________________
મી
હા
.
Bર બ્લોક-૨૭. (નમોહૃત) વિમોન્ન નામ -વૈશ્રિતો નિરવેરા તથા મુનીશ ! मताभR दौषे रुपात विविधा श्रय जात गर्वैः स्वप्नान्तरेऽपि न कदाचि दपीक्षितोऽसि स्वाहा ॥२७॥ પહાયત્ર
अन्वय :- मुनीश ! यदि नाम निरवकाशतया अशेषैः गुणैः संश्रितः अत्र कः विस्मयः उपात्तविविधाश्रयजातगर्वैः दोषैः कदाचित् પૂજન
ગરિ ઘનાસરે ગઈ ન ફેશિયઃ ગણિ (અatfપ દો વિમઃ ) ગાથાર્થ:- ગુણસ્તુતિ - દેશનિંદા – હે મુની! બીજે લિપિ
આશ્રય નહિ મલવાથી સકલ ગુણો વડે તમારામાં જ આશ્રય કરાયા છે તેમાં વળી આશ્ચર્ય શું છે? વિવિધ ઠેકાણે આશ્રય મળી જવાથી ઉત્પન્ન થયેલા દોષ વડે તમે તે કયારે ય સ્વપ્નમાં પણ જોવાયા નથી. તેથી દો તમારામાં આશ્રય કરવાના કયાંથી? અર્થાત્ = તમારામાં સર્વ ગુણે જ છે. વિશેષાર્થ :- એ...... મારા પ્રભુ ! કેઈએ મને આવીને પૂછયું “શું તમારા ભગવાનમાં જ બધા ગુણ...ગુણને ગુણ જ. દોષ એક પણ નહીં ? મેં માનતુંગે તે પ્રશ્ન પૂછનારને કહ્યું. “સાંભળ' ! પેલા ઇર્ષા અને કીધ - માન અને મોહ, માયા અને લોભ - રાગ અને દ્રષ, એવા એવા દો છે ને ? એ બધાને મે પૂછયું. “અલ્યા દોષો ! તમે કયાં રહે છે? જરા કુરસદ છે તમને મારા પ્રભુ પાસે આવવાની?” ત્યારે તે બધાય દોષ ભેગા થઈને કહે, “શું કરવું તમારા ભગવાન પાસે આવીને ? એ તે અન‘ત જ્ઞાન અને અનંત દશન લઇને બેઠા છે. અમારે ત્યાં કામ શું છે ? અમારે ત્યાં અવકાશ નથી. અને કહે કે શું અમને દે ને કંઈ રહેવા નથી મલતું? હા. હા હા.... અમારા માટે તે કતાર લાગે એટલા દે છે કોઇને મહાદેવજી જોડે ગોઠી ગયું છે. માનને પરશુરામ જોડે જમાવટ સારી છે. સંસારના વિવિધ રંગરસિયા વિષય રાગને કૃષ્ણની કેડી ગમી ગઈ છે. આળસ અને તંદ્રાને પેલા શેનશાયી બ્રહ્માનું ઘર ગમી ગયું છે. જા...જા.. તમારા ભગવાનને કહે. અમે કંઠ નિરાધાર નથી જ્યાં રહીએ છીએ ત્યાં અમને ગોઠી ગયું છે. બસ ત્યારે... આ મને પ્રશ્ન પૂછનાર ! હું તમને કહું છું કે મારા ભગવાન આદિન થ તે સ્વમમાં પણ કેદ દોષથી જોવ યા નથી.