________________
देविंद चकवट्टि-तणाई, मुत्तूण सिवसुहमणन्तम् पत्ता अणंतसत्ता, अभयं दाऊण जीवाणम् (१) १६॥ પી મકતામર ભાવાર્થ-ઇને અભયદાન આપીને અનંત આત્માએ અનેકવતિના ભાગે ગલીને અનંતશિવસુખને પામ્યા છે. આ Maa यो दद्यात् काञ्चनं मेलं, कृत्स्नां चापि वसुन्धराम् । सागरं रत्नपूर्ण वा न च तुल्यमहिंसया । (२)
ભાવાર્થ – જે કે ભવ્યાત્મા દાનમાં સોનાને મેરૂ પર્વત આપે અથવા સંપૂર્ણ પૃથ્વી આવે અથવા રનની ભરેલો સમુદ્ર માં
આપે તે પણ તે અહિંસાની સમાન નથી. ઇંળ – અલ્પા નો વર સપના પૂર્વ પ્ર આ વિશાળ, સ્થળ ના
() ભાવાર્થ-જે કોઇ બીજાના માણેને હણી પેતાના પ્રાણને બચાવે છે છે, તે બેઠા દિવસના માટે જ થાય છે. કેમકે બીજાના પ્રાણનો નારા કરી ખરેખર તે પોતાને જ નાશ કરે છે - ન શાસનમાં છવદયા એ ધમને માણ છે - એ સાંભળી ધનાવહ શેઠે – “સ્થતથી નિરપરાધી જીવોને હણવા નહી” આવી પ્રતિજ્ઞા લીધી. - એક વખત પરેશ સિંહલદ્વીપમાં જ ત્યાં ખૂબ ધન કમાઇ મણિ મેતી પ્રવાહ કપુર ચંદન વિગેરે મા લારી પાછા વળતાં સમુદ્રમાં વિકટાક્ષી દેવીએ કરેલા ઉપદ્રથી વહાણે થંભી ગયા. નાવિકે કહ્યું કે દેવીને પથનું બલિદાન આપીએ તે જ આપણે બચી શકીશું. ધનાવહ છેઠે કહ્યું કે - પ્રાણ જાય તે પણ હું છક વર્ષ તો નહિ જ કરું, એમ કરી, મા ભક્તામર સ્તોત્ર ના ૪૦ મા કોકના ધ્યાનમાં લયલીન બન્યા એટલે વિકટાક્ષી દેવીએ કરેલા ઉપદ્રવે પામી ગયા અને દેવી પ્રગટ થઇ બેયા કે - શેઠ તમારે જયા ના તથા
સંતુષ્ટ થઈ - છું તેથી તમે વરદાન માગે - ધનાવહ શેઠ કહે છે કે – મારે તો ભલું જિનશાસન મળ્યું છે ! તેથી વિશેષ શું જોઈએ ! પરંતુ તમારે પશુ વધ કર ઉરિત નથી. દેવીએ તેમનું વચન સ્વીકાર્યું ત્યારથી જ સયાત્રિકોને પશુ કરવાનું બંધ થયું. જૈમે નર ગઢ સુદું શ્રેમે વાહ ૧૭ અક્ષર
ITY