________________
શ્રી
KI૯૩
ભકતામર માં રહેલા અને અંધકારના મહાય
હે ભગવન્ ! ઊંચા અશોકવૃક્ષની નીચે રહેલું તમારું દેદીપ્યમાન નિર્મળ રૂપ મેઘમંડલની પાસે અત્યંત ચમકી હેલા અને અંધકારના સમૂહને નાશ કરનાર સૂર્યના બિંબ જેવું શેભે છે. વિશેષા - એ મારા પ્રભુ ! મેં જ
આપને મારી ધ્યાનની આંખે જોયા, પેલા સમવસરણની વચ્ચે વચ્ચે આપના દેહ કરતાં ય બારગણુ ઉચા “અશોકવૃક્ષ' પૂજન-એ નીચે નિહાળ્યા. પણ કેવું લાગ્યું મને આ અશકવૃક્ષ! ભૂખરા જેવા તે કાળા રંગવાળા અશેકવૃક્ષ પર તમારા શરીરની વિધિ સેનાના વર્ણ જેવી કાંતિ ફેલાઇ ગઇ છે. કાળું ભમ્મર જેવું અશોકવૃક્ષ અને નીચે આપને સોનેરી દેહ ! મને
બરાબર લાગ્યું કે આ તે કાળા ભમ્મર વાદળની નીચે ઝળહળતી કિરણવલી એથી અંધકારના ઢગલાને ઉલેચતું સૂર્યનું બિંબ...! વાહ પ્રભુ ! આ અશોકવૃક્ષ રૂપ પ્રાતિહાયથી આપ કેવા સુહાના લાગે છે?
भावार्थ :- प्रथन-अशोक वृक्षरूपी प्रातिहार्य के वर्णन द्वारा प्रभुकी स्तुति करते हैं :- हे जिनेश्वर ! विकस्वर किरणों वाला और स्वेदादि मल रहित आपका शरीर ऊँचे अशोक वृक्ष के नीचे रहा हुआ है जिससे वह विकस्वर किरणों वाले भौर अंधकार का नाश करने वाले बादलों के पास रहे हुए सूर्य-बिम्ब की तरह शोभित होता है। यहां प्रभु के शरीर की सूर्य-विम्ब और अशोक
વાવ સાવ સમાનતા હૈ ર૮ ગુ... ” કૃત.... ૨૮ મા બ્લેકની વૃત્તિમાં કહ્યું છે કે- ૩ ઃ- તિરાન जिनदेहाद् - द्वादशगुणोचः, यथा प्रथम तीर्थकृत स्त्रिक्रोश मानोऽन्येषां क्रमेण किञ्चिद्धीयमानो * महावीरस्य द्वात्रिंशद्धनुर्मितो योऽशोकतरुः-कङ्केलिवृक्षस्तं संश्रितम्-आश्रितं, केवलोत्पत्तेरनन्तरं આ સરોવ વૃક્ષય સતા વિદ્યમીનાત મે વિજય અપાધ્યાય ભક્તામર ૨૮મા શ્લોકની વૃત્તિમાં લખે છે કે
નિશ્ચયનન તુવા યુવાન સ્તોતું પ્રતિવાળાË- ઋદ્ધિ - ” જો આ
XXXXX