________________
૧૨] પુષ્ય નક્ષત્ર દીક્ષા અને વિવાહ સિવાયના કાર્યોને માટે પુષ્ય નક્ષત્ર શ્રેષ્ઠ છે. પુષ્ય નક્ષwાં દીક્ષાવિવાહ નિષેધ છે.
સીમંત મુહૂર્ત-રવિ, મંગવ, ગુરુવારે; છઠે અથવા આઠમે ભાસે; હસ્ત, મૂળ, મૃગશીર્ષ, પુનર્વસુ પુષ્ય અને શ્રવણ નક્ષત્રમાં શુભ છે.
મૂલ નક્ષત્ર રહેવાનું સ્થાન–માઘ-અષાડ, ભાદરવો-આસે; એ ૪ માસમાં મૂળ નક્ષત્ર પૃથ્વીમાં રહે છે. માગશર ફાગણ, વૈશાખ, જેઠ એ ૪ માસમાં મૂલ નક્ષત્ર પાતાલમાં રહે છે, ભૂલ નક્ષત્રને પૃથ્વીમાં વાસ હોય અને જન્મ થયો હોય તે મૂલ નક્ષત્ર પિતાનું નેષ્ઠ ફળ આપે છે. બાકીના મ.સોમાં શ્રેષ્ઠ ફળ સમજવું.
મૂલ અને આશ્લેષા નક્ષત્રમાં જન્મનાર બાળકે નક્ષત્ર પાદ ફળ પાદ નક્ષત્ર મૂળ
૧ પિતા હણે ૪ આશ્લેષા , , , ૨ માતા હણે ૩ ,
* ૩ દ્રવ્ય નાશ ૨ ,
બારમે ચંદ્ર શુભ માંગલિક ઉત્સવ, રાજ્યાભિષેક, જન્મા, જનોઈ વિવાહ, અને પ્રયાણુમાં ૧૨ મે ચંદ્રમા શુભ જાણુ.
ઘાત ચંદ્રમાને ત્યાગપ્રયાણ-યુદ્ધ-ખેતી વિવાદ; વેપાર અને ઘરના આરંભમાં વાત ચંદ્રને ત્યાગ કરવો.
ઘાત ચંદ્રને દોષ નથી–તીર્થયાત્રા, વિવાહ, અન્ન પ્રાશન અને જનોઈ વગેરે શુભ કામોમાં ઘાત ચંદ્ર જોવાની જરૂર નથી.
લગ્નની સમજ દિવસે-તુલા-વૃશ્ચિક લગ્ન બહેરાં છે. લગ્નનું ફળ દિવસે મેષ-વૃષભ સિંહ , આંધળા છે. | આંધળા લગ્નમાં વૈધવ્ય રાત્રે-મિથુન-કર્ક-કન્યા , દિવસે-કુંભ
પાંગળું , બહેરા , દરિદ્ર રાત્રે-મીન
, " | પાંગળા , દ્રવ્યનારા
ખાત મુહૂર્તને કે ધરના જળાશય (વાવ
વિવાહમાં | ખાતને રાશિ | કુવા, તળાવ) દેવાલયમાં માણેક સ્તંભ આરંભ કરના ખાતમાં
રોપણુમાં | વાન ખૂણે
વિષ બાળક—બીજ, શનિ અને આશ્લેષા, સાતમ મંગળ અને ધનિષ્ઠાબાર, રવિ અને કૃતિકામાં વિષ સંતતિને જન્મ થાય છે.
જાત કમ (નામ કરણ) મુહૂર્ત-સ્વાતી, પુનર્વસુ, શ્રવણુ, ધનિષ્ઠા, શતભિષા, હસ્ત, અભિજીત, પુષ્ય, મૃગશીર્ષ, અનુરાધા, રેવતી, ઉત્તરા, ત્રણ, રોહિણી, આ નક્ષત્રમાં જાત કમ તથા નામ પાડવું, અને તે નામ બન્નેના (દંપતીની) યોની, ગણ, રાશિ તારા વગે કરીને અવિરૂદ્ધ પાડવું.
કર્ણવેધનું મુહૂર્ત-બુધવારે દિવસમાં મૃગશીર્ષ, અનુરાધા, શ્રવણ, ધનિષ્ઠા, હસ્ત, ચિત્રા, ઉત્તરા ૩, રેવતી, પુનર્વસુ, પુષ્ય નક્ષત્રમાં કર્ણવેધ કરવો શુભ છે. ગુરુવારે ૫ણ વ્યવહારમાં કહ્યું છે.
હુતાશન પણ-છઠને સોમ, સાતમ-મંગલ, આઠમ બુધ; નૌમગુર, દશમાક, અગીયાર–શની, બારસ–રવી હોય તો હતાશન યોગ થાય છે.
4 -
સૂર્ય [૫-૬-૭૧૦-૧૧-૧૨ ૧૨-૧-૨ ૨-૩-૪] અમિ
| ૨-૩-૪ ૭-૮-૯] ૧-૧૦-૧૧૧૧-૧૨-૧| નેત્રય , ૧૧-૧૨-૧ ૪-૫-૬ -– ૮-૯-૧૧ વાયવ્ય , ૮-૯-૧૦/ ૧-૨-૩] –૪-૫T ૫-૬-૭ ઈશાન દિગશૂળનું કારણ
રવિ-ચંદન, સેમ-દહીં, જેમ-માલ, બુધ-તેલ, ગુર-આટો, શુક્ર-ઘી, શની-બાળનું તિલક કરવું.