________________
*
**
॥ अथ चतुर्थ मंगलमृत्तिका स्नात्रम् ॥ ॥१३०॥ મંગલમૃત્તિકા (માટી) મિશ્રિત જળકળશો લઈને ઊભા રહેવું. આઠ જાતિની માટીનું ચૂર્ણ કરી કળશ Sિ
અઢાર भरवाना पाथीमा नाजी यार श भरवा- 'नमोऽर्हत्.' निम्नलिमित यो मोलवा:
અભિષેક
વિધિ परोपकारकारी च, प्रवरः परमोज्वलः । भावनाभव्यसंयुक्तो, मृच्चूण्णेन च स्नापयेत् ॥१॥ पर्वतसरोनदीसंगमादि-मृद्भिश्च मन्त्रपूताभिः उद्वर्त्य जैनबिम्बं, स्नपयाम्यधिवासनासमये ॥२॥
ॐ हाँ ही हूँ हैं है हः परमार्हते परमेश्वराय गन्धपुष्पादिसंमिश्रनदीनगतीर्थादिमृच्चूर्णसंयुतेन जलेन स्नपयामि स्वाहा ।
એ પ્રમાણે બોલીને દરેક બિંબ ઉપર કળશ-અભિષેક કરવો. થાળી વગાડવી. ચંદન વિલેપન, પુષ્પ અઢાર અભિષેક | ચડાવવા અને ધૂપ પ્રથમની જેમ મંત્રપાઠ પૂર્વક કરવા. ॥ इति चतुर्थ स्नात्रम् ॥
|॥१३०॥
**
*
*
વિધિ
*******
Jain Education International
For Personal & Private Use Only
www.ininelibrary.org