SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ જન नामरूपी नागदमनी रही हुई होती है वह व्यक्ति रक्त नेत्रवाले और मदोन्मत्त कोयल के कंठ जैसे श्यामवर्ण बाले, क्रोध से रखत साताभर बने हुए, उन्नत फना बाले तथा सम्मुख आते हुए सर्प को मी शंकारहित होकर अपने दोनों पांचों से उपर होकर लांघ जाता हैं ॥१७॥ કથા-૨૪. દઢવતા સુત્રતા :- નર્મદા નદી કાંઠે નર્મદાપુરમાં પહેલ્પ નગર શેઠની એકની એક પુત્રી સુત્રતા દરરોજ શ્રીનમસ્કાર મહામંત્ર અને ભક્તામર સ્તોત્રની આરાધના કરતી. એકવાર શપુથી કરમણ નામે શ્રેણી વેપાર માટે નર્મદાપુરમાં આવ્યું. મહેશ્ય શ્રેષ્ઠિને કરમણ સાથે મિત્રાચારી થતાં જમવાનું આમંત્રણ આપ્યું. સુત્રતાને જોઇ કરમણ તેના પ્રત્યે મોહ પામે. એટલે કપટી શ્રાવક બની મહેમ શ્રેષિને પ્રસન્ન કરીને સૂત્રતા સાથે લગ્ન કર્યા. સુત્રતા સાસરે આવી. તે બધા અન્ય ધર્મી હોવાથી ... અભક્ષ્ય અનંતકાય રાત્રિ ભોજન આદિ સુવતાને કરાવવા બહુ કષ્ટ આપવાં લાગ્યા તે પણ સુત્રતા જનમની આરાધના છોડતી નથી. તેથી સમ્બન્ધીઓએ પિતાના ધર્મી બીજી સ્ત્રી સાથે કરમણના લગ્ન કર્યા. નવી સ્ત્રી ની કાનભેરણી થી કરમણે. મુકતાને મારવા માટે ઝેરી સર્ષ ઘડામાં રાખે, અને સુત્રતાને ઘડામાંથી માળા લાવવા કહ્યું સુત્રતા બકતામર સ્તોત્રના ૩૭ માં શ્લોકના ધ્યાનમાં લયલીન હતી. તેના આધારે ઘડામાંથી સર્ષ ઉપાયે દેરહા અને માતા જેવા સને લઇ પોતાના પતિને આપવા પાલી, ત્યાં આકાશવાણી થઈ કે - અરે સુત્રતા દત્રતા અને દર વર્ષવાલી છે, તેની પ્રશંસા કરશે તે સુખી થશે. અને નિદા-જુગુપ્સા કરશે તેઓ દુખી થશે, આ આશ્ચર્ય જોઈ ગ્રામજનો અને કુટુંબીજનેએ જિન ધર્મ સ્વીકાર્યો દઢતા સુનતાએ જિનમની પ્રભાવના કરી છનને સફળ બનાવું. છે હું હું હંસઃ સર્ષ હંસ ના ટૂંકા ન નું હેત ૧૭ અક્ષરી મળ્યા- આરાભાઈ નવસ્મરણ. ઋહિ - * * નમો વીરાણવી આ જ અહી મંત્ર - ૐ નમો શ્રીં શ્રી ક્રૂ થઃ ગરિ મ હનિવનિ પm ofપસ્થિત
SR No.600292
Book TitleBhaktamar Kalyanmandir Mahayantra Poojan Vidhi
Original Sutra AuthorN/A
AuthorVeershekharsuri
PublisherAdinath Marudeva Veeramata Amrut Jain Pedhi
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationManuscript, Ritual, & Vidhi
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy