________________
ભક્તામર સહાયન્ય
જનવિધિ ક
*******
પર પગલાં પાડે છે. – પાદ નિક્ષેપ કરે છે. ત્યાં ત્યાં દેવા. કમળની રચના કરે છે. વિરોષાય :- આ મારા પ્રભુ ? આ જિનાના ઇન્દ્ર ! દેશના સમયની આપની પ્રાતિહાય શાભા તા રૂડી છે, પણ... પ્રભુ ! તમે જ્યાં જ્યાં ફુગ ભરે છે. ત્યાંની શું વાત ? ત્યાં તેા આ દેવલાકમાંથી ઉતરી આવેલા દેવા અદના સેવક થઇ સેાનાના કમળાની રચના કરે છે આ પ્રભુ ! તમારા ચરણા આ ધરતી પર મ`ડાતા હોય ત્યારે દેવા કહે “નાથ! અમારા હૃદય મળમાં બિરાજોને! પણ.... ભગવાન ધરતી પર ડગ ભરવા માંડે એટલે દેવોને થાય કે નીકળતું હોય તેા હ્રદય કમળ બહાર કાઢીને મૂકીએ. અને તેવા ભાવ બતાવવા ‘સાનાના કમળની’ રચના કરે છે. આ સેનાના કમળે, પર આપના ચરણ સ્થપાય તેની શાલા કેવી ! આ ચરણામાં રહેલ દશે દશ નખા જાણે દશે ય દિશામાં કિરણાઓને શિખાઆને ફેલાવતાં ડાય તેથી કેવા મનેાહર લાગે ! અને તે કિરણાની પ્રભા પણ જેવી તેવી નહીં સેાનાના નવ નવ મળેા ભેગા કર્યા હાય અને તેમાંથી નીકળતી ક્રાંતિ ઢાય તેવી તે કિરણાની પ્રભા. પ્રભુ ! આવુ· વિચારું ત્યારે મને ન થાય ! કે મારા હૃદય પર સદાય તમારા પગલા અંકિત રહે ? આપણે કેવા કમભાગી છીએ કે પગમાં ગમે એટલું પહેર્યુ હાય ગામડાઆમાં જમીન ઉપર ચાલતાં ઊંધા પડેલા કાંટા સીધા થઈ આપણા પગમાંથી લેાહી કાઢે જ્યારે તીથ કર પરમાત્માએ વિહાર કરે ત્યારે એમના ૩૪ અતિશયથી કાંઢા ઊંધા થઇ જાય વૃક્ષો નમે. તીકર પરમાત્માઓને કેવલજ્ઞાનની પ્રાપ્તિ થયા બાદ જમીન ઉપર પગ પણ મૂકવાના નહિ. દેવતા સુવણૅના નવ ક્રમળાની રચના કરે છે.
भावार्थ :- नव सुवर्ण कमल अतिशय द्वारा प्रभु स्तुति:- हे जिनेश्वर ! विकस्वर स्वर्ण के नवीन कमलों के समूह जैसी कांति वाले और चारों ओर प्रसरित होती हुई नख की किरणों की श्रेणी से मनोहर •पके दोनों चरण जहां नहीं पाद निक्षेप करते हैं
જવન રાતે હૈં, યાં યાં વસાળ ધમો ી રચના કરતે હૈ ॥૨॥ ઋદ્ધિ બ પત્તાનું ૧૩ અક્ષરી મત્ર - ૐ દી” શ્રી રહિયુદ્ધજ સ્વામિનૢ – ગામજી
ળમો વિો સન્નિછે, ગામમન્ત્રાર્
૧૨॥