________________
સંવત-વીર-સંવત-પ્રભુ શ્રી મહાવીર સ્વામીના નિર્વાણથી શરૂ થયેલ છે. તે કાર્તિક સુદ ૧ થી શરૂ થાય છે. વિક્રમ સંવત-ગુજરાત કાઠીયાવાડ આદિશામાં કાર્તિક સુદ ૧ થી, ઉત્તર હિંદુસ્તાનમાં ચૈત્ર સુદ ૧ થી તથા કચ્છ આદિ દેશોમાં અષાડ સુદ ૧ થી શરૂ થાય છે. શક સંવત ચૈત્ર સુદ ૧ થી શરૂ થાય છે. તે દક્ષિણ દેશમાં વધુ પ્રચલિત છે. - અયન-ના. ૨૧ જુને દક્ષિણાયન શરૂ થાય છે. અને તા. ૨૨ મી ડીસેમ્બરે ઉત્તરાયન શરૂ થાય છે. તા. ૨૧ મી જુને મેટામાં મેટ દિવસ તેમ છે. અને તા. ૨૨ મી ડિસેમ્બરે નાનામાં નાનો દિવસ હોય છે.
હતુઓની સમજ-સાયન મીન ને સાયન મેષનો સૂર્ય =વસંત ઋત; સાયત વૃષભ ને સાયન મિથુનને સૂર્ય =ગ્રીષ્મ ઋતુસાયન કક ને સાયન સિંહનો સૂર્ય વર્ષા ઋતુ: સાયન કન્યા ને સાયન તુલાને મૂર્ય શરદ
તુ: સાયન વૃશ્ચિક ને સાયન ધનુને મૂર્યહેમંત ઋતુ, સાયન મકર ને. સાયન કુંભને સૂર્યા=શિશિર ઋતુ.
તિથિઓનાં નામ- પ્રતિપદા, ૨ દ્વિતીયા, ૩ તૃતીયા, ૪ ચતુથી, ૫ પંચમી, ૬ ષષ્ઠી ૭ સપ્તમી, ૮ અષ્ટમી, ૯ નવમી, ૧૦ દશમી, ૧૧ એકાદશી, ૧૨ દ્વાદશી, ૧૩ ત્રયોદશી, ૧૪ ચતુર્દશી, ૧૫ પૂર્ણિમા, ૩૦ અમાવાસ્યા.
નક્ષત્રોનાં નામ- અશ્વિની, ૨ ભરણી, ૩ કૃત્તિકા, ૪ રાણી, ૫ મૃગશીર્ષ, ૬ આર્કા, ૭ પુનર્વસુ, ૮ પુષ, ૯ આશ્લેષા, ૧૦ મધા, ૧૧ પૂર્વાફાગુની, ૧૨ ઉત્તરાફાગુની, ૧૩ હસ્ત, ૧૪ ચિત્રા, ૧૫ સ્વાતિ, ૧૬ વિશાખા ૧૭ અનુરાધા, ૧૮ જ્યેષ્ઠા, ૧૯ મૂલ, ૨૦ પૂર્વાષાઢા, ૨૧ ઉત્તરાષાઢા, ૨૨ શ્રવણ ૨૩ ધનિષ્ઠા, ૨૪ શતભિષા, ૨૫ પૂર્વાભાદ્રપદ, ૨૬ ઉત્તરાભાદ્રપદ, ૨૭ રેવતી.
યુગોનાં નામ- વિષ્કભ, ૨ પ્રીતિ, ટ આયુષ્યમાન, ૪ સૌભાગ્ય, ૫ શોભન, ૬ અતિગંડ, ૭ સુકર્મો, ૮ ધૃતિ, ૯ શલ, ૧૦ ગંડ વૃદ્ધિ, ૧૨ ધ્રુવ, ૧૩ વ્યાકાત, ૧૪ હર્ષણ, ૧૫ વજ, ૧૬ સિદ્ધિ, ૧૭ વ્યતિપાત ૧૮ વરિયાન, ૧૯ પરિઘ, ૨૦ શિવ, ૨૧ સિદ્ધ, ૨૨ સાય, ૨૩ શુભ, ૨૪ શુકલ, ૨૫ બ્રહ્મ, ૨ ૧ ઐદ્ર, ૨૭ વૈધૃતિ. જ કરણનાં નામ- બવ, ૨ બાલવ, ૩ કૌલવ, ૪ તૈતિલ, ૫ નર, ૬ વણિજ, ૭ વિષ્ટિ, (ભદ્રા), આ સાત કરણ ચર છે. ૧ શકુનિ, ૨ ચતુષદ,
૩ નાગ, ૪ કિંતુક્ત, આ ચાર કરશુ સ્થિર છે. તિથિના અધ ભાગને કરણ કહે [૩ છે. આ અગિઆર કરણેમાં ૧ વિષ્ટિ (ભદ્રા) કરણ અશુભ (વન્ય) છે. બાકીનાં કરણે શુભ છે, 'કાંતિનાં શુભાશુભ ફળ જોવામાં પણ કરણ ઉપગી છે.
રાશિઓનાં નામ-૧ મે, ૨ વૃષભ, ૩ મિથુન ૪ કક, ૫ સિંહ, ૬ કન્યા છે તુલા, ૮ વૃશ્ચિક, ૯ ધન, ૧૦ મકર, 11 કુંભ, ૧૨ મીન. સૂર્યદગ્ધાતિથિ-ધન ને મીન સંક્રાંતિ બીજ, મિથુન ને કન્યા સંક્રાંતિ આઠમ
વૃષભ ને કુંભ , એથ. સિંધ ને શ્ચિક , દશમ
મેષ ને કક , છક, તુલા ને મકર , બારસ ચંદ્રગ્ધા તિથિ-કુંભ ને ધન રાશીમાં બીજ, મકર ને મીન રાશીમાં
આઠમ મેપ ને મિથુન રાશીમાં એથ, વૃષભ ને કર્ક રાશીમાં દશમ, તુલા ને સિંહ રાશીમાં છા, વૃશ્ચિક ને
કન્યા રાશીમાં બાર્સ. દગ્ધા તિથિનું ફળ-કુનું વજે સૌરધ્ધ દો તું શૂળતા
आयुधे मरणं यात्रा कृष्युद्वाहा निरर्थकाः ॥ ભાવાર્થ-ડધા તિથિને દિવસે ક્ષર કરવાથી કુ રોગ, નવું વસ્ત્ર પહેરવાથી દુઃખ સ્થિતિ નવા ઘરમાં પ્રવેશ કરવાથી શૂન્યતા, નવું અંધારણ કરવાથી ભરણુ અને યાત્રા, ખેતી તથા વિવાહ કરવાથી તે નિકળી જાય છે.
નક્ષત્રની સંજ્ઞાચરચલવાતિ, પુનર્વસુ, શ્રવણ, ધનિષ્ઠા, શતભિષા,
લઘુ ક્ષિપ્ર-કરત, અભિજીત, પુષ્ય, અધિની. - મૃદુ મૈત્ર-મૃગશીર્ષ, અનુરાધા, ચિત્રા, રેવતી.
ધ્રુવ સ્થિર-ઉત્તરાફાગુની, ઉત્તરાષાઢા, ઉત્તરાભાદ્રપદ, રોહિણી, દારૂણ-તીક્ષણ--અશ્લેષા, મૂલ, આ, ભેટા. સુર-ઉઝ-ભરણી, મકા, પૂર્વાફાગુની, પૂર્વાષાઢા, પૂર્વાભાદ્રષદ. મિશ્ર-સાધારણ-વિશાખા, કૃતિકા. , कुर्यात् प्रयाणं लघुभिश्चरैश्च मृदु धुवैः शांतिकमाजिमुत्रैः व्याधिप्रतिकारमुन्ति तीक्ष्णैमिधैश्च मिर्थ विधिमामात ॥
ભાવાર્થ : લધુ તથા ચલ નક્ષત્રમાં પ્રયાણ; મૃદુ તથા ધ્રુવ નક્ષત્રમાં શાંતિકાય; ૧ર-ઉગ્ર નક્ષત્રમાં યુદ્ધ; તીક્ષણ નક્ષત્રમાં વ્યાધિને ઉપાય અને ભિય નક્ષમાં મિશ્ર કાર્ય કરવામાં આવે છે.