SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ શ્ર બકતામર મહાયન્ત્ર પુજન વિષિ થા—૧૩ આચાય જીવદેવસૂરીશ્વરજી :- સેામનાથ મહાદેવના મહિમાવાળા પ્રભાસ પાટણમાં આઠમા તીપત્તિ શ્રી ચન્દ્રપ્રભસ્વામિના તી માં પકાય પ્રવેશ વિદ્યાસિન્દુ આચાય જીવદેવ સૂરીશ્વરજી પધાર્યા—શ્રી શકતામર સ્તોત્રના ૨૧ મા શ્લોકના ધ્યાનમાં રહેલા આચાય મને અપ્રતિચક્રાએ પ્રગટ થઇ સવ દેવા પ્રગટ કરવાની શક્તિવાલા બનાવ્યા – એટલે ચતુર્વિધ શ્રી સઘ સાથે આચાર્ય શ્રી સામનાથ મદિર તરફ ચાલ્યા એટલે મદિરના શકતા કહેવા લાગ્યા કે“અહા ! મહાદેવના મહિમા ! કેવેતામ્બાવાય પણ દČન કરવા આવે છે–આચાય શ્રી શિવ સન્મુખ જઇ શ્રી ચક્રેશ્વરી દેવીનું મરણુ કરી પ્રગટ મેલ્યા કે – કે સામનાથ ! ચાલો. તરત જ સામનાથ પ્રગટ થઇ ચાલવા લાગ્યા તથા બ્રહ્મા—વિંધ્યુ–સૂર્ય ગણેશ-કદ-આદિ પણ આચાર્ય શ્રીના વચનથી ચાલતા શ્રી ચન્દ્રચલ સ્વામિના પ્રાસાદમાં આવી-દેવા અને તેમના ભક્તવમ સાથે આચાર્ય શ્રી જિનેન્દ્ર પ્રભુને નમ્યા. મહાદેવ પાસે જિનેશ્વર પ્રભુની પૂજા માટે એક મહિનામાં દશહજાર પુષ્પા. – દરરાજના—પાંચ શેર ચાલ્મા - ત્રણ શેર તેલ, બે મણુક નૈવેધ, કેસરએપલ, કપૂર-ભાષ એક, કસ્તુરી માષ-એક કરની માગણી સ્વીકાર્યા બાદ અચાય એ બધા દેવાને વિસર્જન કરતાં તે અદૃશ્ય થયા – જૈન શાસનની મહાન પ્રભાવના થઈ ઋદ્ધિ:- ૐ દૂત કહે ળમો રજૂ સમળાન ૧૨ અક્ષરી || મ`ત્રઃ- ૐ નમઃ શ્રી મળિમત્ર-ય- विजय- अपराजिते सर्वसौभाग्यं सर्वसौख्यं कुरु ઝરુ વાહીં ૩૩ અક્ષરી ॥ ૐ........ પાના ૨૮ ના બન્ને મન્ત્રો બેલી (આખી થાળી) અષ્ટપ્રકારી પૂજા–જાય. स्तवन- २१. मेरे हिये होत संतोष, अब मेरे हिये होत सतोष, तेरो मुख अरविंद निरखत, नयम अमृत पोष- मेरे-टेक. भली हुआ अब प्रथम देखे, ओर देव सदोष, जनम जनमंतर न कोई इस मन निर्दोष, युं महि माखन घोष, देव सेवक जानि लीजें, मोहि दिजें मोक्ष - मेरे. २ - मेरे १ छोरि सब बेक ठौरी मायो, શા *********
SR No.600292
Book TitleBhaktamar Kalyanmandir Mahayantra Poojan Vidhi
Original Sutra AuthorN/A
AuthorVeershekharsuri
PublisherAdinath Marudeva Veeramata Amrut Jain Pedhi
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationManuscript, Ritual, & Vidhi
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy