________________
3 મતા નિનનામત | સર્ગ-૬ બ્લેક-૧, હવે ભગવાન ગષભ સ્વામિના શિષ્ય ભરત મહારાજાના પુત્ર પિતાના જ
II૧૨૭ના, ભકતામર નામની જેમ એકાદશ અંગને ભણનારા મરીશિએ ગ્રીમ ગાતુના તાપથી કંટાળી સાધુ વેશને ત્યાગ કરી વિદડી મહાયન્સ . વેશ ગ્રહણ કર્યો. પ્રભુની સાથે જ વિહાર કરતાં. ઘણું લોકે તેમને વિકૃત વેશ જોઈ કૌતુથી તેમને ધમ પૂછવા
લાગ્યા. મૂલ ઉત્તર ગુણવાલા શુદ્ધ સાધુધમ પલવાની પિતાની અશકિત જણાવી. ભવ્યાત્માઓને પ્રતિબોધ પમાડી વિધિ પ્રભુ પાસે જ દીક્ષા અપાવતાં – એક દિવસ મહારેગમાં પડેલા મરીચિ વિચાર કરે છે કે – ૩ો! મમ મ– શમેતા | માં
મોપેશન્ત દવે સાધવ: | સર્ગ- ૬ શ્લોક-૩૩. અહે મારે આ ભવમાંજ કે અશુભ કર્મ ઉદયમાં આવ્યું જણાય છે. જેથી મારા પિતાના સાધુઓ પરની જેમ બિમારીમાં પણ મારી ઉપેક્ષા કરે છે. તેમાં સાવધકમથી વિરમેલા એ સાધુઓનો દોષ નથી. હવે મારે મારે એગ્ય પુરૂષની શોધ કરવી પડશે ત્યાં દેવયોગે ભારેક કપિલ મળી આવ્યો જેને ભગવાનને ધમ રૂ નહિ એટલે મહાચિને કહે છે કે તમારી પાસે જે તે ધમ છે કે નહિ ત્યારે – સદાય નિઃસહાયણ, મમરાતિ વિનિન્ય સદા તત્રા ઘડત્યત્રાદિ, ઇડરમમાષત | સ શ્લેક-૫૦, ટુર્માપિર્તન તેનાSણુપર્બયમ ધિટોટિમાન મીરર્મવમાત્મનઃ | સર્ગ-૬ શ્લોક-૫૧. હું જે સહાય કરે હિત છું તેને એ સહાય રૂપ થાઓ ! આમ વિચારી મરીચિએ કહ્યું કે - “ત્યાં પણ ધર્મ છે ને અહીં પણ ધમ છે” આ એક દુર્ભાષણ (ઉત્સવ ભાષણથી, તેમણે કેટાનુકેટી સાગરોપમ પ્રમાણુ ઉત્કટ સંસાર વધાર્યો...કિ વદન્તિ છે કેઆ કપિલને જીવ પણ કદાચ ગૌતમ સ્વામિને જીવ છે. આ ભરતક્ષેત્રમાં આ અવસર્પિણીના ત્રેસઠ શલાકા પુરૂષોના નામે પ્રભુના શ્રીમુખેથી સાંભળી ખરતચક્રીએ પ્રશ્ન કર્યો કે - હે મૈલોકય નાથ! આ સમવસરણમાં એવા કેઇ છન છે.
*
*
તો મારા
**
ભરતી
*