SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩ અશાડ શ્રાવણ સૂર્યોદયાત કાઢવાની સમજણ પંચાંગમાં મુંબઈના સૂર્યોદયાસ્ત સ્ટાન્ડર્ડ ટાઈમમાં આપ્યાં છે. તેના ઉપરથી કોઈ પણ સ્થળના સૂર્યોદયાસ્ત કાઢવાની રીતઃ–પૃ. ૫૫ માં આપેલા રેખાંતર ઈત્યાદિના કેષ્ટકમાંથી ઈષ્ટ સ્થળ અને તે ન આપ્યું હોય તે તેની નજીકના સ્થળ માટે + અથવા – નિશાની સાથે જે રેખાંતરને આંકડે આપ્યો હોય તેટલી મિનિટ મુંબઈના સૂર્યોદયાસ્તના વખતમાં + વત્તા હેય તે ઉમેરવી અને-ઓછા હોય તે બાદ કરવી, આ સૂર્યોદયાસ્તને સ્થલ કાળ આવશે. સૂક્ષ્મ કાળ કાઢવાની રીતઃ–ઈષ્ટ સ્થલનાં અક્ષાંશ પૃ. ૫૫ માં આપ્યા છે. ઇષ્ટ દિવસની ઈગ્રેજી તારીખ અને ઈષ્ટ સ્થળના અક્ષાંશ આ બંનેની મદદથી પૃ. ૫૪ માં આપેલ ચરાંતર (મિનિટ) કાષ્ટક ઉપરથી ચરાંતર કાઢીને તે ચરાંતર નીચે બતાવ્યા પ્રમાણે સ્થૂળ કાળમાં "ઉમેરવાથી અથવા બાદ કરવાથી સૂક્ષ્મ કાળ આવશે. જે ઈષ્ટ સ્થળના અક્ષાંશ ૧૮ અંશ ૫૪ કળાથી વધારે હોય તે ઈષ્ટ સ્થળની 'ઉ' સંજ્ઞા અને એછા હોય તે ઈષ્ટ સ્થળની ‘૬' સંજ્ઞા સમજવી. ઉદાહરણ–તા. ૧૨ મી જુન ભાવનગરના સુર્યોદયાસ્ત કાઢે. પૃ. ૫૫ના રેખાતર આદિના કાષ્ટકમાંથી ભાવનગર માટે + ૩, અક્ષાંશ ૨૧-૧૭ - આપેલ છે. તે તારીખને મુંબઈને ઉદય ૬ ક. ૨ મિ. અસ્ત ૧૯ ક. ૧૫ મિ., ભાવનગરને ઉદય ૬ ક. ૨ મિ + ૩ મિ. = ૬ ક. ૫ મિ. (સ્કૂલ); ભાવનગરને અસ્ત ૧૯ ક. ૧૫ મિ. + ૩ મિ. = ૧૯ ક. ૧૮ મિ. (સ્થૂલો; ભાવનગરના અક્ષાંશ ૨૧ અંશ ૪૫ કળા છે. જેથી પૃ. ૫૪ ના કેહાથી ચરાંતર ૬ મિ. આવ્યું; ભાવનગરના અક્ષાંશ ૧૮ અંશ ૫૪ કળાથી વધારે હોવાથી “ઉ” સંજ્ઞા થઈ. જેથી પૃ. ૫૪ ના ચરાંતર કોષ્ટકાનુસાર ચરાંતર ભૂલ ઉદયકાલમાં બાદ કરવાનું અને રડ્યૂલ અતકાળમાં ઉમેરવાનું છે. તેથી સૂમ ઉદયકાલ = ૬ ક. ૫ મિ. - ૬ મિ. = ૫ ક. ૫૯ મિ; સુક્ષ્મ અસ્તકાલ =૧૯ ક. ૧૮ મિ + ૬ મિ. = ૧૯ ક. ૨૪ મિ. આવ્યો. સૂર્યોદયાસ્ત ૨૧ માર્ચથી ૨૩ સપ્ટે. સુધી ૨૨ સ. થી ૨૧ માર્ચ સુધી ભારતીય પંચાગ (કેલેન્ડર)ની સમજ ભારતનાં બધાં પંચાંગ એક પદ્ધતિનાં બને, તે માટે સને ૧૯૫ર ના નવેંબરમાં ભારત સરકારે સ્વ. ડૉ. મેઘનાદ સાહાના પ્રમુખપદે પંચાંગ સંશાધન સમિતિની નિમણુક કરી હતી. આ સમિતિએ પિતાને રીપોર્ટ સને ૧૯૫૫માં સરકારને સુપ્રત કર્યો. અને તેમાં વ્યાવહારિક ઉપયોગ માટેના રાષ્ટ્રિય પંચાંગની ભલામણ કરી. શાલિવાહન શક તથા ચૈત્ર માસમાંરભ તા ૨૨ માર્ચ ૧૯૫૭ થી તા. ૧ ચૈત્ર ૧૮૭૭ ગણવાનું નક્કી કર્યું. ભારતીય પંચાંગને મહીને, માસનાં પહેલા દિવસે અંગ્રેજી તારીખચિત્ર *૩૦ દિ, ૩૧ દિ, ૨૨, ૨૧ માર્ચ વૈશાખ a૧ દિ, ૨૧ એપ્રિલ ૨૨ મે ૨૨ જુન ૨૩ જુલાઈ ભાદ્રપદ ૨૩ ઓગસ્ટ આશ્વિન ૨૩ સપ્ટેમ્બર કાતિક ૨૩ ઓકટોબર અગ્રહાયન (માગસર). ૨૨ નવેમ્બર પષ ૨૨ ડીસેંબર માધ ૨૧ જાનેવારી ફાલ્ગન ૩૦ દિ, ૨૦ ફેબ્રુઆરી લીપ ઈયર (લુપ્ત વર્ષમાં ચિત્રના દિવસો ૩૧ તેમજ ચૈત્ર આરંભ તા. ૨૧ માર્ચથી થાય છે. નક્ષત્ર ફળ પ્રયાણ-ઉત્તર દિશામાં હસ્ત નક્ષત્રમાં ન જવું, ચિત્રા નક્ષત્રમાં દક્ષિણ દિશામાં ન જવું, પૂર્વ દિશામાં રોહિણી નક્ષત્રમાં ન જવું અને પશ્ચિમ દિશામાં શ્રવણ નક્ષત્રમાં ન જવું. રવિ | સામ ભમ બુધ | ગુરૂ શુક્ર શનિ મૃત્યુગ અનુરાધા ઉ. ષાઢા | શતતારા અશ્વિની મૃગશીષ આશ્લેષા હસ્ત યમઘંટ મઘા વિશાખા આ મૂળ | કૃતિકા રાહીણી હસ્ત યમદણ્યા મા મૂળ | ભરણી પુનર્વસુ અશ્વિની અનુરાધા શ્રવણ ધનિષ્ઠા | વિશાખા કૃતિકા | રેવતી | ઉ. વાઢા રોહીણી શતતારા વજમુસવ | ભરણી ચિત્રા | ઉ. ષાઢા ધનિષ્ઠા ઉ. ફાગુ, ' જયેષ્ઠા | રવતી ઉદયકાળમાં બાદ કરવું | ઉમેરવું | ઉમેરવું | બાદ કરવું અસ્તકાળમાં, ઉમેરવું | બાદ કરવું | બાદ કરવું | ઉમેરવું
SR No.546329
Book TitleMahendra Jain Panchang 1963 1964 1965
Original Sutra AuthorN/A
AuthorVikasvijay
PublisherAmrutlal Kevaldas Mehta
Publication Year1965
Total Pages130
LanguageGujarati
ClassificationMagazine, India_Panchang, & India
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy