________________
થા-ર૭ રાજપુત્રી કહાવતી - વીસમાં તીર્થપતિ શી મુનિસુવ્રત સ્વાષિના શાસનમાં થયેલા મહાસતી મમu સંદરીની વિનંતીથી શ્રી અનિયંદ્રસૂરીશ્વરજીએ પૂમાંથી ઉલધુત, અઢતાલીસ લબ્ધિ પદેથી યુકત, મહા
૧૭૧n જામી
પ્રભાવશાલી, સકલ મન્ન અને શિરોમણિ શ્રી સિદ્ધચક્ર-માદાયન્ટની રચના કરી. તેની આરાધનાથી દીપા ષહારાજા
અને સાતસો કેઢિયાઓના રેગ ગયા તેવી ઉજજૈની નગરીમાં રાજયોખર સજાના વિમલાદેવી પટ્ટરાણીના પુત્ર પૂજન
જ કમારને અપરમાતા કમાએ રોગકારી ઓષધ ખવડાવવાથી તાવ જલોદર વિગેરે રોગો થતા વિમાતાના કામણનો ખ્યાલ આવતા રાજહંસનગરી છોટી હસ્તિનાપુર પહોંચે ત્યાં માનગિરિ રાજાની સાથે-નખ કલાવતી પુત્રીને સાથભ કર્મના સિહત્તમાં વાંકે પઢતા રાજાએ વજાલંકાર ઉત્તરાવી રેગી રાજહંસ કમાને કલાવતીને અર્પણ કરી બને એ નગરી છોડી પ્રયાણ કર્યો. મધ્યાહે – વક્ષનીચે પણશયામાં રાજહંસ થાકથી સૂઇ ગય છેપાસે બેઠેલી પવતી પતિના રોપશમનને ઉપાય વિકારતી બતામર સ્તોત્રના એકતાલીસમા શ્લોકના ધ્યાનમાં લયલીન છે. તે સમયે રાજહંસના મુખમાંથી સર્પની ફણા બહાર નીકળી બીજી બાજુ રાફડામાંથી સર્ષનું મુખ રખાય અને તે મનુષ્ય ભાષામાં બોલે કે – કેઇ ખાટી છારા સાથે (રાછા) રાઈ આ પુરૂષને આપે તે તારે ભાગવું પડશે. ત્યારે રાજહ'સના મુખમાં રહેલા અર્થે કહ્યું કે જો કોઈ તારા દરમાં ગરમ તેલ નાખશે તે તારે પણ કન છોડીને ભાગવું પડશે – બા ચક્રેશ્વરીદેવીએ પ્રગટ થઇને કલાવતીને કહ્યું કે- હે મહાસતી તારા સ્તોત્ર જાપના પ્રભાવથી આ ચેષ્ટા મેં કરી છે. - રાજહને રોગ મટી ગયો કાયા કંચન જેવી થઇ ગઇ. પિતા રાજશેખર રાજાને
સમાચાર મલતાં - રાજહંશ કુમારને ઉજજેનનગરીની રાજગાદીએ બેસા. હસ્તિનાપુરના રાજા માનગિરીએ પુત્રી આ કહાવતીની અને મહારાજા રાજહંસ કુમારની માફી માગી છે મેં * હિઢિ લિસ્ટિ વુહુ ગુહુ જ જ રવાહ ૧૭ અક્ષરી મંત્ર સારાભાઈ નાખણ ઋદ્ધિ - ૪ *ગ નો અફીન-માજના
1 12 TERRI