SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ काव्यम श्रीपालमयणामृत કર્તા ૧૦૬ સંસ્કૃત સિદ્ધચક્રનો પ્રભાવ જણાવનારી શ્રીપાલ કથાઓના આલેખન માટે અનેક આરાધક લેખકોએ પોતાની કલમ ચલાવી છે તેમાં વર્તમાનકાળમાં ઉપલબ્ધ થતો સૌથી પ્રાચીન ગ્રંથ સં. ૧૪૨૮માં લખાયેલ શ્રી રત્નશેખરસૂરિ મ.નો છે. આ વિષય સંબંધી ઘણા ગ્રંથો પ્રગટ થયા છે. તો ઘણા અપ્રગટ અવસ્થામાં જ છે જે હ.લિ. ભંડારોમાં સચવાઈ રહ્યા છે. તેમાંથી શકય માહિતી અત્રે આપવામાં આવી છે. શક્ય છે કે આનાથી વધુ ગ્રંથો અપ્રગટ અને અરાત અવસ્થામાં હોય. જે. સંશોધક,આરાધક આત્માઓને હસ્તગત થાય અને પ્રકાશિત થઈ આરાધના ઉપયોગી બને. રચના વિ.સં. ભાષા રચના વિ.સં. કર્તા ભાષા ૧૪૨૮ રત્નશેખરસૂરિ પ્રાકૃત જ્ઞાનસાગર (અજ્ઞાત) ગુજરાતી ૧૪૨૮ પછી હેમચન્દ્રસૂરિ ૧૭૨૬ પદ્મવિજય ગુજરાતી ૧૪૯૪ જિનકીર્તિસૂરિ સંસ્કૃત ૧૭૨૭ લક્ષ્મીવિજય ગુજરાતી ૧૪૯૮ માંડણ શ્રાવક ગુજરાતી ૧૭૨૮ ઉદયવિજય ગુજરાતી ૧૪૯ પહેલાં ભટ્ટારક સકલકીર્તિ ૧૭૩૦ અજ્ઞાત ૧૫/૪ ઉપા. ધર્મસુંદર ગુજરાતી માણિક્યસાગર ગુજરાતી ૧૫૧૪ સત્યરાજગણિ સંસ્કૃત ૧૭૩૭ અજ્ઞાત ગુજરાતી ૧૫૩૧ ધર્મસુંદરસૂરિ સંસ્કૃત ૧૭૩૮ ઉપાધ્યાય વિનયવિજયજી ગુજરાતી અને ઉપા-યશોવિજયજી ૧૫૩૧ જ્ઞાનસાગર (ના.ગ.) ગુજરાતી ૧૭૪૦ હરખચંદ શ્રાવક ગુજરાતી 盟飄飄飄飄飄飄飄飄飄飄飄飄飄飄飄飄飄飄飄飄飄飄飄飄飄飄 સંસ્કૃત 盤靈靈靈靈靈靈靈靈靈靈靈靈靈靈靈靈靈 ગુજરાતી ૧૭૩૨ १३३ Lain Education Intelis P For Private & Personal Use Only 2010_05 anorary.org
SR No.600038
Book TitleShripalmaynamrut Kavyam
Original Sutra AuthorN/A
AuthorNaychandrasagar
PublisherAgamoddharak Pratishthan
Publication Year
Total Pages146
LanguageSanskrit
ClassificationManuscript
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy