________________
જુવારા વાવવાનો વિધિ
- કુંભ સ્થાપન - દીપકસ્થાપન-ક્વારારોપણની વિધિ થઇ ગયા પછી જે ગુરુભગવંતની નિશ્રામાં આ કાર્ય ૨૧ મી કરતા હોઇએ તેઓની પાસે
- (૧) “ઝ હીં ૩: 8: 8: સ્વાદ' એ મંત્ર સાત વાર ગણીને કુંભ ઉપર વાસક્ષેપ કરાવવો.
(२) ॐ अग्नयोऽग्निकाया एकेन्द्रिया जीवा निरबद्याहत्पूजायां, निर्व्यथाः सन्तु, निष्पापा: सन्तु, सद्गतयः सन्तु, न मे संघट्टन हिंसाऽर्हदर्चने ॥
આ મંત્ર ત્રણ વાર બોલવા પૂર્વક દીપક ઉપર વાસક્ષેપ કરાવવો. (૩) પછી,
पूर्णं येन सुमेरुशृङ्गसदृशं, चैत्यं सुदेदीप्यते, यः कीर्तिं यजमान धर्मकथन - प्रस्फूर्जितां भाषते । रुपारा यः स्पर्धा कुरुते जगत्त्रय महा-दीपेन दोषारिणा, सोऽयं मङ्गलरुपमुख्यगणन: कुम्भश्चिरं नन्दतात्। વાવવાનો છે વિધિ
એ કાવ્ય ગુરુ ભગવંત ત્રણવાર બોલે અને કુંભસ્થાપન કરનાર, દીપકસ્થાપન કરનાર તથા વારારોપણ પ કરનાર કુસુમાંજલીથી કુંભને વધાવે. [પછી ઉપરોક્ત સ્થાપન કરનારા આરાધકોને નવ દિવસ (ઓછામાં
ઓછું) માટે નિયમ - પચ્ચખાણ કરાવવું.]
છે ? તો
Jain Education in
For Personal & Private Use Only
www.inneby.org