________________
નમોહત્..અહેસ્તનોતુ સ શ્રેયઃ શ્રિયં યધ્યાનતો નરેઃા
અર્મેન્દ્રી સકલાડઐહિ, અંહસા સહ સૌથ્થત પાલાા પછી લોગસ્સવ, સવ્વલોએ), અરિહંતવ, અન્નત્થી કહી એક નવકારનો કાઉસ્સગ્ન કરી મારી બીજી થોય.. છે ઓમિતિ મત્તા યચ્છાસનસ્ય નન્તા સદાયદંડૂશ્ચા
આશ્રીયતે શ્રિયા તે, ભવતો ભવતો જિનાઃ પાનુ ારા પછી પુખરવરદી), સુઅસ્ત ભગવઓ), વંદણવત્તિયાએ, અન્નત્ય કહી એક નવકારનો કાઉસ્સગ્ગ કરી પારી ત્રીજી થોય કહેવી.. છે નવતત્વયુતા ત્રિપદીશ્રિતા, રુચિજ્ઞાન પુણ્ય શક્તિમતા
વરધર્મકીર્તિ વિદ્યાડડનન્દાડડસ્યા જજૈનગીર્જીયાત્ યાા પછી સિદ્ધાણં બુદ્ધાણંઇ કહી “શ્રી શાંતિનાથ આરાધનાર્થ કરેમિ કાઉસ્સગ્ગ વંદણવત્તિયાએ) અન્નત્થ૦ એક લોગસ્સ “સાગરવર ગંભીરા’ સુધીનો કાઉસ્સગ્ન કરવો, પારી નમોહત્..શ્રી શાન્તિઃ શ્રુતશાન્તિઃ, પ્રશાન્તિકોડસાવશાન્તિ-અપશાન્તિમ્
નયતુ સદા યસ્ય પદાઃ સુશાન્તિદાઃ સન્તસન્તિ અને ૪ પછી “શ્રી દ્વાદશાંગી આરાધનાથં કરેમિ કાઉસગ્ગ વંદણવત્તિયાએ... અન્નત્થ.. એક નવકારનો કાઉસ્સગ્ન પારી