________________
ભક્તામર પલાયન્સ
છે.
T
વિશેષાર્થ – એ મારા દેવાધિદેવ ! એ મારા નાથ! અત્યાર સુધી તો મેં તારી જ હતુતિ ગાયા કરી. આ તમારા ગુણામાં જ મસ્તી માણતો રહ્યો... પણ તમારા શરણે આવેલાનું સામર્થ્ય પણ અજબ-ગજબનું છે. કેઈ ગાઢ. જગલ હોય .. પિલી ઝાડીમાંથી નીકળીને ઉદ્ધત ગજરાજા પણ સામે આવતો હોય, એય પાછો ડાહ્યો હાથી નહીં; એ ગજરાજ કે મદઝરતો અને તેથી તેના ગંડસ્થળ ખરડાયેલા હોય.ચંચળ બની ગયા હોય અને તેથી પાગલ બન્યો હોય.. ગણાકર વૃત્તિમાં લખ્યું છે કે - હાથીના સાત - સ્થાનોમાંથી મદ ઝરે છે – ૨ ગંડસ્થલ, ૨ નેત્ર, ૧ સુ ૮, ૧ લિંગ, ૧ ગુદા. – એવા પાગલ ગજરાજને પણ બળતામાં ઘી હોમવાની માફક છું...છું છું... કરતા મદના લાલચુ ભમરાઓએ યારે બાજુ ભમી-ભમીને વધારે ગુસ્સે ચઢાવી દીધું હોય આ પણ ગજરાજ - જોતાં તો જાણે સાક્ષાત ઈદ્રના હાથી એ રાવત જેવો લાગે છે છતાં ય તે વખતે પણ જે તમારા શરણમાં આવીને બેસી રહ્યા હોય તે.. એ મારા પ્રભુ ! આવા હાથથી પણ ન ગભરાય. પણ પેલો હાથી તમારા અશ્રિતને-તમારા ભકતને જોઇને ભડકી ઉઠે.ભય પામે. પ્રભુ! આવો હાથી તો મારા સામે આવે ત્યારે બચાવવાની વાત પછી, પણ...મન રૂપી હાથી મારાથી ૨ પામે એવું તમે મારા ભગવાન કરે ત્યારે હું જાણું કે તમે મને ખરેખર તમારી ગોદમાં લીધે છે. મારા દેવ ! કરશને આવું... માથાર્થ :- ગામમં તીર્થકર શ સૂરિ :- નિર્જરિત હોતે દુખ મણે દયાપ્ત ને દુખ, चपल और गंडस्थल में मदोन्मत्त होकर मंडराते हुए-घुमते हुए भ्रमरों के झंकार शब्द से अत्यन्त कुपित बने हुए ऐरावत हार्थी जैसे विशाल भौर उद्धत्तता-से सम्मुख आते हुए हाथी को देखकर मापके आश्रितों को-भक्तजनों को लेशमात्र मी मय नहीं होता। (૨) તો રથ તો નેત્ર, સૂર, fiા સૌર – દૂત તાત થશે તે હાથી જે મ શા હૈ u૨I. કથા-૨૧. સોમરાજ - પાટલીપુત્ર નગરમાં સમાજ નામે એક રાજપુત્ર કર્મસાગે ધન વગરને અન્યત્ર જતાથરતામાં સી વમાનસરીશ્વરજી પાસેથી શ્રી લકતામર સ્તોત્ર અને મત્વ પ્રાપ્ત થતાં તેની આરાધના શરૂ કરી