________________
॥૬॥
શ્રી નવગ્રહ પૂજન વિધિ
Jain Education International
વૃદ્ધનાત્રમહોત્સવે આળજી-ઞળજી સ્વાહા' આ મંત્રવડે આહ્વાનમુદ્રાએ આહ્વાન કરવું. (૪) ઉપરનો મંત્ર બોલી ‘અન્ન તિષ્ઠ તિષ્ઠ સ્વાહા!' એમ બોલી સ્થાપની મુદ્રાએ સ્થાપન કરવું. (૫) ઉપરનો મંત્ર બોલી ‘પૂનાવતિ ગૃહાળ ગૃહાળ સ્વાહા ।' એમ બોલી અંજલિ મુદ્રાએ નિમંત્રણ કરવું. (૬) પછી અષ્ટપ્રકારી પૂજા કરવી, તે આ પ્રમાણે ૐ નમ સાવિત્યાય સવાનાય સરિરાય સાયુધાય ચન્દ્રન-ધાવિ સમર્પયામિ સ્વાહા । એકલા કેસ૨વડે પૂજીએ [દરેક પૂજામાં સાયુધાય સુધીનો મંત્ર બોલીને સમર્પણ વાક્ય બોલવું.] ૨. પુષ્પ સમર્પયામિ સ્વાહા । લાલ કણેરનાં પુષ્પ ચડાવવાં. ૩. વસ્ત્ર સમર્પયામિ સ્વાહા । રાતું કપડું ચડાવવું. ૪. હાં સમર્પયામિ સ્વાહા । દ્રાક્ષ મૂકવી. ૫. ધૂપમાપ્રાપયામિ સ્વાહા । ધૂપ ઉખવીએ. ૬. ટીપવર્તયામિ સ્વાહા । દીપ દેખાડીએ. ૭. નૈવેદ્યં સમર્પયામિ સ્વાહા। ગોળ ધાણીનો લાડૂ અથવા ચુરમાનો લાડુ મૂકવો. ૮. અક્ષતં તામ્બ્રતં દ્રવ્યું હતં સર્વોપચારાત્ સમર્પયામિ સ્વાહા । પાન, કંકુવાળા ચોખા, રાતી સોપારી, પતાસુ, બદામ તથા પૈસો મૂકવો. ૯. (૭) ૩ ટ્વી રહ્તા સૂય સહસ્ત્રવિર્ય નમો નમ: સ્વાહા । એ મંત્રની પરવાળાની એક નવકારવાળી ગણવી. ૨. આ સ્થાને જે મુખ્ય પ્રસંગ હોય તે સર્વ ઉમેરવા. શાન્તિસ્નાત્ર હોય તો શાન્તિસ્નાત્રમહોત્સવે, જિનબિમ્બ પ્રવેશ હોય તો ‘જિનબિમ્બપ્રવેશમહોત્સવે' એ પ્રમાણે તે તે પ્રસંગને અનુરૂપ બોલવું.
For Personal & Private Use Only
|શ્રી નવગ્રહ
પૂજન વિધિ
॥૬॥
www.jainelibrary.org