________________
શ્ર
ભક્તામર
મહાયન્ત્ર
પુજન
સિંધ
******
સરૂંપૂર્ણ ચ'દ્રતણી ક્રાંતિ સમાન તારા, રૂડા ગુણા ભુવન ત્રણ લઘનારા ! ત્રિલાકનાથ ! તુજ આશ્રિત એક તેને સ્વેચ્છા થકી વિચરતાં કદી કોણ રાકે ? ૧૪
પ્રભુ આપના ઉજળા ગુણા ત્રિલેાકમાં વ્યાપી રહ્યા, તે પૂર્ણિમાના ચદ્રની ઉજળી કળા સમ શાભતા; ગુણવાન તું જગનાથના ગુણુ આશરા પામ્યા પછી, તે ગુણને કા રોકતા બહુ વ્યાપતા સ્વેચ્છા થકી. ૧૪ વ્યાપ્યા ચુણા ત્રિભુવનમહિં હૈ પ્રભુ શુ× એવા, શેલે સર્વે સકળકળના પૂર્ણિમા ચંદ્ર જેવા; તારા જેવા જિનવરતણા આશરે તે રહે છે, સ્વેચ્છાથી તેા અહિં હું જતા કોણ રાકી શકે છે ! ૧૪ ગ્લા–૧૫. (નમોઽહંત) ૐ નિયં મિત્ર પતિ તે ત્રિશાઙ્ગ નામિ નીતે મનાવિ મનોન વિહાર માર્ગમ્ । कल्पान्त काल मरुता चलिता चलेन किं मन्दरा द्रिशिखरं चलितं कदाचित् ? स्वाहा ॥ १५ ॥
अन्वय :- ( भगवन् !) यदि ते मनः त्रिदशाङ्गनाभिः मनाक् अपि विकारमार्ग न नीतम् अत्र किम् चित्रम् चलिताचलेन कल्पाસામતા વિમ્ મન્યરાત્રિશિયરમ્યાવિત્ સિમ્! | ગાથા:- પ્રભુની નિર્ભિકારિતા :– હૅ નિર્વિકારી પ્રભુ ! જો દેવાંગનાઓ વડે પણુ તમારૂં મન જરા પણ વિકારને ન પામ્યું તે એમાં શુ· આશ્ચય છે ? પવ તાને ચલાયમાન કરનાર પ્રલયકાળના વાયુ વડે કયારે ય ચલાયમાન નહિ થનાર મેરૂપ તનુ` શિખર શું ક`પી જાય ? કદાપિ નહિ.
વિશેષા` :- આ નિવિકારી પ્રભુ ! પેલી દેવાંગનાએ પોતાના હાવથી અને ભાવથી, કટાક્ષથી અને હાસ્યથી લટકાથી અને મટકાથી તમારા મનને જરાય ચલિત ન કરી શકી બિચારી તે શુ' જાણે કે આ તે વીતરાગ છે. પેલા કલ્પનાના છેડે ચડેલા પાંતકાલના પત્રના નાના મોટાં પવતના શિખરે ને ગબડાવીને આમ તેમ ફેકે, તેમને અદ ચઢયા અમારી પાસે કોઇનું ય ન ચાલે, પણુ....જેવા પ`તના નાથ મેરૂ પર્વત પાસે તે પત્રના ગયા કે પતે શાંત
પા