SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ મી માણ મન્દિર મહામન્ય પૂજન વિધિઃ HTTP પ્રકૃતિ પણ, નીલમલદલ વિપિન દહેરી ક૦૩ તેરસે બાહ્ય અભ્યતર દુશ્મન, હણિયા સમતા ભાવ થકીરી, નય કરે દુશ્મન દૂર નકુ, રામે રામે તુમ શકિત છઠ્ઠીથી ૪ તારાથી છે ચચેલા, પ્રથમ જ જિનજી!, ક્રોધના નાશ તેથી, ચાવે આશ્ચય કેમે, પ્રભુવર! તુમથી, કર્માંચારા હણાયા, ૐઢા ઢાવા છતાંયે; શિશિર ઋતુ તણા, માત શું ના હિમાના, લાકે વ્યાપી રહેલા, હરિત વરણના વૃક્ષ કક્ષા જલાવે ? ૧૩ ’ à૪૧૪. (નમોઽહૂંત્....) ૩ વાં યોનિનો બિન ! સવા પરમાત્મરુપ – મન્વષયન્તિ હત્યામ્બુનોશકેશે ! पूतस्य निर्मल - रुचेर्यदि वा किमन्य - दक्षस्य सम्भवि पदं ननु कर्णिकायाः ॥ १४ ॥ स्वाहा ભાવાય – યાગીઓના હૃદય-ઢમળમાં બિરાજેલા પરઆત્મા-> જિનેશ્વર ! યાગીઓ પરમાત્મ સ્વરૂપ એવા આપને પોતાના હૃદય મળની કણિકાને વિષે હંમેશા (જ્ઞાન ચક્ષુ દ્વારા) શેાધે છે. અર્ષાત્ કમળના બીજનું સ્થાન જેમકણિકા છે તેમ તમે પણ પવિત્ર ચિદાન`દ સ્વરૂપે પ્રગટ થવાથી નિળ કાંતિવાળા છે. માટે ચેગીઓના હૃદય કમળનું મધ્યભાગ રૂપ કણિકા એજ આપનું યોગ્ય સ્થાન છે. શ્રી કનકકુશલ ગણિ વૃત્તિમાં લખે છે કે – मालवदेशेहि पद्मस्य बीजं अक्ष इति व्यपदिश्यते जनैरिति महाकविना तथैवोचे त्वमपि सकलकर्ममलापगमात् प्रकटीभूतजीवस्वरूपः पूतो - निर्मलः चारुरुचिश्वासि अतस्तवापि योगिहृदयाम्बुजान्नापरं स्थानं भवेत् ॥ भावार्थ - योगीजनों के ध्यान करने योग्य जिनेश्वर का स्वरूप - हे जिनेन्द्र ! योगी बन परमात्मस्वरूप अर्थात् सिद्धस्वरूप आपको निरन्तर अपने हृदय कमल की कणिका में ही खोजते हैं- ज्ञानचक्षु द्वारा' 'आपको देखते हैं वह योग्य ही है, क्यों कि पवित्र और निर्मल कांतिवाले कमल के बीज का स्थान कर्णिका के सिवाय अन्यत्र संभव नहीं है। ર૪પા
SR No.600292
Book TitleBhaktamar Kalyanmandir Mahayantra Poojan Vidhi
Original Sutra AuthorN/A
AuthorVeershekharsuri
PublisherAdinath Marudeva Veeramata Amrut Jain Pedhi
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationManuscript, Ritual, & Vidhi
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy