુચ્છિન્ન, મરણ નો પારગામી, સંશય નિવારક, આઠપ્રવચન માતાના બળથી આઠ કમની ગ્રંથી છોડાવ નાર, આઠ મદ વિનાશક, સ્વસિદ્ધાંતમાં પૂર્ણ, સુખ-દુઃખમાં સમભાવી, અભ્ય તર-બાહ્ય તપ-ઉધાનમાં સદા તત્પર, દાંત આત્મહિત પરાયણ ઈય આદિ સમિતિથી યુક્ત મન વચન-કાયમુર્તિ ગુપ્ત, ગુપ્ત ઈન્દ્રિય, ગુપ્ત બ્રહ્મચારી, ત્યાગી, લાવાનું, ધન્ય, તપસ્વી, ક્ષમાગણી, જિતેન્દ્રિય, શુદ્ધ,નિદાનરહિત, અબહિર્લેશ્યા, મમતા રહિત, અકિંચન, ગ્રંથી રહિત, નિપલેપ, નિર્મળ કાંસા જેવા જળ રહિત, શંખ જેવા સફેદ, વિગત રાગ દ્વેષ મોહવાળા-કાચબા જેવા ઈન્દ્રિયગુપ્ત, સુવર્ણ સમ શુદ્ધ કમળ પત્ર જેવા અલિપ્ત, ચંદ્ર સમ સૌમ્ય, સૂર્ય સમ દીપ્ત, ગિરિ સમ અચળ, સાગર જેવા અથોભ, પુધ્ધિ જેવા સહનશીલ, તપથી દેદીપ્યમાન-જ્ઞાન રૂપી તેજથી ચમકતા, ચંદનના જેવા શીતળ, સમભાવી. નિર્મળ શુદ્ધસ્વરૂપી, હાથી જેવા સમર્થ, વૃષભ જેવા ભારવાહક, સિંહ જેવા દુર્ધર, શરદઋતુ સમ સ્વચ્છ, ભારંવપક્ષી જેવી અપ્રમત્ત ગેંડાના શિંગડા જેવા એકાકી, હેઠા જેવા ઉદ્ઘકાય, શારીરિક સંસ્કાર રહિત, વાયુરહિત સ્થાનના દીવા જેવા નિષ્પકંપ, અસ્ત્રા જેવા ધારવાળા,મોક્ષલીન દ્રષ્ટિવાળા, પક્ષી જેવા મુક્ત, સર્ષની જેમ બીજાના બનાવેલા ઘરમાં વસ નાર, અપ્રતિબંધવિહારી, અપ્રતિહત ગતિવાળા, ગામે એક રાત્રી અને નગરે પાંચ રાત્રિ રોકાનાર, જિતેન્દ્રિય, નિર્ભય, વિદ્વાન, સચિત્ત-અચિત્ત દ્રવ્યોમાં મમત્વ રહિત, સંગ્રહથી વિરક્ત મુક્ત, ગારવ રહિત, જીવન મરણ આશંસા રહિત, ધીર નિરતિચાર ચારિત્ર 'ઘર, સંયમને કાયાથી અના, અધ્યાત્મલીન, ઉપશાંત, સમાધિભાવ રહિત, ધર્મનું પાલન કરનારા હોય છે. આ અપરિગ્રહ નામના પાંચમાં સંવર દ્વારનું પ્રવચન પરિગ્રહ વિરમણ વ્રતની રક્ષાને માટે ભગવંતે કહેલ છે. તે આત્માને હિતકર છે.યાવતુ....સર્વ દુઃખ વિનાશક Page #51 -------------------------------------------------------------------------- ________________ 290 પહાવાગરા - 21045 છે. આ અંતિમ સંવરદ્વાર પાંચ ભાવના આ પ્રમાણે છે. પ્રથમનિસ્પૃહતા ભાવના-શ્રોત્રેન્દ્રિય વડે મધુર શબ્દોમાં આસક્ત ન થવું. મૃદંગ-આદિવાજિંત્ર, નટ-નાટક-યુદ્ધનાં વાજિંત્રો, મધુર સ્વરયુક્ત ગીતો, ઘુઘરા આદિ આભુષણોના અવાજો, તરુણીઓના મનોહર--કામવર્ધક સ્વરો, કે તેવા અન્ય મધુર શબ્દોમાં આસક્તિ, રાગ, વૃદ્ધિ ભાવ ન કરવો, મોહ ને પામવો. લલચાવું નહીં. પ્રસન્ન ન થવું. હસવું નહીં તે મનોજ્ઞ શબ્દાદિને યાદ ન કરવા. તેમજ અમનોજ્ઞ શબ્દો પ્રત્યે તિરસ્કાર ન કરવો. આક્રોશ, કઠોરવચન, નિંદ્ય.... આદિ શબ્બે સાંભળીને રોષ ન કરવો. તે શ્રમણનું કર્તવ્ય છે. તેની અવજ્ઞા,નિંદા, છેદન ભેદન વધ દુગંછાવૃત્તિ આદિ ન કરવા. આ રીતે શ્રોત્રેન્દ્રિયનો નિગ્રહ કરનાર મુનિ મનોજ્ઞ અમનોજ્ઞ શબ્દોમાં રાગદ્વેષની પરિણતિ રહિત થાય છે. સાધુ ગુપ્તિ વડે ગુપ્ત બની. સંવરયુક્ત બની, શ્રોત્રેન્દ્રિય વશ કરીને ચારિત્રરૂપ ધર્મનું પાલન કરે છે. બીજીચકુઈન્દ્રિય સંવર ભાવના-ચક્ષઈન્દ્રિય વડે મનોજ્ઞ-અમનોજ્ઞ રૂપમાં સમ ભાવી બને. સચિત-અચિત્ત-મિશ્ર મનોજ્ઞ રૂપ જોઈને આસક્ત ન થાય, ચિત્ર કર્મ. લેપકમ, પત્થર કમ, દતકર્મ, પંચવર્ણથી આકર્ષક કે ભિન્ન ભિન્ન રીતે સજાવેલ, ગૂંથીને બનાવેલ માળા આદિ વનખંડ, ગામ નગર આદિ, જળાશયો, પુષ્પો. પક્ષી યુગલો, મંડપ-ભવન-ઉદ્યા આદિ નર-નારી સમૂહ, અલંકાર આદિ નર-નક આદિ, રૂપોને વિશે આસક્ત ન થાય, રાગ ન કરે. મોહ ન પામે....યાવતુ....ધ્યાન ન પરોવે. એ જ રીતે અમનોજ્ઞ રૂપોને વિશે ચક્ષઈન્દ્રિયથી દ્વેષ ન કરે. રોગીષ્ટ, વક્ર શરીરી, વિકલાંગ, અંધ, શલ્યવાળા, આદિ અમનોજ્ઞ રૂપ ને જોઈને રસ ન કરે, નિંદા ન કરે. યાવતું.....દુગંછા ન કરે. આ રીતે ચક્ષુઈન્દ્રિયનો નિગ્રહ કરી ભાવિત બનેલો આત્મા મનવચકાયગુપ્તિથી ગુપ્ત બની....યાવતું..... ચારિત્ર ધર્મનો પાલક બને છે. - ત્રીજી પ્રાણેન્દ્રિય સંવર ભાવના- જળચર, સ્થળચર, આદિ પુષ્પ વગેરે ચંદનાદિ વૃક્ષ વગેરે, કેસર આદિ પદાર્થ વગેરે સુંધીને ઋતુ અનુકૂળ સુગંધમાં તે તે મનોજ્ઞ ગંધને વિશે આસક્ત ન થાય.....યાવતું... હાસ્ય ન કરે એ જ પ્રમાણે અમનોજ્ઞ ગંધ ને વિશે રોસ ન કરે જેમકે મૃતક શરીરો, અન્ય પણ તેવા પ્રકારની કોઈ દુર્ગધો માં રોષ ન કરવો. અવજ્ઞા ન કરવી.........ચાવતુ----જુગુપ્સા ન કરવી. એ રીતે મનોજ્ઞ કે ધ્રાણેન્દ્રિય વિષયક. ચોથી-જિહુવેન્દ્રિય સંવર ભાવના-સાધુએ જીભથી મનોજ્ઞ અમનોજ્ઞ વિષયમાં સમભાવી રહેવું. ઘી-તેલ આદિ વાળા પકવાન, અનેક પ્રકારના સ્વાદિષ્ટ પીણા, લવણ આદિ મિશ્રિત શાક કે વડા વગેરે અનેક પ્રકારના મિષ્ટ અને ઈષ્ટ પદાર્થો, મનોહર વર્ણ આદિવાળા મનોજ્ઞ સ્વાદ યુક્ત આહારને વિશે આસક્ત ન થાય.. યાવતુ. હર્ષ ન કરે તે જ રીતે અમનોજ્ઞ પદાર્થો જેવા કે ઠડા-રૂક્ષ-અરસ વિરસ દુર્ગધવાળા અમનોહર વણિિદ યુક્ત પદાર્થોને વિશે રોસ નકરે...યાવતુ........દુગંછા ન કરે. પાચમી સ્પર્શેન્દ્રિય સંવર ભાવના-મનોજ્ઞ કે અમનોજ્ઞ સ્પર્શ રાગ દ્વેષ ન કરવો. જેમ કે ઈષ્ટ એવા શીત-ઉષ્ણ-નિગ્ધ- વગેરે સ્પર્શને વિશે કે તેવા મનોજ્ઞ અન્ય કોઈપણ સ્પર્શને વિશે સાધુ આસક્ત ન થાય..યાવતું.....હર્ષ ન કરે. તેમજ અમનોજ્ઞ એવા પ્રહાર-બંધન છેદન-ભેદન આદિ સ્પશેને વિશે કે તેવા અમનોજ્ઞ શીત-ઉષ્ણ આદિ કોઈ પણ પ્રકારના સ્પર્શને વિશે રોષ ન પામે.થાવતું જુગુપ્સા ન કરે. આ રીતે સ્પર્શી Page #52 -------------------------------------------------------------------------- ________________ - - - સંવર, અધ્યયન-૧૦ ઈન્દ્રિયના સંવર દ્વારા... યાવત્....ચારિત્ર ધર્મમાં સ્થિર થાય. આ પ્રમાણે અપિરગ્રહ સંવર દ્વારનું સારી રીતે સેવન થતાં સુરક્ષિત થઈને... થાવતું શુદ્ધ બને છે એ પ્રમાણે આ પાંચમું સંવર દ્વારા પૂર્ણ થયું. તેમ હું કહું છું. 1 અધ્યયનઃ૧ન્સંવત્સરપની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ ] આપાંચ મહાવ્રત અહંતુ શાસનમાં સેંકડો હેતુથી વિસ્તાર પૂર્વક કહેવાયા છે. તે સંવર સંક્ષેપમાં પાંચ છે. વિસ્તારમાં પાંચ પાંચ ભાવના સહિત પચીશ છે. સમિતિ-સહિત-સંવૃત્ત-સદા પોતાના તત્વાર્થ શ્રદ્ધાન રુપ દર્શનને વિશુદ્ધ રાખે છે એ પૂર્વોક્ત સંવરના પાલનથી અંતિમ શરીરી થવાય છે. ( સંવરબારગુર્જરછાયાપૂર્ણ [૪૭]પ્રશ્નવ્યાકરણની એક શ્રુતસ્કંધ-દશ અધ્યયન છે. ઉદેસ આદિવિભાગ રહિત છે. દશ દિવસોમાં તેનો ઉદ્દેસ કરાય છે. એકાંતર શુદ્ધ આહારાદિ વડે આયંબિલથી થાય છે બાકી આચારાંગ મુજબ જાણવું. 10 પહાવાગરણું-ગુર્જરછાયાપૂર્ણ દશમું અંગસૂત્ર-ગુર્જરછાયાપૂર્ણ Page #53 -------------------------------------------------------------------------- ________________ Fhlaiho mat 1-2hk Hlcik lke સ્વનામ ધન્યાસાધ્વીશ્રી સૌમ્યગુણાશ્રીજીના શિષ્યા તપસ્વી સા. સમજ્ઞાશ્રીજીના ભદ્રતા નિમિત્તે શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જૈન સંઘ, તુલસીશ્યામ નવા વાડજ - અમદાવાદ ॐ नमो अभिनव नाणस्स -1715K 113 Hlcllcc