SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ એ કેદી પણ જપ જપતે તુજ નામના દિનરાત જો, એ સાંકળના બધનો પળવારમાં તૂટી જાય છે. ૪૨ ૧૭૫ઇ ભકિતાર જે કદીના પગપહિં અરે બેઠી તે પછી છે, માથાથી તે જકડી લઇને જામ સધી રહી છે, મહાયની એવા કેદી મનુજ પ્રભુ આપને જો મરે છે, સવે બંધને ઝટપટ છુટી છુટથી તે ફરે છે. ૪૨ છે. જનક બાક-૪૩. (નમોહં...) નધિ-ભૂગર/ગ-વાના-ઉદ-સટ્ટામ-વાઘ-મહોર-વશ્વનો છે तस्याशु नाश-मुपयाति भयं भियेव, यस्तावकं स्तवमिमं मतिमान-धीते स्वाहा ॥४३॥ अन्वय :- यः मतिमान् तावकम् इमम् स्तवं अधीते तस्य मत्तद्विपेन्द्रमृगरानावानला हिसमामवारिधिमहोदरबन्धनोत्थं भयम् भिया हब । As mજ ગાયા - આઠે-સભયહર સ્તોત્ર મહિષા - એ પ્રભુ ! જે બુદ્ધિશાળી તમારા આ સ્તવનને સ્તવે છે તેના મmત હાથી, સિંહ, દાવાનલ, સાપ, યુદ્ધ સમુદ્રમયંકર રોગ તથા બજનથી થનાર આ લયે જાણે ડરી ગયા હોય તેમ જહદીથી નાશ પામે છે. વિશેષાર્થ :- એ મારા પ્રભુ ! મને ખરેખર વિશ્વાસ છે. કે મારું આ સ્તોત્ર કેક કવિની કીતની કામનાથી બન્યું નથી; મારૂં આ સ્તોત્ર કેદને રીઝવવાની ર૮થી નથી રયાયું, મારે આ સ્તંત્ર તે મારા ભકિતભર્યા હદયના સહજ ઉછળી પડેલા ઉદગાર છે. ભલે પછી મેં ભોજરાજાની સભામાં મહીએ તુટતી વખતે કેમ ન ઉચ્ચાર્યા હોય ! પણ..એ ભકિતસભર હૃદયની શાસન ઉત્કર્ષ માટેની સહજ પ્રાર્થના હતી અને તેથી જ હું કહું છું કે જે કે આ મારાથી સહજ રૂપે સર્જાઇ ગયેલ દેવાધિદેવના.. આદિદેવના... સ્તવનનો મર્મ સમજને જાણુ...પાકશે. જપ કરશે. તેનાથી પેલો ગાંડે ગજરાજ છે ભયંકર મૃગરાજ ભડભડત દાવાનલ •સડસડાટ સરકતો સ ખૂનખાર ખેલાતો જંગ.યુવવિફરે વારિધિદરિયે માથાભારી મોદર (જલાર) કે હોખંડી જઇરોના બંધને. તેનાથી પેદા થયેલ કેઇ પણ ભય ટકી શકશે નહીં.
SR No.600292
Book TitleBhaktamar Kalyanmandir Mahayantra Poojan Vidhi
Original Sutra AuthorN/A
AuthorVeershekharsuri
PublisherAdinath Marudeva Veeramata Amrut Jain Pedhi
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationManuscript, Ritual, & Vidhi
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy