SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ તામર વિશેષાર્થ :- મારા પ્રભુ ! પેલી આગ-પેલે કાન આજે ભ૮ ભડ સળગી રહ્યો છે. યારે તરફથી ફટ-ફટ તણખારા ઉછે રહયાં છે, અને જોતાં તો એમ જાગે કે, શાસમાં વાંચે આ કલ્પાન્ત કાળના વાયથી વિફરેલા અગ્નિ જે જ આ અગ્નિ છે. સારાય જગતને એક જ સાથે કેબિયે કરી જાય તે તેને લપલપાટ છે. અને બરાબર તમારા ભકતની સામેની દિશામાં ભડકાબંધ આગળ વધી રહી છે. પણ તમારે એ ભકત “આદિદે’ કહી તમારું નામ યાદ કરે છે. કે જાણે આ તમારે નાષનું જળ કેવું છે કે એક સેકનમાં આ આગ પતે જ પાણીની જેમ કડી બની જાય છે. એ માટે પ્રભુ ! આવી આગમાંથી ઉગરવાનું આવશે ત્યારે હું આપને યાદ કરીશ... પણ... અત્યારે તે કહીશ કે બસ. ની ભયંકર અગનને મારા દિલમાંથી તમે શાંત કરી છે. મારા પ્રભુ ! તમારું નામ હું ત્યાં સુધી નહીં છે કે જયાં સુધી તમે મારી ઈર્ષાની આગને નહીં મા. નગરદાહ અને દાવાન ગમે તેવા ભયંકર હોય તે પણ પાણીથી શાંત થઈ જાય - જ્યારે ભયંકર દરિયાના જાઓ અથડાવાથી પાણીમાં વડવાનળ ગગટે તે મહામુશીબતે શાન્ત થાય - આ હવાનળ કરતાંય વહી જાય તેવા અનતકાળથી અનંતાનંત ઇવેને સંસારમાં રખડીનાર - કામાન અને કાન પ્રભુના નામ સ્મરણથી જ શાંત થાય એમ છે. – ___ भावार्थ :- अग्निभयहर तीर्थकर स्तुति :- हे नाव प्रभु - आपका नाम मात्र ही ग्रहण करने से वज्राग्नि, विजकी नादि समी प्रकारका दाबानक शांत हो जाता है। वह सबानक प्रख्यकाल की वायु द्वारा उद्धत बनी हुई मम्मि जैसा हो, देदीप्यमान हो. उसकी ज्वाला ऊँचे भाकाशतक पहुँचती हो, उसके अंगारे चारों और फैलते हों, मानो संपूर्ण विश्व को निगह नाना चाहता हो तथा सम्मुख आता हो भी ऐसे दावान को भी आपका नाम ही तुरन्त शांत कर देता है ॥३६॥ આ કથા-૨૩, લક્ષ્મીધાર-સાધવાહ - પ્રતિષ્ઠાન પુરથી લક્ષ્મીષા શેઠ સાથે લઇ વિર ચાલયા રસ્તાષાં જંગલમાં
SR No.600292
Book TitleBhaktamar Kalyanmandir Mahayantra Poojan Vidhi
Original Sutra AuthorN/A
AuthorVeershekharsuri
PublisherAdinath Marudeva Veeramata Amrut Jain Pedhi
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationManuscript, Ritual, & Vidhi
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy