________________
થી
જ
પા
જન
દ
સ્તોત્રનું ભાવથી મરણ કરવા લાગ્યા. અઢારમે શ્લોક પૂર્ણ થતાં શ્રી ચક્રેશ્વરી દેવી પ્રગટ થયા - વિષ અને વિજ્ઞ
નાશક ચન્દ્રકાંત મણિમય થી ચન્દ્રપ્રભ સ્વામિનું બિબ આપ્યું તેનું નિત્ય પૂજન-વંદન કરતાં પહીવન કબજે કર્યું'. ભકતામર ,
એકવાર મક્ષિકાજુનને છતી તેની (૧) ફગાર કેટિશાળી. (૨) વિષહર સિપ્રા. (૩) ઉજજવળ હાથી. (૪) એકસો આઠ મહાયત્ર
રન પાત્ર. (૫) બત્રીશ મૂઢા સાચાં મોતી (૬) સો ઘટી સૂવર્ણકલ. () અગ્નિધૌત ઉત્તર પદ આટલી શ્રેષ્ઠ વસ્તુઓ
કુમારપાલ મહારાજાને અર્પણ કરી. આથી પ્રસન્ન થયેલા મહારાજાએ અબડને, “શુક” “વીર” અને “રાજ વિધિ: ૨
પિતામહ” એ બિરુદથી વિભૂષિત કર્યા આંબડે ઘરે આવી માતાને નમસ્કાર કર્યા.-પણ માતા પ્રસન્ન ન થયા. એટલે અબડ કહે છે કે - મા! મેં મહાનવિજય મેળવી સારા ય રાજયનું માન મેળવ્યું છતાં તમે કેમ પ્રસન્ન થતા નથી ત્યારે માતા કહે છે કે – બેટા યુદ્ધ કરી વિજય મેળવ્યો તેથી શું? હું ખુશ તો ત્યારે થાઉં ? જો તું ભરૂષ શકુનિકાવિહાર અાવપતિબોધ શ્રી મુનિસુવ્રતસ્વામિના તીર્થનો જિર્ણોદ્ધાર કરાવે તે માતાના વચને જિર્ણોદ્ધાર કરી છે આચાર્ય ભગવાન હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના હસ્તે પ્રતિષ્ઠા કરાવી તે સમયે કરેલા ધનની મુકત કઠે પ્રશંસા ગ્રહસ્થની સ્તુતિ કરવાથી વિમુખ ખુદ આચાર્યશ્રીએ કરી – જિતેન ર યત્ર , વત્ર 4 વિક્રમણ કરે
જિતા વી જે મવતો નન્ન, વસ્ત્ર સરંતુ તેના વિશે ભાવાર્થ - કલિયુગમાં જન્મ લેવા છતાં તે જ સત્યયુગનું કાર્ય કરી બતાવ્યું છે. - ગુ...સ્કૃ ત મન્નાસ્નાય શ્લોક-૧૮ની ૩૯ અક્ષરી ૧૩-દોષનિર્નાશિની વિધા:આ છે નફ્ફા વન છે " વિના ઘરનાળા છે વૈશ્વિક પિત્તા છે કે છે ગા મામળ નમ: વાહ | ઋદ્ધિ – છે ” ” વિશ્વપટ્ટઢિપત્તા ૧૩ અક્ષરી |
11
છે. આવા