________________
॥१५०॥
ખાતમૂહુર્ત
વIષ
બ્રિાતમુહૂત વિધિ (ખનન વિધિ)) ગુરુ શુક્રાસ્ત તથા કમુરતાનો ખાતમુહૂતમાં ત્યાગ કરવો તે સિવાયના બીજા દિવસોમાં વૃષભ ચક્ર પૃથ્વીની અવસ્થાદિ તથા યોગ્ય નક્ષત્ર વિ. જાણકાર આચાર્ય ભગવંત પાસે તથા જ્યોતિષ જાણકાર પાસે જોવડાવી, યોગ્ય શુભદિવસ તથા યોગ્ય ખૂણો વિ. નક્કી કરવાં. (જિનમંદિર, ઉપાશ્રય, આરાધના ભવન વિ. ના નિર્માણમાં બેઠી અવસ્થાવાળી પૃથ્વી શુભ ગણાય છે.)
પ્રથમ જે ભૂમિ ઉપર પ્રાસાદ આદિ કરવાનાં હોય તે ભૂમિને હાડકાં, ચામડાં, કોલસા, વાળ વિ. દૂર પ્તિ કરવાપૂર્વક શુદ્ધ કરવી. પછી ઉપર જણાવ્યા પ્રમાણે ખાતદિન અને ખાતમુહૂર્ત નક્કી કરવાં.
વિધિપૂર્વક સ્નાત્ર ભણાવવું. અષ્ટપ્રકારી પૂજા વિ. કરવાં. શાંતિનાથનો કળશ બોલવો. (સ્નાત્રની ચોપડીમાં જોઈ લેવું.) નીચેનું સ્તોત્ર બોલી આત્મરક્ષા કરાવવી.
શ્રીવરૂપમ્રરસ્તોત્રો ॐ परमेष्ठिनमस्कारं, सारं नवपदात्मकम् । आत्मरक्षाकरं वज्र - पञ्जराभं स्मराम्यहम् ॥ १ ॥
ખાતમૂહૂત વિધિ
૨૫૦ છે
Jain Education International
For Personal & Private Use Only
www.inneby.org