________________
यस्याः क्षेत्रं समाश्रित्य, साधुभिः साध्यते क्रिया। सा क्षेत्रदेवता नित्यं, भूयान्न: सुखदायिनी॥६॥ ॥१६४॥
પછી શ્રી અધિવાસનાદેવીએ કરેમિકાઉo અન્નત્ય એક નવકારનો કાઉo - પારી- નમોહૃ. કહી, સ્તુતિ કહેવી. તે આ.
શિલા
સ્થાપન पातालमन्तरिक्षं भवनं वा या समाश्रिता नित्यम् । साऽत्रावरतु जैने, कूर्माधिवासनादेवी ॥७॥
દિ કર્મપ્રતિષ્ઠા પછી સમસ્ત વૈયાવચ્ચગરાણું - સંતિગરાણું - સન્મદિઢિ - સમાહિગરાણ કરેમિકાઉ૦ અન્નત્ય એક
વિધિ "નવકારનો કાઉ૦ - પારી- નમોદંત્. કહી, સ્તુતિ કહેવી. તે આ. सर्वे यक्षाम्बिकाद्या ये, वैयावृत्यकरा: (सुराः) जिने। क्षुद्रोपद्रवसंघातं, ते द्रुतं द्रावयन्तु नः ।।।
પછી એક નવકાર ગણી બેસી જાવંતી) ખમા જાવંત) નો દં. કહી - સ્તવન - લઘુશાન્તિનું શિલા
કહેવું. જયવીયરાય પૂરા કહેવા. સ્થાપન કૂર્મપ્રતિષ્ઠા
- ત્યારબાદ જે જગ્યા ઉપર શિલા સ્થાપન કરવાનું હોય તે જગ્યા ઉપર સ્નાત્ર જળ છાંટવું. વિધિ હા (શાંતિકળશનું જળ)
જ પ ડ્યૂ૪ ૫ શિલા સંપૂટ તૈયાર કરવા ત્યારબાદ તાબાની ઢાંકણ વાળી પાંચ લોટી તૈયાર કરાવવી (સામાન્ય રીતે મધ્યની કૂર્મ શિલાની લોટી સોને રસાવાય છે) જેમાં પારો + કુસુમાંજલી + સોપારી + પાંચરતની
Jain Education International
For Personal & Private Use Only
www.inneby.org