________________
ર૦૮it
વામિનમાં ભિષ્ણુ ભારી, અતિ દુઃખકર છે, વાડવાગ્નિ પ્રગટયે, જેમાં જે ક્ષેમ પામ્યા, મંગરનિરને, મત્સ્ય પાઠીન પીઠ; થી જ
તેવા અધિ માંહી, ગગન ઉછળતાં, વારિશંગે રહેલી, જેની છે નાવ તેવા, તવ શુભજનથી, જાય છે બીક મૂકી. ૪૦ બકતામરેજ
પેટે પાણી ભરાયે, જનિત દરદના, ભારથી ખૂબ વાંકા, ચિંતાના સ્થાનવાળા, અતિ દુખિત અને, છનાશા વિનાના; મહાયન્સ
તેવા મર્યો તમારા, ચરણ કમલના, રેણુ પીયૂષથી રે, કાયાને ભીંજવીને, કુસુમર સમા, રૂપાલા બને છે. ૪૧ બાંધ્યા છે સાંકળેથી, અવલવ સઘળા, પાદથી કંઠ જેના, બેડીઓની અણીથી, અતિ અધિકપણે, જાડઘજેની ઘસાઈ; તેવા મર્યો તમારા નિશદિન જિન, નામ મ મરીને, છૂટે છે બંનેથી, ભયરહિત બની, આપમેળે જ જલદી. ૪૨ દેના દેવ ! તારું, સ્તવન મધુર આ, બુદ્ધિશાળી ભણે છે, તેના અત્યન્ત માતા, ગજ મૃગપતિને, સપા દાનાગ્નિ ભિષ્ણુ સંગ્રામાંધિ મોટા, ઉર દરદને, સાથમાં બંધનથી; જન્મેલા વીતરાગી, અડ ભય ભયથી, તૂર્ત છે નાશ પામે. ૪૩ મારાથી ભકિતથી જે, વિવિધ મનહરા, શબ્દ પુક રેલી, બંધાયેલી વિ છે, તવ ગુણ ગણુના, સુત્રથી તાત્રમાલા, તેને જે મત્સ્ય ધારે, નિત ઇહ જગમાં, તે માનતુંગ, મર્યોની પાસ અરે, અતિ વિવરણ બની, સત્વરે મેક્ષ લહમી. ૪૪
છે આત્મારામજીના, કમલ તસ વળી, લબ્ધિસૂરીશ્વરે રે, યા વિદ્વાન તેના, વિમલ ગુણ ભરા, વિક્રમાચાર્ય ચંદા; જ તેના બી ભૂલભદ્ર શ્રમણગણ મહીં, શોભતા રત્ન જેવા, એ પૂની કૃપાથી, સ્તવન તવ રચી, “કલ્પ"આનંદ પામે. ૪૫
તીર્થકર માસિક શ્રી ભકતામર સ્તોત્ર વિશેષાંક માં વર્ષ-૧૧, અંક-૯, જાન્યુઆરી ૧૯૮૨, સં. ૨૦૩૮, મહા મહિનો ૬૫-પત્રકાર કોલોની, કનાઠિયા માર્ગ. ઇન્દોર-૪૫૨૦૦૧. મધ્ય પ્રદેરા - હિન્દી-રાજસ્થાની-ગુજરાતીમરાઠી-કન્ના-બાંગલા- અંગ્રેજી-સાત ભાષામાં પધાનુવાદ આપેલા છે – તથા રીનાં ઇરાન - ૨૨ મા શ્લોકના ૭૦ પદ્યાનુવાદ ઇ. ૧૬૪૪ થી ઈ. ૧૯૮૧ સુધીમાં છાપેલ છે. જિનાજ્ઞા વિરુદ્ધ કાંઇપણ છપાયું હોય તેના મિચ્છામિ દુક્કડ
* ક & શ્રી મામર માત્ર પૂનન વિધિઃ સમાતા છ ક
લ
E