________________
હે દેવાનુપ્રિયો ! ખરેખર એમ છે કે આજે ત્રિશલા ક્ષત્રિયાણી તેવા ઉત્તમ બિછાનામાં સૂતી જાગતી કાંઈક ઉંઘતી
રહેલી હતી તે વખતે આ પ્રકારનાં ઉદાર મોટાં ચૌદ મહાસ્વપ્નોને જોઈને તે જાગી ગઈ. તે જેમકે; હાથી, વૃષભ વગેરેનાં
સ્વપ્નો હતાં. તો હે દેવાનુપ્રિયો ! એ ઉદાર ચૌદ મહાસ્વપ્નોનું હું માનું છું કે કોઈ વિશેષ પ્રકારનું ફળ થવું જોઈએ.
[૭૦] ત્યારપછી તે સ્વપ્નલક્ષણપાઠકો સિદ્ધાર્થ ક્ષત્રિય પાસેથી એ હકીકન સાંભળીને સમજીને રાજી રાજી થયા અને તેમનું હૃદય પણ પ્રફુલ્લ બન્યું. તેઓએ એ સ્વપ્નોને પ્રથમ તો સાધારણપણે સમજી લીધાં, પછી તેઓ તેમના વિશે વિશેષ વિચાર કરવા લાગ્યા, એમ કરીને તેઓ પરસ્પર એક બીજા એ વિશે વાતચીત કરવા લાગ્યા એક બીજાનો મત પૂછવા જાણવા લાગ્યા, એમ કર્યા પછી તેઓ તે સ્વપ્નોનો અર્થ પામી ગયા, તે સ્વપ્નોનો અર્થ તેઓ એક બીજા જાણી ગયા, વિશે એક બીજાએ પરસ્પર પૂછી લીધું, નિશ્ચય ઉપર આવી ગયા અને તે બધા એ સ્વપ્નો વિશે એક મત થઈ પાકા
ઈ નિશ્ચય ઉપર આવી ગયા. પછી તેઓ સિદ્ધાર્થ રાજાની સામે સ્વપ્ન શાસ્ત્રોનાં પ્રમાણભૂત વચનો બોલતા બોલતા સિદ્ધાર્થ
ક્ષત્રિયને આ પ્રમાણે કહેવા લાગ્યા.
ama
ag
નકલ સલા
STD