SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ : : મહાપૂનાનવિધિમોત્સવપૂનાગર્ભિગૃહાગૃઢોસ્વાહn (આ મંત્ર વડે અંજલિ મુદ્રાએ નિમંત્રણ કરવું.) (૫)(અષ્ટપ્રકારી પૂજા નીચે પ્રમાણે કરવી.). ૐ નમ: જેતવે સવાહિનાથ સરિરાય સાથુધાય વંદનં સમર્પયામિ સ્વાહા (કંકુ વડે પૂજ) ૐ નમ: વેતવે સંવાદિનાથ સપરિવરાસાયુધા પુષ્પ સમર્પયામિ સ્વાહા (પંચવર્ગીય કુલ ચઢાવવું.) 3 નમ: જેતલે સવાહિના સપરિવાર સાથુધાય રહ્યું સમર્પયાનિસ્વાહા (શ્યામસૌ રંગનું કપડું ચઢાવવું.) ૐ નમ: સવાહિનાથ સપરિવાર સાથુધાય ને સમર્પયામિ સ્વાહા (દાડમ ચઢાવવું) ૩ૐ નમઃ સવાહિનાથ સપરિવહરાય સાયબાય ધૂપનાણાપવાન સ્વાણિ (ધૂપ દેવું.) 3% નમઃ તસવનિય સપરિરાય સાથુધાય વીપ વર્શયાનવાણા(દીપ દેખાડ્વો.) 3 નમ: વેતવે સવાહિનાથ સપરિવાર સાથુધાય નૈવેદ્ય સમર્પયામાહા (અડદની દાળનો લાડવો મુકવો.) ॐ नमः केतवे सवाहनाय सपरिकराय सायुधाय अक्षतं, ताम्बूलं, द्रव्यं सर्वोपचारान् समर्पयामि स्वाहा (પાન, સોપારી, ચોખા તથા પૈસા મુકવા) (૬) ૐ હાં રે ૪ ટક છત્રપથરાતના વેતવે નમ: સ્વાહા (આ મંત્રની સુર્વણની અથવા કેરબાની એક નવકારવાળી ગણવી,ત્યાર બાદ સમયની અનુકૂળતા મુજબ નીચેના મંત્રોનો જાપ કરવો.) (૭) 3 વેતવે નમઃ ૐ હનમો નોસવ્વસuિi. (બન્ને મંત્રોનો ૧૦૮ વાર જાપ કરવો) (૮) % હજી પાર્શ્વનાથાય નમસ્તુઓં મમ ગ્રહશક્તિ વ યુ સ્વાહ. (૧ માળા ગણવી) (૧) ૩ જો જ જજ જ દેવાય નમઃ સ્વર્ણિા(કેતુ ગ્રહની શાંતિ માટે ઇશાનાભિમુખ થઈને ૧ ૦ જાપ કરવા. નોધ:- મહાપૂજનમાં પધારેલા બધાને ઇશાન દિશા સન્મુખ બેસાડવા, પરમાત્માને પુંઠ ન આવે તે લક્ષ રાખવું. આ પૂજનમાં ૧૮ની સંખ્યા હોય તો ૧૦ વખત જાપ કરાવવા, જેથી ૧૦,૦૦૦ જાપ થઈ જાય.) અથવા એક બોલે પછી બાકીના બધા સુંદર અવાજથી બોલે. ઉપયુક્ત મંત્રો વડે ફુલ, વાસચોખા અને પાણી પસલીમાં લઇ ત્રણવાર અર્થદેવો. ત્યાર બાદ બે હાથ જોડીને નીચે પ્રમાણે પ્રાર્થના કરવી. % શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ મહાપૂજનવિધિ /૩૪ 5 5 5 AR: રાજા,
SR No.600326
Book TitleAntriksha Parshwanath Mahapujan Vidhi
Original Sutra AuthorN/A
AuthorSarvodaysagar, Udayratnasagar
PublisherCharitraratna Foundation Charitable Trust
Publication Year
Total Pages44
LanguageSanskrit
ClassificationManuscript
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy