________________
શ્રી
પ્રભુ અપના મુખચંદ્રથી અંધકાર જે ઉડી જતો, તે સૂકે વળી ચંદ્રનું શું કામ છે દિનરાત તે;
શાલિતણી શુભ કયારીમાં બહાલ તે પાયા પછી, જળથી ભરેલા મેઘની શી જરૂર છે તેને ૨હી ? ૧૯ ભક્તામર
અંધારાને પ્રભુ મુખરૂપી ચંદ્રમાં જે નસાડે, રાત્રે ચારે દિનમહિં રવિ માનવ તેજ આડે; મહાયન્ટ
જે કયારામાં શુભ રીત વડે શાલિપાકી અતિશે, તેમાં કયારે પણ નવ અહા મેઘનું કામ દીસે. ૧૯ . જ લેક-૨૦. (નમોહૃત) છે જ્ઞાન જાથા કિ વિમાતિ શતાવર, નૈવ તથા દરિદિપુ નાયડુ વિધિ
तेजः स्फुरन्मणिषु याति यथा महत्त्वं, नैवं तु काचशकले किरणाकुलेऽपि स्वाहा ॥२०॥
मन्वय :- कृतावकाशम् ज्ञानम् यथा स्वयि विभाति तथा हरिहरादिषु नायकेषु न एवम् । स्फुरन्मणिषु तेनः यथा महत्त्वं याति વિજાપુ નિ જા તુ ન ઘવના ગાથાર્થ - પ્રભુના જ્ઞાનની શ્રેષ્ઠતા - પ્રભુ! જેવી રીતે તેજ – દેદિપ્યમાન મણિઓમાં મહત્તાને પામે છે તેવી રીતે કિણથી વ્યાસ કાચના ટુકડાઓમાં મહત્વ નથી પામતું... તેમ અનંત પર્યાયવાળી વતને પ્રકાશના જ્ઞાન જેવી રીતે તમારા વિશે શોભે છે તેવી રીતે હરિ હર વિગેરે નાયકામાં નથી શોભતું. અર્થાત્ પ્રભુ કેવલજ્ઞાની છે. અન્ય દેવ વિર્ભાગજ્ઞાની છે. વિશેષાર્થ:- એ સાનસિબ્ધ! તમારામાં રહેલું કેવલજ્ઞાન કેવું શોભે છે? તમે વીતરાગ હેવાથી “તમે કેળના નહિ અને કેઈ તમારા નહિ” વીતષ હોવાથી તમારે કેઈ શત્રુ નહિ અને કેઈ તમારે વશમાં નહિ. વાહ! પછી તમે જગત જેવું છે તેવું જ કહી શકે ને? અને તેથી જ આ વીતરાગતા અને વીતપિતાથી સેતુ જ્ઞાન ખરેખર તમારા પર અપાર બહુમાન પેદા કરે છે. પેલા દુનિયાને પેદા કરનાર અને દુનિયાનો નાશ કરનાર હરિકૃષ્ણ-હાર-મહાદેવમાં જ્ઞાનની કેદ હેક ઉઠતી નથી. એક તે જ્ઞાને ય એમનામાં પુરૂં નહિ, અને અધુરં જ્ઞાન એ પણ રાગદ્વેષના કચરાથી મેલુઘેલું.પ્રભુ!કેવલજ્ઞાન રૂપ રાજા તે વીતરાગતા અને
વીતષિતાના સિંહાસન વગર શેભે જ નહિ. જોઈલે ને પેલે ઝળહળતે પ્રકાશ! રત્ન અને હીરા જેવા પાણીદાર જ લાગે છે તેવા કંઇ કાચના ટુકડાં થોડાં જ લાગે? કાચનો ટુકડો ઝગમગતે ભલે ઘણે...પણ ખરેખરૂં પાણી તે નહીં જ ને? .