________________
શાન્તિસ્નાત્ર વિધિ
(१३. अथ विसर्जनविधिः । ॥९८॥
(પ્રતિષ્ઠા હોય તો જ આ વિધાન કરવું) પ્રથમ જુવારની ધાણી શેર પાંચની કરવી. પછી માણેક લાડુ શેર સવાબેનો કરવો, તેમાં રુપાનાણું અને વિંધ્યા વગરનું મોતી નાખવું. પછી તે લાડવો ધાણી ઉપર મૂકી પતાસા, ધૂપ, કુસુમાંજલિ પાસે રાખીને વિસર્જન કરવું, તે આ પ્રમાણે- દરેક ઉપર પતાસા મુકી- કુસુમાંજલી-વાસક્ષેપ લઈને વિસર્જન કરવું.
(૧) ભવિસર્જન-કુંભની પાસે જઈને % વિસર વિસર વસ્થાને છ છ વાદા | એમ બોલવું.
| (૨) પ્રવ્રુતીવિસર્જન-અખંડ દીપની પાસે જઈને વિસર વિસર વસ્થાને છે છે શાન્તિસ્નાત્રા સ્વદા ! એમ બોલવું. વિધિ
(૩) નાવર્તિવિસર્જન-નંદ્યાવર્તની પાસે જઈને ૐ વિસર વિસર સ્વસ્થાને છે છે સ્વાદ એમ બોલવું. (અંજનશલાકા- પ્રતિષ્ઠા હોય તો જ આ વિધાન કરવું)
છે ૧૮
Jain Education n
ational
For Personal & Private Use Only
www.inneby.org